ગુરુવાર, 9 જૂન, 2022

જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં | Nirjala Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી  વ્રત કથા ગુજરાતી માં | Nirjala Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 

Nirjala-Ekadashi-vrat-katha-gujarati
Nirjala-Ekadashi-vrat-katha-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં

"" શ્રી કૃષ્ણ ચાલીસા ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

નિર્જળા એકાદશી

જેઠ માસની શુક્લ (સુદ) પક્ષની એકાદશી

 શ્રી ભીમસેન બોલ્યા : “હે પિતામહ ! ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું, દાન આપી શકું છું. પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી.”

 

"" શ્રી કૃષ્ણ બાવની ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ત્યારે વ્યાસજી બોલ્યા : “હે ભીમસેન ! જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો, તો પ્રત્યેક માસની બંને એકાદશીએ અન્ન ન ખાઓ.”


આથી ભીમસેન બોલ્યા : “હે પિતામહ ! તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે - એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી, તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે ? મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો વધુ ખાઉં તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું, તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો, જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય.’’

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી વ્યાસજી બોલ્યા : “હે વાયુપુત્ર ! મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણાં શાસ્ત્ર આદિ બનાવ્યાં છે. જો કલિયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. એમાં જે પુરાણોનો સાર છે, તે કહું છું કે - મનુષ્યોએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

શ્રી વ્યાસજી બોલ્યા : “હે ભીમસેન ! કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે, તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં ૬ માશા જળથી વધુ જળ ન લેવું જોઈએ. આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે. આચમનમાં ૬ માશાથી વધુ જળ મદ્યપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે.


જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને બાર એકાદશીઓનું ફળ મળે છે. દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલાં ઊઠવું જોઈએ. તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. પછી સ્વયં ભોજન કરવું જોઈએ. આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર છે. 

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

હે ભીમસેન ! સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યનાં બધાં પાપોમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે, તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી. એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે; તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે.

તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ. એ દિવસે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.


વ્યાસજીનાં આવાં વચન સાંભળી એમણે નિર્જળા વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહે છે. નિર્જળ વ્રત કરતા પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે - “હે ભગવાન ! આજે હું નિર્જળા વ્રત કરવું છું તો બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ, તેનાથી મારાં બધાં પાપ નષ્ટ થઈ જાય.”

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુલોક લઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવો જોઈએ. તે અંતે નરકમાં જાય છે. બ્રહ્મહત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર આ વ્રત કરે તો સ્વર્ગમાં જાય છે.


હે કુંતી ! જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમનાં નિમ્નલિખિત કર્તવ્ય છે. એમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. તે પછી ગૌદાન કરવું જોઈએ. તે દિવસે બ્રાહ્મણોને દક્ષિણા-મિષ્ટાન્ન આદિ આપવું જોઈએ. નિર્જળાનાં દિવસે અન્ન, વસ્ત્ર, છત્ર આદિનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અને વાંચે છે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.


 

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો. 

 

 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજે ગંગા દશહરા શુભ દિવસે શ્રી ગંગા માં નો આ પાઠ કરવાથી ગંગા સ્નાન બરાબર ફળ મળે છે | Ganga Stuti Lyrics Gujarati | Okhaharan

આજે ગંગા દશહરા શુભ દિવસે શ્રી ગંગા માં નો આ પાઠ કરવાથી ગંગા સ્નાન બરાબર ફળ મળે છે | Ganga Stuti Lyrics Gujarati | Okhaharan

Ganga-stuti-Lyrics-Gujarati
Ganga-stuti-Lyrics-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું આજે ગંગા દશહરા શુભ દિવસે શ્રી ગંગા માં નો આ પાઠ કરવાથી ગંગા સ્નાન બરાબર ફળ મળે છે. કહેવાય છે કે જ્યેષ્ઠ શુક્લ દશમીના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા. તેમણે રાજા ભગીરથના પૂર્વજોને બચાવ્યા, જેનાથી તેમને મુક્તિ મળી. તેથી, આ દિવસે ગંગામાં સ્નાન કરવું અને દાન કરવું ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે

શ્રી ગંગા બાવની ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


શ્રી ગંગા સ્તુતિ


માતસ્ત્વં પરમાસિ શક્તિરતુલા સર્વાશ્રયા પાવની

     લોકાનાં સુખમોક્ષદા ઽખિલજગત્સંવન્દ્યપાદામ્બુજા .

ન ત્વાં વેદ વિધિર્ન વા સ્મરરિપુર્નો વા હરિર્નાપરે

     સઞ્જાનન્તિ શિવે મહેશશિરસા માન્યે કથં વેદ્મયહમ્ .. ૧..



કિં તેઽહં પ્રવદામિ રૂપચરિતં યચ્ચેતસો દુર્ગમં

     પારાવારવિવર્જિતં સુરધુની બ્રહ્માદિભિઃ પૂજિતા .

સ્વેચ્છાચારિણિ સંવિતત્ય કરુણાં સ્વીયૈર્ગુણૈર્માં શિવે

     પુણ્યં ત્વં તુ કૃતાગસં શરણગં ગઙ્ગે ક્ષમસ્વામ્બિકે .. ૨..

 

આજના શુભ દિવસે માં ગંગા ના 108 નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


ધન્યં મે ભુવિ જન્મ કર્મ ચ તથા ધન્યં તપો દુષ્કરં

     ધન્યં મે નયનં યતસ્ત્રિનયનારાધ્યા દૃશાઽઽલોકયે .

 

❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ધન્યં મત્કરયુગ્મકં તવ જલં સ્પૃષ્ટં યતસ્તેન વૈ

     ધન્યં મત્તનુરપ્યહો તવ જલં તસ્મિન્યતઃ સઙ્ગતમ્ .. ૩..



નમસ્તે પાપસંહર્ત્રિ હરમૌલિવિરાજિતે .

નમસ્તે સર્વલોકાનાં હિતાય ધરણીગતે .. ૪..


સ્વર્ગા પવર્ગદે દેવિ ગઙ્ગે પતિતપાવનિ .

ત્વામહં શરણં યાતઃ પ્રસન્ના માં સમુદ્ધર .. ૫..


શ્રી ગંગા જન્મોત્સવ કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.



ઇતિ શ્રીમહાભાગવતે મહાપુરાણે જહ્નુમુનિકૃતા ગઙ્ગાસ્તુતિઃ સમ્પૂર્ણા .


 

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 8 જૂન, 2022

❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ | Nirjala Ekadashi Do not Do | Okhaharan

❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ | Nirjala Ekadashi Do not Do | Okhaharan


Nirjala-Ekadashi-Su-na-Karvu-Nirjala-Ekadashi
Nirjala-Ekadashi-Su-na-Karvu-Nirjala-Ekadashi


 

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નિજૅળા ભીમ એકાદશી ના દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ. 

 

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

પુરાણોમાં એવુ માનવામં આવ્યું છે જે કોઈ આ નિર્જલા એકાદશી કે ભીમ એકાદશી નું વ્રત કરે છે તેને 24 એકાદશી ના પુણ્ય બરાબર હોય છે તથા બધા પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે ઉપવાસ કરવાથી વિષ્ણું ભગવાનની અસીમ કૃપા રહે છે સાથે સાથે જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ છે  માટે કે 7 જુન 2025  દિવસે એકાદશી ઉપવાસ કરવામાં આવશે. હવે આપણે જાણીએ નિર્જલા એકાદશી ભીમ એકાદશી દિવસે વ્રતમાં કઈ 4 ભૂલો ના કરવી જોઈએ.


નિર્જલા એકાદશી 2025 તારીખ: કુરુક્ષેત્રમાં યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ભીમ તથા પાંડવો ને આ નિજૅળા એકાદશીનું વિગતવાર માહાત્મ્ય કહી એકાદશી નો ઉપવાસ કરવાનું જાણવ્યુ હતું.  એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે આ બઘી એકાદશી ના ફળ ભરાબર આ એક નિજૅળા એકાદશી છે. આ દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ.

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


ચોખા ડુગરી લસણ નું ખાવાનું ટાળો – પુરાણો પ્રમાણે નિર્જલા એકાદશીના દિવસે તમે વ્રત કરો કે ના કરો પરંતુ ચોખા ખાવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ચોખાનું ગ્રહણ કરે છે તેને આવતા જન્મમાં કીડાના સ્વરૂપે જન્મ લેવો પડે છે. 

 

ચોખા કેમ ના ખવાય? આની પાછળ કથા સાભળવાં અહી ક્લિક કરો. 



કોઈ પણ પ્રકાર મીઠું ન ખાવું - એકાદશીના વ્રતના દિવસે મીઠાનું સેવન ન કરવું જોઈએ. જો સ્વસ્થ અનુસાર મીઠાનું સેવન કરવું પડે તો દિવસમાં એક વખત ફરારી કે સિઘવું મીઠું ખાઈ શકાય છે. તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ મીઠું ઉપયોગ ના કરો.

 

"" શ્રી કૃષ્ણ ચાલીસા ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


નિર્જલા એકાદશી ના દિવસે ચણા, દાળ, મૂળા, રીંગણ, ડુગરી, લસણ, અને કઠોળનું સેવન ન કરવું જોઈએ. જો તમે નિર્જલા એકાદશીનું તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ આ વસ્તુ ના લો.. 



નિર્જલા એકાદશી ના દિવસે વ્રત કરતી વખતે કોઈના વિશે વિચાર ન કરો, જુઠુ ના બોલો, બ્રહ્મચયૅ નુ પાલન કરો , જમીન પર પથારી કરીને સુવો. કોઈની ચાડી ચુગલી ના કરો. કોઈનું અપમાન ના કરો.

 જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં અહી ક્લિક કરો.



 

"" શ્રી કૃષ્ણ બાવની ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 7 જૂન, 2022

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Nirjala Ekadashi 2025 Gujarati | Okhaharan

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Nirjala Ekadashi 2025 Gujarati | Okhaharan

Nirjala-ekadashi-2024-gujarati
Nirjala-ekadashi-2022-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ ની 24 એકાદશી નું પુણ્ય આપનાર એકમાત્ર નિજૅળા એકાદશી ક્યારે છે ? ઉપવાસ ક્યારે કરવો? પારણા સમય શું છે? તે બધું આપણે જાણીશું.

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


આખા વષૅ માં સુદ અને વદ પક્ષની થઈને કુલ 24 એકાદશી આવે છે ત્રણ વષૅ આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે તથા 26 એકાદશી ના વ્રત સમાન આ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી છે. નિજૅળા એકાદશી ને ભીમ એકાદશી તથા પાંડવ એકાદશી કહે છે. નિજૅળા એકાદશી એના નામ પરથી ખબર પડી જાય છે કે  આખો  દિવસ નો ઉપવાસ પાણી એટલે જળ ત્યાગ કરી ને ઉપવાસ કરવો. આ એકજ એવી એકાદશી છે જે ભીમે કરી હતી તેથી તેને ભીમ એકાદશી પણ કહેવાય છે. 



હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો નું મહત્વ વધારે છે. કુરુક્ષેત્રમાં યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ભીમ ને નિજૅળા એકાદશીનું વિગતવાર વર્ણન કરી તથા તેને પાંડવો એકાદશી નો ઉપવાસ કરવાનું જાણવ્યુ હતું.  એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે નિજૅળા એકાદશી નું વ્રત થી આ સંસારમાં અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી.   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ  છે  એકાદશી ઉપવાસ 7 જુન દિવસ કરવામાં આવશે. અમે તમને જાણીવીયે કે શ્રીજી રણછોડરાયજી ના ડાકોર મંદિર નિજૅળા એકાદશી નો ઉપવાસ 
7 જુન  રોજ દશૉવવમા આવેલ છે. હવે આપણે જાણીએ ચંદ્ર ની કળા અનુસાર  તિથિ માહિતી 



આ વષૅ 2025 ની જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ

શરૂઆત 7 જુન 2025 સવારે 4:43 મિનિટે શરૂ થાય

સમાપ્તિ 8 જુન 2025 સવારે 7:17  મિનિટે પતે છે.


આમ 
7 જુન 2025 રોજ ઉપવાસ કરો તો પુજન સમય સવારે 7:23 થી 9:04 સુધી છે 

પારણા સમય 8 જુન 2025 સવારે 5:24 થી 8:10 સુધી નો છે.




 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 

  નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો. 


નિજૅળા એકાદશી નું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય આ વ્રત કરે છે તેમને મૃત્યું વખતે ભયાનક યમદૂત દેખાતા નથી એ સમયે ભગવાન વિષ્ણુ ના દૂત સ્વગૅમાથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વગૅ માં લઈ જાય છે.  



 જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં અહી ક્લિક કરો.

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગણપતિ નો આ પાઠ સવૅ વિધ્ન નાશ પામે  | Shree Ganpati Stuti Lyrics Gujarati | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગણપતિ નો આ પાઠ સવૅ વિધ્ન નાશ પામે  |  Shree Ganpati Stuti Lyrics | Okhaharan 

Shree-Ganpati-Stuti-Lyrics-Gujarati
Shree-Ganpati-Stuti-Lyrics-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ગણપતિ સ્તુતિ જેની અંદર ગણપતિ ના 12 નામ તથા તેમનું રૂપનું વણૅન કરવામાં આવ્યું છે.

 

શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ ""  દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 


ગણપતિ સ્તુતિ


નમસ્તે સ્મૈ ગણેશાય સર્વવિઘ્નવિનાશીને ।

કાર્યારંભેષુ સર્વેષુ પૂજિતો યઃ સુરૈરપિ ॥


સુમુખશ્ર્ચૈકદન્તશ્ર્ચ કપિલો ગજકર્ણક: ,

લમ્બોદરશ્ર્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ॥



ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચન્દ્રો ગજાનનઃ ।

દ્વાદશૈતાનિ નામાનિ યઃ પઠેચ્છૃણૃયાદપિ ||


વિદ્યારમ્ભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા ।

સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે ||

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 


શુકલામ્બ ધરં દેવં શશીવર્ણ ચતુર્ભુજમ્ ।

પ્રસન્ન વદનં ધ્યાયેત્સર્વ સર્વવિદનોપાશાન્યતે II


જિતેન્દ્રગણપતિ સ્તોત્રં ષડભિર્માસઃ ફલં લભેત્ ।

 સંવત્સરેણ સિદ્ધિંચ લભતે નાત્ર સંશયઃ ||



બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ ભગવાન ની જય 

 

પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 "" શ્રી ગણેશ ચાલીસા """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇