રવિવાર, 21 જુલાઈ, 2024

ગુરૂ પૂણિમા નુ માહાત્મ્ય | કયાં ઉપાય કરવાના અને આ દિવસે એવા કયા કાર્ય કરવા તેથી લાભ પ્રાપ્ત થાય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે | Guru Punima 2024 | Okhaharan

ગુરૂ પૂણિમા નુ માહાત્મ્ય  | કયાં ઉપાય કરવાના અને આ દિવસે એવા કયા કાર્ય કરવા તેથી લાભ પ્રાપ્ત થાય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે | Guru Punima 2024 |  Okhaharan


Guru-Punima-2024
Guru-Punima-2024

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ  આપણા ગુજરાતી લેખ મા આજે આપણે જાણીશું અષાઢ સુદ પૂણિમા એટલે ગુરૂ પૂણિમા નુ માહાત્મ્ય. 


આ વષૅ તારીખ 21 જુલાઈ 2024  આવી અષાઢ માસની ગુરુપૂર્ણિમાના  વિશે આ દિવસનું પૂજા મુહૂર્ત પણ જાણીશું પૂજન વિધિ સાંભળીશું તથા આ દિવસે કયાં ઉપાય કરવાના અને આ દિવસે એવા કયા કાર્ય કરવા તેથી લાભ પ્રાપ્ત થાય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે 

દરેક માસમાં એક પૂણિમા અને માસમાં એક પૂણિમા આવે છે એ પૂર્ણિમાનું અલગ અલગ મહત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર કહેવાય છે કે આ ગુરુપૂર્ણિમાના દિવસે ચાર વેદોનું જ્ઞાન દેવાવાળા મહર્ષિ વેદ વ્યાસજી નો જન્મ થયો હતો માનવ જાતિ પ્રતિ યોગદાન જોઈને તેમનો જન્મ ઉત્સવ આ ગુરુપૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પહેલી વાર ચાર વેદનું જ્ઞાન માનવ જાતિને દીધું એટલા માટે પ્રથમ ગુરુની કૃપાથી પણ ભગવાન શ્રી વેદ વ્યાસ ગુરૂ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુની પણ પૂજા આજે કરવામાં આવે છે  ભારતીય સભ્યતામાં વિશેષ મહત્વ ધરાવે છે ગુરુ વ્યક્તિને સાચી દિશામાં માર્ગદર્શન આપનાર છે ગુરુ કૃપા વગર કહેવાય છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી ગુરુને સન્માન આપવા માટે પૂર્ણિમા નો ત્યોહાર મનાવવામાં આવે છે એટલા માટે જ આ પૂર્ણિમાની ગુરુપૂર્ણિમા કહેવાય છે. 
કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અને સાધના વિના સિદ્ધિ નહીં ગુરુ કોઈ પણ હોઈ શકે ઈશ્વર આપણા ઇષ્ટદેવ કોઈ વસ્તુ પક્ષી જેમ ગુરુદત્તાત્રે 24 ગુરુ હતા એ જ રીતે ગુરુ આપણે કોઈપણને બનાવી શકીએ છીએ ઝાડ પાન લતા આકાશ પૃથ્વી કોઈપણ ને આપણે ગુરુ બનાવી શકીએ છીએ બધાયમાંથી કાંઈક ને કંઈક શીખવા મળે છે જગતગુરુ તરીકે ભગવાન શ્રીકૃષ્ણ છે જેમણે ગીતાજીનું જ્ઞાન આપ્યું છે ભગવાનને પણ ગુરુ બનાવી શકીએ છીએ અને ગુરુ ધારણા દ્વારા પણ ગુરુ નું વર્ણન થાય છે ગુરુદેવ બનાવી શકાય છે કંઠી ધારણ કરીને ઇષ્ટદેવના મંત્ર કરવાથી પણ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે પોતાના દોહામાં કહ્યું છે ગુરુ ગોવિંદ દોનો ખડે સાકુ લાગુ ભાઈ બલિહારી ગુરૂ આપને બતાવી જો સાચા કૃપા પ્રાપ્ત થાય તો પ્રભુ સાથે કરાવી દે છે ભગવાન શ્રી હનુમાનજી પણ ગુરુ છે જેમણે વિભીષણને  પ્રભુ સાથે મિલન કરાવી દીધું ત્યાં સુધી કે સુગ્રીવ પણ પ્રભુ શ્રી રામજી સાથે મિલન કરાયુ હતુ. 


ગુરુ મળવા અત્યારે દુર્લભ છે એટલા માટે જ આપણે ભગવાનને ગુરુ બનાવીએ છીએ કારણકે સાચા ગુરુ મળવા તે ભાગ્યની વાત છે આમ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ ધારણા કરાય છે ગુરુની આરાધના કરાય છે જેથી જીવનમાં સફળતા મળે અને માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થાય છે ગુરુદેવની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સાચી દિશામાં માર્ગદર્શન પ્રાપ્ત થાય છે 
 આ ગુરુપૂર્ણિમાના દિવસે ખાસ પૂજન વિધિ પણ કરવી જોઈએ કેમકે પવિત્ર નદીઓમાં જઈને તળાવમાં જઈને સ્નાન કરવાથી તથા પિતૃ તર્પણ કરવાથી ગુરુદેવનું સ્મરણ કરવાથી મનમાં પ્રભુનું સ્મરણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેવો સવારે સ્નાનિથી પરવારીને વ્રતનો સંકલ્પ કરે આ દિવસે સવારે વહેલા ઊઠીને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જળાશયમાં સ્નાન કરીને પીપળાના વૃક્ષને જળ આપવું જોઈએ અને સૂર્ય વંદના કરવી જોઈએ આમ કરવાથી ગુરુકૃપા પ્રાપ્તિ થાય છે પરબ્રહ્મની કૃપા પ્રાપ્ત થાય છે આમ તો બધી નદીઓનું જળ આ દિવસે ગંગાજળ સમાન રહે છે સ્નાન કરીએ તો ગંગા આધી નદીઓનું સ્મરણ કરવું જોઈએ સ્નાન કર્યા પછી આપણા મંદિરમાં દિવો પ્રજલિત કરવો જોઈએ સંભવ હોય તો આ દિવસે અખંડ દિવો રાખી શકાય છે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ સહિત સર્વે દેવી-દેવતાઓ શુભ પૂજન કરવું જોઈએ અચૅન કરવું જોઈએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નું પૂજન ખાસ થાય છે આજે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ છે ગુરુ ભગવાન શ્રી હરિ નારાયણ કહેવાય છે શ્રીદેવ કહેવાય છે ભગવાન શ્રી નારાયણના ચરણોમાં અર્પિત કરવા જોઈએ જેથી પાપોનું સમન થાય ભગવાન વિષ્ણુ લક્ષ્મીની આરતી કરવી જોઈએ.
ગુરુપૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસજીની પૂજા પણ કરાઈ છે આ દિવસે પોતપોતાના ગુરુનું ધ્યાન કરીને તેમનું પણ પૂજન થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ગુરુકૃપા વ્યક્તિના જીવનમાં આનંદ ભરી દે છે અને આજના દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રમાની પૂજા કરવી જોઈએ ચંદ્રમાને ગંગાજલ અથવા સાધુ જલ કાચું દૂધ તથા તેમાં અક્ષત અને કંકુ નાખીને કોઈ પણ ખાડ કે સફેદ વસ્તુ ., ગોળ છે નાખીને મિક્સ કરી દેવાય છે આમ કરવાથી ચંદ્ર દોષ માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરિયાત મનની દાન પુણ્ય કરવું જોઈએ માટે છત્રી  ચપ્પલ આદિ દાન કરી શકાય છે ભોજન દાન કરી શકાય છે અને ગાય માતાને લીલું કરવું ઘરનું ભોજન ખવડાવી શકાય છે આમ કરવાથી સર્વે દોસ્ત પામી છે કુંડળીમાં રહેલ ગ્રહો શુભ પરિણામ આપે છે હવે આપણે જાણી લઈએ કે આ ગુરુપૂર્ણિમાના દિવસે ઉપાય કરતા ગુરુની મજબૂતાઈ કરવી હોય કુંડળીમાં ચંદ્રની મજબૂત કરવું ઉપાસના કરવી જોઈએ ભગવાન નારાયણની ઉપાસના થાય છે


 સત્યનારાયણ ભગવાનની કથા કરી શકાય સાંભળી શકાય આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેને પણ લાભ પ્રાપ્ત થાય છે જે ભક્તો ઉપવાસ કરે તેવો ચા દૂધ કોફી ફલફલાદી લઈ શકે છે સુકી ભાજી આદી લઈ શકે છે જે ભક્તો ગુરુપૂર્ણિમાનો એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ સાંજે ચંદ્ર દર્શન થાય પછી એક ટાઈમ ભોજન બધું ભોજન લઈ શકે છે  ભગવાન વિષ્ણુ ની વિશેષ પૂજામાં  પંચામૃત તુલસી પીળા પુષ્પ છે ગોળ ચણા દાળ લાડુથી ભગવાનને નિત્ય ધરીને પૂજા થાય છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ પૂર્ણિમાના દિવસે ઘરમાં ગુરુ યંત્રની સ્થાપના કરીને તેની પૂજા કરી શકાય છે ગુરુવારે પણ આ યંત્રની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ સકારાત્મક પ્રભાવ ઘરમાં રહે છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ગુરુ કે જે સૌભાગ્યના પ્રતીક છે નબળો હોય તો પણ સૌભાગ્ય પ્રાપ્ત પ્રાપ્ત થાયની પ્રાપ્તિ થતી નથી માટે ગુરુ ગ્રહની આજે શુભ પરિણામ પ્રાપ્તિ અર્થ છે ગુરુ યંત્રની પૂજા કરવી જોઈએ આ દિવસે ગુરુની પાસે જો આપણા ગુરુ હોય ગુરુ કંઠી ધારણા કરી હોય અને ગુરુ જો જીવીત હોય તો આ દિવસે ગુરુને મળવા જવું જોઈએ ગુરુને ભેટ આપવી જોઈએ સાદર પ્રણામ કરવા જોઈએ ભોજન માટે આમંત્રિત પણ કરી શકાય છે આદર સત્કાર આપવો જોઈએ આશીર્વાદ લેવા જોઈએ છે અને  આ ગુરુપૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રાલ કેસર કી પિત્તળ પીળા રંગની મીઠાઈ આદી નું દાન કરવું જોઈએ
 આ ગુરુપૂર્ણિમાના દિવસે ઘરનો ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તર નો ખૂણો છે ત્યાં દીપ પ્રગટાવો જોઈએ હળદરમાં પાણી નાખીને લેપ કરીને ત્યાં સાથીયો કરવો જોઈએ ઘરનો ઈશાન ખૂણો કે જે ગુરુ નો ખૂણો કહેવાય છે ત્યાં ભગવાન શિવનું સ્થાન છે અને આજે સોમવાર પણ છે માટે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ખૂણામાં આજે અખંડ જ્યોત પ્રગટાવવું જોઈએ માટે આજે જે ભક્તો આખી રાત તેલનો દીવો છે કે સાધારણ કોઈ પણ તેલ છે અથવા ધી નો દિવો આમ કરવાથી માતા મહાલક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે

સનાતન ધર્મમાં ગુરુ શંકરાચાર્ય શ્રી રામાનુજાચાર્ય ને ગુરૂ કરેલા છે ગુરુપૂર્ણિમાના દિવસે આમના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવા જોઈએ એનું નામ સ્મરણ કરવું જોઈએ ભગવાન બુદ્ધનું નામ સ્મરણ કરવું જોઈએ જૈન ધર્મમાં ગુરુપૂર્ણિમા નો ત્યોહાર પણ ધામી ધૂમેથી ઉજવાય છે આ દિવસે બોધ ધર્મના અનુયાય મહાત્મા ગૌતમ બુદ્ધની ઉપાસના કરે છે બધા ધર્મ આજે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ મનાવે છે અને ગુરુની કૃપા એવી કૃપા છે કે જેમાં આપણે જીવનમાં ભટકવું પડતું નથી સાચું રસ્તો પ્રકાશિત કરે છે જેમ દીવો આપણી પૂજા આરાધના અને સંપન્ન કરે છે એ જ રીતે ગુરુ એવો પ્રકાશ છે કે જે આપણા જીવનમાં આવે તો જીવનનો અંધકાર દૂર થાય છે માટે ગુરુ ધારણા વચ્ચે કરવી જોઈએ મતલબ કે આપણે કોઈને પણ ગુરુવષ્ય બનાવવા જોઈએ આ ગુરુપૂર્ણિમાના ના દિવસે તેમને પૂજન કરવું જોઈએ. 

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

  

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 7 જુલાઈ, 2024

રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો | Jagannath Mantra | Jagannath Rathaytra 2025 | Okhaharan

રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો | Jagannath Mantra | Jagannath Rathaytra 2025 | Okhaharan


Shri-Jagannath-Mantra-Lyrics
Shri-Jagannath-Mantra-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો.  
ૐ પધાય જગન્નાથાય નમઃ

ૐ શિખિને જગન્નાથાય નમઃ

ૐ દેવાદિદેવ જગન્નાથાય નમઃ

ૐ અનંતાય જગન્નાથાય નમઃ

ૐ વિશ્ર્વેરૂપેણ જગન્નાથાય નમઃ 

ૐ વિષ્ણવે જગન્નાથાય નમઃ

ૐ નારાયણ જગન્નાથાય નમઃ



ૐ ચતુમૂર્તિ જગન્નાથાય નમઃ

ૐ રત્નનાભ: જગન્નાથાય નમઃ

ૐ યોગી જગન્નાથાય નમઃ
ૐ વિશ્ર્વમુર્તિયે જગન્નાથાય નમઃ

ૐ શ્રીપતિ જગન્નાથાય નમઃ 


 મિત્રો આ હતી રથયાત્રા ના દિવસે મંત્ર જાપ . હું આશા રાખું આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરો.

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 

અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ગુરુવાર, 4 જુલાઈ, 2024

જેઠ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | Jeth Amavasya 2024 | Okhaharan

જેઠ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | Jeth Amavasya 2024 |   Okhaharan 


Jeth-Amavasya-2024
Jeth-Amavasya-2024

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જેઠ માસ ની અમાસ ક્યારે છે? 4 કે 5 જુલાઈ ? ક્યારે પિતૃ તર્પણ કરવું? ક્યારે સ્નાન દાન કરવું?

ૐ હ્રીં ચંદ્રમસે નમઃ

ૐ નમઃ શિવાય
ૐ નમો ભગવતે વાસુદેવાય 

તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય.અમાસ તિથિ પર પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા પૃથ્વી પર આવે છે. આ દિવસે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન અને પિતૃદોષ માટે તપણૅ કરવાનો મહિમા છે. 


આ વષૅ જેઠ માસની અમાસ તિથિ ની વધ ધટ હોવાથી બે દિવસ રહેશે એટલે કે 5 જુલાઈ દિવસ રહેશે ચાલો આપણે તિથિ માહિતી જાણીયે

અમાસ તિથિ શરૂઆત 4 જુલાઈ સાંજે 5:53 મિનિટે થાય છે

અમાસ તિથિ સમાપ્તિ 6 જુલાઈ 4:26 મિનિટે થાય છે.

આમ 5 જુલાઈ  દિવસ અમાસ રહેશે


પિતૃ તપણૅ માટે 5 જુલાઈ

સ્નાન મહિમા 5 જુલાઈ

દાન સમય 5 જુલાઈ .


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


બુધવાર, 3 જુલાઈ, 2024

બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત | Budh Pradosh Vrat katha Mahima In Gujarati | Okhaharan

બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત | Budh Pradosh Vrat katha Mahima In Gujarati | Okhaharan 

budh-pradosh-vrat-katha-mahima-in-gujarati
budh-pradosh-vrat-katha-mahima-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું બુઘ પ્રદોષ ની વ્રત કથા 

બુઘવાર નો દિવસ અને ત્રિયેદશી તિથિ શુંભ સંયોગ ને બુઘ પ્રદોષ કહેવાય છે. પ્રદોષ તિથિ ના અધિપતિ ભગવાન શિવ છે. કોઈ પણ પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન ધાન્ય અને , સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. દર માસે બે પ્રદોષ આવે સુદ અને વદ પક્ષ ના પ્રદોષ હોય છે એમાં પણ વદ પક્ષના પ્રદોષ નું માહાત્મ્ય વઘારે હોય છે. 


જેમ દર મહિનાની એકાદશી વ્રત રાખવામાં આવે છે, તેવી જ રીતે ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. એકાદશી પુણ્ય ઉપવાસ અને પ્રદોષ કલ્યાણકારી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં મહાદેવને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત સૌથી વિશેષ ઉપવાસ છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની અને બુધવાર હોવાથી ભગવાન ગણેશ ની પૂજા કરવામાં આવે છે. ત્રયોદશી તિથિનું વ્રત સાંજે રાખવામાં આવે છે, 
જો પ્રદોષ વ્રત સોમવારે હોય તો તેને સોમ પ્રદોષ વ્રત, જો તે મંગળવારે હોય તો ભૌમ પ્રદોષ વ્રત અને જો બુધવારે હોય તો તેને બુધ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. બુધ પ્રદોષ વ્રતની પૂજા મુખ્યત્વે શિવની કૃપા અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.


પ્રદોષકાળ સમય સૂર્યાસ્ત 1 કલાક પહેલા 1 કલાક પછીના સમય નું મહત્વ વધારે છે પુજન દરમિયાન ભગવાન શિવની પૂજા માટેનો શુભ સમય સાંજે 6:37 થી 8:57 સુધીનો રહેશે.



બુધ પ્રદોષ વ્રતકથા

એક પુરુષના નવા નવા લગ્ન થાય હતા. લગ્નના બીજે દિવસે તેની પત્ની તેના પિયર ગઈ. થોડા દિવસો પછી તેનો પતિ તેને લેવા માટે ગયો. તેનો પતિ જ્યારે તેને લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યો ત્યારે તેના સાસુ- સાસરે તેને જવા માટે મનાઈ કરી. કહ્યું કે “આજે બુધવાર છે, અને બુધવારે દીકરીને ઘરેથી વિદાઇ માટે અત્યંત અશુભ મનાય છે.” પણ તેને વડીલોની વાત માની નહીં અને પોતાની પત્નીને લઈને ઘરે જવા માટે નીકળી પડ્યો. ગામની બહાર પહોંચતા જ તેની પત્નીને ખુબજ તરસ લાગી અને પોતાના પતિને પાણી ભરવાનું કહ્યું. તેનો પતિ લોટો લઈને પાણી શોધવા નીકળી પડ્યો અને જ્યારે પોતાની પત્ની માટે પાણી ભરીને પરત ફર્યો ત્યારે જોયું કે તેની પત્ની લોટા માંથી  પાણી પીતી-પીતી એક પુરુષ સાથે હસી-હસીને વાતો કરે છે. આ દ્રશ્ય જોઈને પેલા પુરુષને ખુબજ ગુસ્સો આવ્યો. જ્યારે તે તેની પત્ની અને પેલા પુરુષની નજીક ગયો ત્યારે તે દ્રશ્ય જોઈને
 આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે પેલો પુરુષ પોતાના જેવો જ દેખાતો હતો અને તેની પત્ની પેલા પુરુષને જ પોતાનો પતિ માની બેઠી હતી. અને બંને પુરુષો પોતાને પેલી સ્ત્રીના પતિ તરીકે ગણાવા લાગ્યા અને ઝઘડવા લાગ્યા. પત્ની પણ ધર્મ સંકટમાં આવી ગઈ અને પોતાના સાચા પતિને ઓળખી ન શકી.પછી તેના પતિએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહેવા લાગ્યો કે,” ભગવાન મારી રક્ષા કરો, મારી મોટી ભૂલ થઈ ગઈ કે મે મારા સાસુ-સસરાની વાત માની નહીં. અને મારી પત્નીને હું બુધવારે લઈ ગયો. અને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. જેવી તેની પ્રાર્થના પૂરી થઈ તરત જ પેલો માણસ અદ્રશ્ય થઈ ગયો . ત્યાર બાદ દંપતી પોતાને ઘરે પોહચી ગયા અને ત્યાર પછીથી  નિયમિત રીતે પતિ-પત્ની બુધ તેરસ પ્રદોષ વ્રત કરવા લાગ્યા


મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ખબર પડી હશે અને આ લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ગુરુવાર, 27 જૂન, 2024

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલીઃ 108 નામ જાપ | Gayatri Ashtottara Shatanamavali in Gujarati | 108 names of Gayatri | Okhaharan |

આજના શુભ દિવસે પાઠ કરો  શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલીઃ 108 નામ જાપ | Gayatri Ashtottara Shatanamavali in Gujarati | 108 names of Gayatri | Okhaharan |


gayatri-ashtottara-amavali-in-gujarati
gayatri-ashtottara-amavali-in-gujarati

|| શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલીઃ || ગાયત્રી 108 નામ |
 
ૐ શ્રી ગાયત્ર્યૈ નમઃ ||

ૐ જગન્માત્ર્યૈ નમઃ ||

ૐ પરબ્રહ્મસ્વરૂપિણ્યૈ નમઃ ||

ૐ પરમાર્થપ્રદાયૈ નમઃ ||

ૐ જપ્યાયૈ નમઃ ||

ૐ બ્રહ્મતેજોવિવર્ધિન્યૈ નમઃ ||

ૐ બ્રહ્માસ્ત્રરૂપિણ્યૈ નમઃ ||

ૐ ભવ્યાયૈ નમઃ ||

ૐ ત્રિકાલધ્યેયરૂપિણ્યૈ નમઃ ||

ૐ ત્રિમૂર્તિરૂપાયૈ નમઃ || ૧૦ ||


ૐ સર્વજ્ઞાયૈ નમઃ ||

ૐ વેદમાત્રે નમઃ ||

ૐ મનોન્મન્યૈ નમઃ ||

ૐ બાલિકાયૈ નમઃ ||

ૐ તરુણ્યૈ નમઃ ||

ૐ વૃદ્ધાયૈ નમઃ ||

ૐ સૂર્યમંડલવાસિન્યૈ નમઃ ||

ૐ મંદેહદાનવધ્વંસકારિણ્યૈ નમઃ ||

ૐ સર્વકારણાયૈ નમઃ ||

ૐ હંસારૂઢાયૈ નમઃ || ૨૦ ||

ૐ વૃષારૂઢાયૈ નમઃ ||

ૐ ગરુડારોહિણ્યૈ નમઃ ||

ૐ શુભાયૈ નમઃ ||

ૐ ષટ્કુક્ષિણ્યૈ નમઃ ||

ૐ ત્રિપદાયૈ નમઃ ||

ૐ શુદ્ધાયૈ નમઃ ||

ૐ પંચશીર્ષાયૈ નમઃ ||

ૐ ત્રિલોચનાયૈ નમઃ ||

ૐ ત્રિવેદરૂપાયૈ નમઃ ||

ૐ ત્રિવિધાયૈ નમઃ || ૩૦ ||


ૐ ત્રિવર્ગફલદાયિન્યૈ નમઃ ||

ૐ દશહસ્તાયૈ નમઃ ||

ૐ ચંદ્રવર્ણાયૈ નમઃ ||

ૐ વિશ્વામિત્ર વરપ્રદાયૈ નમઃ ||

ૐ દશાયુધધરાયૈ નમઃ ||

ૐ નિત્યાયૈ નમઃ ||

ૐ સંતુષ્ટાયૈ નમઃ ||

ૐ બ્રહ્મપૂજિતાયૈ નમઃ ||

ૐ આદિશક્ત્યૈ નમઃ ||

ૐ મહાવિદ્યાયૈ નમઃ || ૪૦ ||

ૐ સુષુમ્નાખ્યાયૈ નમઃ ||

ૐ સરસ્વત્યૈ નમઃ ||

ૐ ચતુર્વિંશત્યક્ષરાઢ્યાયૈ નમઃ ||

ૐ સાવિત્ર્યૈ નમઃ ||

ૐ સત્યવત્સલાયૈ નમઃ ||

ૐ સંધ્યાયૈ નમઃ ||

ૐ રાત્ર્યૈ નમઃ ||

ૐ પ્રભાતાખ્યાયૈ નમઃ ||

ૐ સાંખ્યાયન કુલોદ્ભવાયૈ નમઃ ||

ૐ સર્વેશ્વર્યૈ નમઃ || ૫૦ ||


ૐ સર્વવિદ્યાયૈ નમઃ ||

ૐ સર્વમંત્રાદયે નમઃ ||

ૐ અવ્યયાયૈ નમઃ ||

ૐ શુદ્ધવસ્ત્રાયૈ નમઃ ||

ૐ શુદ્ધવિદ્યાયૈ નમઃ ||

ૐ શુક્લમાલ્યાનુલેપનાયૈ નમઃ ||

ૐ સુરસિંધુસમાયૈ નમઃ ||

ૐ સૌમ્યાયૈ નમઃ ||

ૐ બ્રહ્મલોકનિવાસિન્યૈ નમઃ ||

ૐ પ્રણવપ્રતિપાદ્યાર્થાયૈ નમઃ || ૬૦||

ૐ પ્રણતોદ્ધરણક્ષમાયૈ નમઃ ||

ૐ જલાંજલિસુસંતુષ્ટાયૈ નમઃ ||

ૐ જલગર્ભાયૈ નમઃ ||

ૐ જલપ્રિયાયૈ નમઃ ||

ૐ સ્વાહાયૈ નમઃ ||

ૐ સ્વધાયૈ નમઃ ||

ૐ સુધાસંસ્થાયૈ નમઃ ||

ૐ શ્રૌષડ્વૌષડ્વષટ્પ્રિયાયૈ નમઃ ||

ૐ સુરભયે નમઃ ||

ૐ ષોડશકલાયૈ નમઃ || ૭૦ ||


ૐ મુનિવૃંદનિષેવિતાયૈ નમઃ ||

ૐ યજ્ઞપ્રિયાયૈ નમઃ ||

ૐ યજ્ઞમૂર્ત્રૈ નમઃ ||

ૐ સ્રુક્સૃવાજ્યસ્વરૂપિણ્યૈ નમઃ ||

ૐ અક્ષમાલાધરાયૈ નમઃ ||

ૐ અક્ષમાલાસંસ્થાયૈ નમઃ ||

ૐ અક્ષરાકૃત્યૈ નમઃ ||

ૐ મધુછંદઋષિપ્રિયાયૈ નમઃ ||

ૐ સ્વચ્છંદાયૈ નમઃ ||

ૐ છંદસાંનિધયે નમઃ || ૮૦ ||

ૐ અંગુળીપર્વસંસ્થાનાયૈ નમઃ ||

ૐ ચતુર્વિંશતિમુદ્રિકાયૈ નમઃ ||

ૐ બ્રહ્મમૂર્ત્યૈ નમઃ ||

ૐ રુદ્રશિખાયૈ નમઃ ||

ૐ સહસ્રપરમાંબિકાયૈ નમઃ ||

ૐ વિષ્ણુહૃદ્ગાયૈ નમઃ ||

ૐ અગ્નિમુખ્યૈ નમઃ ||

ૐ શતમધ્યાયૈ નમઃ ||

ૐ દશવારાયૈ નમઃ ||

ૐ જલપ્રિયાયૈ નમઃ || ૯૦ ||



ૐ સહસ્રદલપદ્મસ્થાયૈ નમઃ ||

ૐ હંસરૂપાયૈ નમઃ ||

ૐ નિરંજનાયૈ નમઃ ||

ૐ ચરાચરસ્થાયૈ નમઃ ||

ૐ ચતુરાયૈ નમઃ ||

ૐ સૂર્યકોટિસમપ્રભાયૈ નમઃ ||

ૐ પંચવર્ણમુખ્યૈ નમઃ ||

ૐ ધાત્ર્યૈ નમઃ ||

ૐ ચંદ્રકોટિશુચિસ્મિતાયૈ નમઃ ||

ૐ મહામાયાયૈ નમઃ || ૧૦૦ ||

ૐ વિચિત્રાંગ્યૈ નમઃ ||

ૐ માયાબીજવિનાશિન્યૈ નમઃ ||

ૐ સર્વયંત્રાત્મિકાયૈ નમઃ ||

ૐ સર્વતંત્રરૂપાયૈ નમઃ ||

ૐ જગદ્ધિતાયૈ નમઃ ||

ૐ મર્યાદપાલિકાયૈ નમઃ ||

ૐ માન્યાયૈ નમઃ ||

ૐ મહામંત્રફલદાયૈ નમઃ || ૧૦૮ ||
 
|| શ્રી ગાયત્રી અષ્ટોત્તર શતનામાવલીઃ સંપૂર્ણમ્ ||

 

ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

 

આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં

 

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇