સોમવાર, 17 ઑક્ટોબર, 2022

પુષ્ય નત્રક્ષ ક્યારે છે? શુભ ચોઘડિયા ખરીદી | કંઈ વસ્તુઓનું દાન અક્ષય પુણ્ય મળે છે | Pushya Nakshtra 2023 | Okhaharan

 પુષ્ય નત્રક્ષ ક્યારે છે? શુભ ચોઘડિયા ખરીદી | કંઈ વસ્તુઓનું દાન અક્ષય પુણ્ય મળે છે | Pushya Nakshtra 2023 | Okhaharan 

pushya-nakshtra-2022
pushya-nakshtra-2022

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ વષૅ મંગળ પુષ્ય નત્રક્ષ ક્યારે છે  શુભ મુહૂત ચોઘડિયા ક્યાં છે તથા થોડી ખાસ કંઈ વસ્તુઓનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે, 

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   

 

પંચાગ મુજબ પહેલા જાણીયે તો નક્ષત્ર એટલે ક્રાંતિવૃતના આરંભ સ્થાનથી દરેક 13 અંશ 20 કલાક ના વિભાગ ને નક્ષત્ર કહે છે. આવા કુલ 27 નક્ષત્ર છે તેમાં દરેક કાયૅ માટે દરેક નક્ષત્ર નું મહત્વ અલગ હોય છે. તેવી જ રીતે પુષ્ય નક્ષત્ર નું મહત્વ વઘારે છે. દરેક માસમાં ચંદ્ર ના વિભાગ મુજબ પુષ્ય નક્ષત્ર આવે છે. એમાં પણ અમુક વાર જેમકે સોમવાર, મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આવતા પુષ્ય નક્ષત્ર ને અતિ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને શાસ્ત્રો મુજબ અમરેજ્ય નું બિરૂદ પ્રાપ્ત છે. આ શુભદાયી દિવસે મહાલક્ષ્મીની સાધના કરો, પીપળા કે શમીના ઝાડની પૂજા કરવાથી તેનું ખાસ અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.


પુષ્ય નક્ષત્ર 4 નવેમ્બર 2023 શનિવારે સવારે 8 વાગ્યાથી બીજા દિવસે એટલે કે રવિવાર, 5 નવેમ્બર 2023 ના સવારે 10 વાગ્યા સુધી રહેશે. 

પુષ્ય નક્ષત્ર શરૂથી અંત સુધી સારુ ગણાય છે.

 

શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા અહી ક્લિક કરો.    


મોટાભાગે તેને ખરીદીનો શુભ યોગ પણ કહેવામાં આવે છે, પરંતુ તે પૂજા-પાઠ અને દાન-પુણ્ય માટે પણ ખૂબ જ શુભ યોગ છે. આ દિવસે કરવામાં આવતા ધર્મ-કર્મથી અક્ષય પુણ્ય મળે છે અને ભક્તોના પૂજાપાઠ જલ્દી સફળ થાય છે.

આ પુષ્ય નક્ષત્રમાં ઘર કે જીવન જરૂરી વસ્તુઓ સામાન સોના-ચાંદીના ઘરેણાં, વાહન, કપડાં, જમીન-સંપત્તિ વગેરે  ખરીદી ની વષોથી માન્યતા છે જે પરિવારમાં ખુળહાલી લાવે છે. ચાલો આપણે મંગળપુષ્ય નક્ષત્ર ની દાન માહિતી જાણીયે. 

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.   

કોઈ પણ મહાદેવ વિષ્ણુ કે કુળદેવી ના મંદિરમાં પૂજન ઉપયોગ આવતી વસ્તઓ ચંદન, કંકુ, ચોખા, હળદર, ઘી, તેલ, ધૂપ, હાર-ફૂલ, સૂકા મેવા, અબીલ, ગુલાલ વગેરે દાન કરી શકો છો .


પરિણીતાને બહેનો અને માતાએકોઈ બીજા બહેનને કે જે પરિસ્થિતિ સારી નથી તેમને  સુહાગનો સામાન જેમ કે લાલ સાડી, લાલ બંગડી, કંકુ, ચાંલ્લો, ઘરેણાં વગેરે વસ્તુઓ દાન કરી શકો છો.


તમારા ગામમાં કે આસપાસ જ્યાં ગાય ની સાર સંભાળ રાખતા હોય ત્યાં દાન કરો જેમકે લીલુ ઘાસ , બફેલા અનાજ, ગુગરી, કે ખોળ જે ગાય ને અતિપ્રિય છે વી વસ્તુઓ દાન કરી શકો છો . 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  


આ મંગળ પુષ્ય નક્ષત્રના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી ત્યાં સંકલ્પ કરો અને ત્યાં આસપાસ રહેલા લોકો ને યથા શક્તિ પ્રમાણે ધન, અનાજ, કપડાં, બૂટ-ચપ્પલનું દાન કરો.


તમારા ગામમાં કે આસપાસ રહેતા નાના છોકરા કે છોકરી જે અભ્યાસ કરે તેમને અભ્યાસ ની વસ્તુઓ જેમકે પુસ્તક, પેન્સિલ, બેગ, ડ્રેસ વગેરે કરી શકાય .

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો