સોમવાર, 19 જુલાઈ, 2021

રાજા બલિ અને દેવશયની એકાદશી સાથે શું સંબઘ છે? | Raja Bali Vaman Avatar Kaha Gujarati | Okhaharan

રાજા બલિ અને દેવશયની એકાદશી સાથે શું સંબઘ છે? | Raja Bali Vaman Avatar Kaha Gujarati | Okhaharan

Rajabali-vaman-avatar-katha-vaman-dwadashi-gujarati-2021
Rajabali-vaman-avatar-katha-vaman-dwadashi-gujarati-2021

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારા આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે જાણીશું રાજા બલિ અને દેવશયની એકાદશી સાથે શું સંબઘ છે.

દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ અહી ક્લિક કરો.   

 આ વાત સતયુગ સમયની છે જયારે ભક્તિ કરતાં ભગવાન પ્રસન્ન થાય છે. દેવશયની એકાદશી વામન અવતાર સાથે જોડાયેલી છે. પ્રહલાદ પૌત્ર દૈત્યરાજ બલિએ ઇન્દ્રને હારાવીને સ્વર્ગ ઉપર પોતાનો વિજય મેળાવ માટે સંકલ્પ કરી લીઘો. તેનાથી બધા દેવતા અને રાજા બલિની માતા અદિતિ દુઃખી પણ થયા અને પોતાના પુત્રના ઉદ્ધાર માટે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરીને વરદાન માગવા લાગ્યાં. ત્યારે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે હું તમારા ગર્ભથી મારા દશઅવતાર નો એક વામન અવતાર લઈને દેવરાજ ઇન્દ્રને ફરી સ્વર્ગની સત્તા અપાવીશ અને રાજા બલિને પાતાળનું રાજ્ય સોંપી દઈશ અને ત્યાના અઘિપતિ બનાવીશ.

 

જ્યારે રાજા બલિ 100 યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞમાં નારાયણ વામન અવતારમાં હાજર થયાં. તેમના આ અવતાર અંગે દાનવ ના ગુરૂ શુક્રાચાર્ય સમજી ગયા અને રાજા બલિને સાવધાન પણ કર્યો પરંતુ પ્રભુની લીલા આગળ કોઈનું ચાલતું નથી , રાજા બલિએ વામન દેવતાએ દાન માગવા કહ્યું અને દાનમાં ત્રણ પગ જમીન માગી. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 વિષ્ણુએ વામન અવતાર માંથી પોતાના વિરાટ સ્વરૂપ ઘીરણ કર્યું અને પછી એક પગ ભૂ-મંડળ, બીજો સ્વર્ગલોક અને ત્રીજા પગ રાખતી સમયે રાજા બલિને પૂછ્યુ કે આ દાનમાં એક પગ માટે સ્થાન જ નથી. તો હવે તેને ક્યાં રાખું.

 

પ્રભુની લીલા જોતા રાજા બલિએ કહ્યું કે પ્રભુ હવે તો મારા મસ્તક પર ત્રીજો પગ રાખી દો, જેથી તે રસાતળ પાતાળ જતો રહ્યો અને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં તેને કહ્યું કે દાનિઓમાં તમને સદૈવ યાદ રાખવામાં આવશે અને તમે કળિયુગના અંત સુધી પાતાળના રાજા રહેશો.ભગવાન રાજા ની દાનવીરતા જોઈને વરદાન માગવા કહ્યું  એટલે રાજા બલિએ પણ પ્રભુ પાસે વરદાન માગ્યુ કે પ્રભુ તમે મારા પાતાળ લોકના સામ્રાજ્યની રક્ષા માટે મારી સાથે પાતાળ રક્ષા કરો. 

 

શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.   

 

ભગવાન વામને તેમને વરદાન આપ્યું. એટલે ભગવાન વિષ્ણુ આષાઢ સુદ અગિયારસ દેવશયની એકાદશીથી 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ પાતાળમાં રાજા બલિના મહેલમાં નિવાસ કરે છે. 

 

આ સિવાય અન્ય માન્યતાઓ પ્રમાણે શિવજી મહાશિવરાત્રિ સુધી અને બ્રહ્માજી શિવરાત્રિથી દેવશયની એકાદશી સુધી પાતાળમાં નિવાસ કરે છે.

 અષાઠ માસની સુદ પક્ષની દેવશયની  એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો