શનિવાર, 28 મે, 2022

16 મે, શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો | Shani Jayanti Rashi Mantra 2026 | Shani Jayanti 2026 Mantra | Okhaharan

16 મે, શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો | Shani Jayanti Rashi Mantra 2026 | Shani Jayanti 2026 Mantra | Okhaharan

 

Shani-Jayanti-Rashi-Mantra-Shani-Jayanti-2026
Shani-Jayanti-Rashi-Mantra-Shani-Jayanti-2026



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શનિ જંયતિ પર 12 રાશિ મુજબ મંત્રો. 

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શનિદેવ માત્ર નવગ્રહ મંડલ એક ગ્રહ નથી પરંતુ હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાન શનિ દેવને એક પુરૂષ દેવતા તરીકે ઓળખવામાં આવે છે જે સૂયૅ પુત્ર, છાયાપુત્ર, યમના ભાઈ તથા યમીનાં ભાઈ પણ છે. તે સ્વભાવ અત્યંત ક્રૂર છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તે શિવજી ના આશીવાદથી પૃથ્વી પર મનુષ્યો તેમના કર્મોના આધારે ફળ અને દંડ આપે છે. આ વષૅ 16 મે શનિ જન્મ જંયતિ આવે છે અને આ દિવસે રાશિ મુજબ મંત્ર જાપ કરવાથી શનિદેવની કૃપા રહે છે.


મેષ રાશિ -  અ,લ,ઈ

રાશિ સ્વામી  મંગળ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ  ૐ શાંતાય નમઃ નો જાપ કરી શકે છે. આનાથી તેમને શનિદેવના અશુભ પ્રભાવો ઓછો થાય અને કોઈપણ પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મળશે.


વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ  ૐ વરૂણાય નમઃ નો જાપ કરી શકે છે. આનાથી શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે. 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ  ૐ મંડાય નમઃ નો જાપ કરી શકે છે.  મંત્રનો જાપ કરો. આ તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ  ૐ સુંદરાય નમઃ નો જાપ કરી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી તમને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મળી અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે.


સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ  ૐ સૂર્યપુત્રાય નમઃ નો જાપ કરી શકે છે. તમે આ મંત્રનો જાપ કરવાથી શનિની નકારાત્મક ઉજા ની અસર માંથી છૂટકારો મળી


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ મહાનિયાગુણાત્મને નમઃ. આ મંત્રનો જાપ કરવાથી તમારી સમસ્યાઓમાંથી થોડી રાહત મળશે


શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ છાયાપુત્રાય નમઃ નો જાપ કરી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી તમને સકારાત્મક રીઝલ્ટ મળશે


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ નીલવર્ણાય નમઃ નો જાપ કરી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી તમને શુભ ફળ મળશે


ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ છાયાપુત્રાય નમઃ નો જાપ કરી શકે છે. આનો જાપ કરવાથી તમારા જીવનમાં સારી વસ્તુઓ આગમન થશે.


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ શર્વાય નમઃ નો જાપ કરી શકે છે. તમામ અશુભ પ્રભાવો દૂર થઈ જશે.

 "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ મહેશાય નમઃ નો જાપ કરી શકે છે. તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જીવનમાં ખુશીઓ આવશે.


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ સુંદરાય નમઃ નો જાપ કરી શકે છે.  તમારા જીવનમાં ભાગ્યઉદય અને આનંદ આવશો.


આ હતા શનિ જયંતિના દિવસે 12 રાશિ મુજબ મંત્રો .

 

 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

 શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

16 મે, શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય | Shani Jayanti Rashi Upay 2026 | Shani Jayanti 2026 Upay | Okhaharan

16 મે, શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય | Shani Jayanti Rashi Upay 2026 | Shani Jayanti 2026 Upay | Okhaharan

 

Shani-Jayanti-Rashi-Upay-Shani-Jayanti-2026
Shani-Jayanti-Rashi-Upay-Shani-Jayanti-2026



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શનિ જંયતિ પર 12 રાશિ મુજબ ઉપાય. 

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હિંદુ શાસ્ત્રો અનુસાર, માતા છાયા અને સૂર્ય દેવના પુત્ર શનિદેવનો જન્મ વૈશાખ માસની અમાવાસ્યાના દિવસે થયો હતો. એટલા માટે દર વર્ષે આ તિથિએ શનિદેવની જન્મજયંતિ એટલે કે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. અમાવાસ્યા તિથિ ના દિવસે શિવજી , વિષ્ણું ભગવાન , હનુમાનજી તથા શનિદેવ પુજન કરવામાં આવે છે. આ વષૅ વૈશાખ અમાવાસ્યાના , સોમવતી અમાવાસ્યાના અને શનિ જંયતિ એક ખાસ યોગ બની જાય છે

સૂયૅદય પ્રમાણે તિથિ જોવામાં આવે છે માટે 16 મે વૈશાખ  અમાવાસ્યાના રહેશે.

હવે આપણે 12 રાશિ મુજબ વૈશાખ સોમવતી અમાવાસ્યાના ઉપાય જાણીયે.


શનિ જંયતિ પર 12 રાશિ મુજબ ઉપાય.

મેષ રાશિ -  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ તેલ અને કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે.એમાં પણ શિવાલયમાં તથા શનિદેવ મંદિરે કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય છે.


વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ શનિ ચાલીસાના પાઠની સાથે કાળા રંગના ધાબળાનું દાન કરવું જોઈએ. ગરીબ જરૂરિયાત મંદ લોકોને શક્ય હોય તો દાન કરો

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા વસ્ત્રોનું કપડાનું દાન કરવું જોઈએ.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ અડદની દાળ, તેલ અને તલનું દાન કરવાથી શુભ ફળ મેળવી શકે છે. શનિદેવ મંદિરે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે


સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ઓમ વરેણ્યાય નમઃ મંત્રનો જાપ કરવાની સાથે શક્ય હોય તો નીલમનું દાન કરવું શુભ માનવામાં આવે છે.


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ કોઈ ગરીબ વ્યક્તિને ચંપલ કે છત્રી નું દાન કરી શકે છે.  જેનાથી જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા અને સુખ-સમૃદ્ધિ આવે છે.

 "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ આ દિવસે કાળા કપડા અને સરસોવના તેલનું દાન કરવું જોઈએ.


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે લોખંડનું દાન કરવું જોઈએ.


ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ શનિદેવના પથ્થર મંદિરમાં અભિષેક કરવો જોઈએ અને પીળા વસ્ત્રો અથવા હળદરનું દાન કરી શકે છે.


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ગાયનું દાન કરવું મકર રાશિના લોકો માટે ફળદાયી માનવામાં આવે છે. પરંતુ જો તમે ગાયનું દાન કરી શકતા નથી, તો તમે ચાંદીની ગાય દાન કરી શકો છો.

શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ સોનાની કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ.


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ઘી, પીળા વસ્ત્રો અથવા હળદરનું દાન કરી શકે છે.


આ હતા શનિ જયંતિના દિવસે 12 રાશિ મુજબ ઉપાય.



, શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.


 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શુક્રવાર, 27 મે, 2022

આજે શુક્ર પ્રદોષ દિવસે શુક્ર દેવ નો કવચ કરવાથી ધંધા રોજગાર , શરીર સોદયૅ લાભદાયક ફળે છે | shukra kavach gujarati lyrics | Okhaharan

 આજે શુક્ર પ્રદોષ દિવસે શુક્ર દેવ નો કવચ કરવાથી ધંધા રોજગાર , શરીર સોદયૅ લાભદાયક ફળે છે | shukra kavach gujarati lyrics | Okhaharan 

shukra-kavach-gujarati-lyrics
sukra-kavach-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શુક્રવાર શુક્ર ગ્રહ નો વાર તથા પ્રદોષ એટલે મહાદેવ ની તિથિ. આજે શુક્ર પ્રદોષ આજે શુક્ર પ્રદોષ ના દિવસે પાઠ કરીશું શ્રી શુક્ર કવચ ગુજરાતી લખાણ સાથે. 

 

શુક્ર ગ્રહ ને શુભ અને પ્રસન્ન કરવા બસ કરી લો 2 મિનિટ નો ઉપાય પછી 24 કલાક માં જુઓ ચમત્કાર ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

નવગ્હ મડલમાં શુક્ર મંત્રીનું સ્થાન છે. એક રાશિમાં સંચરણ સમય એક માસનો હોય છે. શુકર ગ્રહ એ સ્વતંત્રા , વ્યવસાય , સૌન્દયૅ તથા શરીર સુખના મુખ્યત્વે પ્રતિનિઘિત્વ કરે છે.  જે લોકો તેમની સુંદરતા અને શરીરની રચના માટે વઘારે ચિંતિત હોય છે તેઓને આ કવચનો પાઠ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. જે લોકો આ શુક્ર કવચના લખાણમાંથી, શુક્ર ગ્રહ મૂળની કુંડળીમાં મજબૂત છે. વૃષભ અને તુલા રાશિના લોકોનો રાશિ સ્વામી છે તેમણે દૈનિક શ્રી શુક્ર ગ્રહ કવચનો પાઠ કરવો જોઈએ,અને રાશિના લોકોએ શુક્રવાર ના દિવસે પાઠ કરવો. સવારે વહેલા ઊઠી સ્વચ્છ થઈ મંદિર પાસે શુક્ર દેવ છબી અથવા મનમાં ઘ્યાન ઘરી એક અગરબતી કરી આ કવચ નો પાઠ કરવો જો તમારી પાસે સફેદ વસ્ત્રો હોય તો તેજ પહેરીને પાઠ કરવાથી વઘારે લાભ થાય છે. કારણે શુક્રલગ્રહ નો રંગ સફેદ હોય છે. 

 શુક્રવાર રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 


પાઠ પૂર્ણ થયા પછી શુક્ર ની આરતી કરો અને તેના આશીર્વાદ લો. શુક્રવાર શુક્ર ગ્રહ નો વાર તથા પ્રદોષ એટલે મહાદેવ ની તિથિ. આજે શુક્ર પ્રદોષ ના દિવસે આ પાઠ સંધ્યા સમયે શિવલિંગ પાસે કરવાથી અનેક ઘણું ફળ મળે છે.


॥ શુક્રકવચમ્ ॥

શ્રીગણેશાય નમઃ ।

ૐ અસ્ય શ્રીશુક્રકવચસ્તોત્રમન્ત્રસ્ય ભારદ્વાજ ઋષિઃ ।

અનુષ્ટુપ્છન્દઃ । શ્રીશુક્રોદેવતા ।

શુક્રપ્રીત્યર્થેજપેવિનિયોગઃ ॥

મૃણાલકુન્દેન્દુપયોજસુપ્રભં પીતામ્બરં પ્રસૃતમક્ષમાલિનમ્।

સમસ્તશાસ્ત્રાર્થવિધિં મહાન્તં ધ્યાયેત્કવિં વાઞ્છિતમર્થસિદ્ધયે॥ ૧॥

ૐ શિરોમેભાર્ગવઃ પાતુભાલં પાતુગ્રહાધિપઃ ।

નેત્રેદૈત્યગુરુઃ પાતુશ્રોત્રેમેચન્દનદ્યુતિઃ ॥ ૨॥

 

શુક્રવારે કેટલાક કાયૅ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય અને અપાર ધન વષૅ થાય ગુજરાતી લખાણ સાથે

 

પાતુમેનાસિકાં કાવ્યોવદનં દૈત્યવન્દિતઃ ।

વચનં ચોશનાઃ પાતુકણ્ઠં શ્રીકણ્ઠભક્તિમાન્॥ ૩॥

ભુજૌતેજોનિધિઃ પાતુકુક્ષિં પાતુમનોવ્રજઃ ।

નાભિં ભૃગુસુતઃ પાતુમધ્યં પાતુમહીપ્રિયઃ ॥ ૪॥

કટિં મેપાતુવિશ્વાત્મા ઊરૂ મેસુરપૂજિતઃ ।

જાનુંજાડ્યહરઃ પાતુજઙ્ઘેજ્ઞાનવતાં વરઃ ॥ ૫॥


ગુલ્ફૌગુણનિધિઃ પાતુપાતુપાદૌવરામ્બરઃ ।

સર્વાણ્યઙ્ગાનિ મેપાતુસ્વર્ણમાલાપરિષ્કૃતઃ ॥ ૬॥

ય ઇદં કવચં દિવ્યં પઠતિ શ્રદ્ધયાન્વિતઃ ।

ન તસ્ય જાયતેપીડા ભાર્ગવસ્ય પ્રસાદતઃ ॥ ૭॥


શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 


॥ ઇતિ શ્રીબ્રહ્માણ્ડપુરાણેશુક્રકવચં સમ્પૂર્ણમ્॥

મિત્રો આ હતો શુક્ર ગ્રહ નો કવચ નો પાઠ હું આજે શુક પ્રદોષ ના દિવસે પાઠ કરીને ઘન્યતા અનુભવી હશે.


માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?   

 

શુક્રવાર દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે 

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 25 મે, 2022

શ્રી ગણપતિ નો આ સ્ત્રોત જેની અંદર સવૅ મંત્ર અને નામ જાપ | Ganpati Stavan Gujarati Lyrics | Okhaharan

 શ્રી ગણપતિ નો આ સ્ત્રોત જેની અંદર સવૅ મંત્ર અને નામ જાપ | Ganpati Stavan Gujarati Lyrics | Okhaharan

Ganpati-Stavan-Gujarati-Lyrics
Ganpati-Stavan-Gujarati-Lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગણેશ નો સ્તવન ગુજરાતી લખાણ શ્રી ગણેશ માટે બીજો કોઈ શ્રેષ્ઠ મંત્ર કે સ્તુતિ નથી. 

 

પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશ એ પ્રથમ પુજન દેવ તથ શુભતા ના દેવ છે. શ્રી ગણેશ એ ગૌરીપુત્ર, મહાદેવ પુત્ર તરીકે પણ ઓળખાય છે. તેમને તેમની બંને પત્નીઓ રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી તરીકે પણ બોલાય છે તેમના બે પુત્ર શુભ અને લાભ જેમને કોઈ પણ શુભ કાયૅ શરૂઆત એમનુ  પણ પ્રથમ નામ લેવાય દરેક હિન્દુ ના ધરના મુખ્ય દ્રારા , મંદિર શુભ લાભ હોય જ છે .


શ્રી ગણપતિ સ્તવનો

વિધ્નેસ્વરાય વરદાય સુરપ્રિયાય લમ્બોદરાય સકલાય જગદ્રિતાય

નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે

ભક્તાતિ નાશનપરાય ગણેશ્ર્વરાય સર્વેશ્વર શુભદાય સુરેશ્ર્વરાય

વિધાધરાય વિકટાય છ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે

નમસ્તે બ્રહ્મરૂપાય વિષ્ણુરૂપાય તે નમઃ નમસ્તે રૂદ્રરૂપાય કરિરૂપાય તે નમઃ

 

શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ ""  દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

વિશ્ર્વરૂપ સ્વરૂપાય નમસ્તે બ્રહ્મચારિણે ભક્તિ પ્રિયાય દેવાય નમસ્તુભ્યંવિનાયક

લમ્બોદર નમસ્તુભ્યં સતતં મોદકપ્રિય નિવિધ્નં કરૂં મેં દેવ સવૅકાયેષુ સવૅદા

ત્વા વિધ્નશત્રુદલનેતિ ચ સુન્દરેતિ ભક્તપ્રિયતે સુખદેતિ ફલપ્રદેતિ

વિધાપ્રદેત્યધહરેતિ છ યે સ્તુવન્તિ તેભ્યો ગણેશ વરદોભવ નિત્યમેવ

ગણેશ પૂજનં કમૅ પ્રન્નયૂનમધિકં કૃતમ્ તેને સવેણ સવૉત્મા પ્રસન્નોસ્તુ સદા મમ 



બોલીયે ભગવાન શ્રી ગણેશ ની જય

આ સંપૂર્ણ સ્ત્રોત સાંભળવા અહીં ક્લિક કરો

મિત્રો આ હતો શ્રી ગણેશ સ્તવન હું આશા રાખું આપને પસંદ આવ્યો હશે સારો લાગે તો શેર કરો.

અપરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

"" શ્રી ગણેશ ચાલીસા """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 24 મે, 2022

અપરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Apara Ekadashi 2026 Gujarati | Okhaharan

અપરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Apara Ekadashi 2025 Gujarati | Okhaharan

apara-ekadashi-2024-gujarati
apara-ekadashi-2024-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વૈશાખ માસની વદ પક્ષની અપરા એકાદશી ?  12 કે 13 મે ઉપવાસ ક્યારે કરવો ? પુજન સમય ? પારણા સમય ? આ વ્રત કરવાથી શું ફળ મળે ?  તે બધું આજે આપણે જાણીશું

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દરેક માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ વૈશાખ માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ એકાદશી ને જલક્રીડા , ભદ્રકાલી, અચલા એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે. અપરા એકાદશી તેના નામ પરથી ખબર પડી જાય અપાર પુણ્ય આપનાર, અપાર ધન દેનારી તથા અપાર પાપો ને નષ્ટ કરનારી એકાદશી છે.  

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં અપરા એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે અપરા એકાદશી નું વ્રત કરવાથી બ્રહ્મહત્યા , ભૂતયોનિ, બીજાની નિદા આદિના પાપ નષ્ટ થાય છે. આ સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી.



એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર ચંદન નો અભિષેક તથા ચણાની દાળ અપણૅ કરવાની અથવા ચણાના લોટના લાડું પ્રસાદ કરવો. 

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને અપરા એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે


 આ વષે 2026 ની વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં મોહિની એકાદશી તિથિ


 શરૂઆત 12 મે 2026 બપોરે  2:51 મિનિટ

સમાપ્ત 13 મે 2026 બપોરે  1:29 મિનિટ

ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે

ઉપવાસ 13 મે 2026 એકાદશી  કરવો


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો


આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી અપાર પાપ નષ્ટ થઈ જાય છે અંતે મૃત્યુ પછી વૈકુંઠ મળે છે  


 

વૈશાખ વદ અગિયારસ  "" અપરા એકાદશી ""   વ્રત કથા 

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇