બુધવાર, 5 જુલાઈ, 2023

તુલસી ના છોડ અને તેની માજંરી નો ઉપાય 24 કલાક મા ચમત્કારી પોઝિટિવ અસર | Tulsi Upay | Tulsi Manjari Upay Gujarati | Okhaharan

તુલસી ના છોડ અને તેની માજંરી નો ઉપાય 24 કલાક મા ચમત્કારી પોઝિટિવ અસર | Tulsi Upay | Tulsi Manjari Upay Gujarati | Okhaharan

tulsi-upay-tulsi-manjari-upay-gujarati
tulsi-upay-tulsi-manjari-upay-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું તુલસી ના છોડ અને તેની માજંરી નો ઉપાય 24 કલાક મા ચમત્કારી પોઝિટિવ અસર. 


 આપણા ઘરમાં જે તુલસીનો છોડ છે જેને આપણે તુલસી માતા કહીને પૂજા કરીએ છીએ  આ તુલસી શ્રી વિષ્ણુ ભગવાન ના મહાપ્રસાદજનની આરતી મહાપ્રસાદની જનની અને સર્વ સોભાગ્ય આપનારી આજે વ્યાધિ ઉપાધિ હરનારી એવા તુલસી માતાની દેવીને આપણે વંદન કરીએ છીએ 

આપણે સૌ તુલસી ને અત્યંત પવિત્ર માનીએ છીએ ગંગા ગાયત્રી ગાય માતા તથા તુલસી ગુરુ એટલા પવિત્ર છે કે તેનું નામ સ્મરણ કરવા માત્રથી જ પાપનો નાશ થાય છે તુલસીનો છોડ ગરીબ હોય કે અમીર હોય સર્વના ઘરમાં જોવા મળે છે શાસ્ત્રોની સાથે તુલસીનો છોડ ઘરમાં રાખવાની છે મહત્વતા બતાવમાં આવી છે તેની સાથે વૈજ્ઞાનિક કારણો પ્રમાણે પણ છે તંદુરસ્તી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તુલસીનો છોડ છે તુલસીનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવામાં પણ કામ લાગે છે ઘરના આંગણામાં તુલસી હોય તો કહેવાય છે કે રોગ ના કીટાણુ જે છે તે દૂર થાય છે પ્રવેશ કરી શકતા નથી એટલા માટે પહેલાંના સમયમાં ઘરના આંગણામાં તુલસીને રોપવામાં આવતો હતો પરંતુ અત્યારે ઘરની વ્યવસ્થા એવી થઈ રહી નથી અને ફ્લેટની દુનિયાની છે માટે આપણે જે તુલસીનો રોગ ઘરના આંગણા પાસે ના હોય રહે તે સંભવ નથી થતું પરંતુ છતાં પણ આપણે ઘરમાં તુલસી જરૂર આવીએ છીએ


 એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન 14 રત્નો નીકળ્યા હતા. તેમાં એક અમૃત પણ હતું તે અમૃતની એક બુંદ એક ટીપું પડ્યું એમાંથી જ તુલસીનો છોડ ઉત્પત્તિ થઈ છે એટલા માટે જ તુલસીના રોગમાં અમૃતમય ગુણ છે જે આપણા રોગને નાશ કરે છે આપણા ઘરમાંથી રોગના કીટાણું ને પણ મટાડે છે તુલસીના છોડને પવિત્ર એટલા માટે પણ માનવામાં આવે છે કે ભગવાન નારાયણ ભગવાન શ્રીકૃષ્ણના સમય દરમિયાન તુલસીનું પત્ર ચડાવીને જ પૂજા સંપન્ન થાય છે ચાહે સત્યનારાયણ કથા હોય કે પછી એકાદશીનું વ્રત હોય ભગવાન વિષ્ણુના કોઈ પણ મંદિરોમાં પણ તુલસીપત્રનો ઉપયોગ અગત્ય થાય છે તુલસી પત્રના ઉપયોગી વગર ભગવાન શ્રી નારાયણ હરિને ભોગ સમર્પિત થતો નથી માટે તુલસીપત્ર ભગવાનના શ્રી ચરણોમાં ચઢાવવાથી પાપોનશ થાય છે એટલા માટે પણ તુલસી મૈયા ને પવિત્ર માનવામાં આવે છે 

તુલસીના રોગ ને લાભદાયિત એટલા માટે પણ માનવામાં આવે છે કે તેમાં ઘણા ફાયદાઓ છુપાયેલા છે આપણા પુરાણ કાળથી જ તુલસી માતાજીના છોડની પૂજા આપણે ઘરે ઘરોમાં થાય છે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જણાવેલું છે કે તુલસીનો છોડ આદરણીય પવિત્ર છે દેવીનો દરજ્જો તુલસીના છોડને આપેલો છે અને તુલસીનો છોડ છે તે માતાની છે આપણી રક્ષા પણ કરે છે માટે સ્વાસ્થ્યવર્ધક એવા તુલસીના રોગને આપણે માતાનો દરજ્જો આપ્યો છે આ ઉપરાંત વૈષ્ણવ તુલસીની કંઠી માળા પણ ગળામાં ધારણ કરે છે કહેવાય છે કે ગળામાં તુલસીની કંઠી ધારણ કરવાથી પાપો નષ્ટ થાય છે અને અશુદ્ધિ જે છે નકારાત્મક એનર્જી છે તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે અને આ ઉપરાંત પણ તુલસીની મહત્તા એટલી છે કે મરણ સમયે જો તુલસીનું પત્ર મોમાં રાખવામાં આવે તુલસીની કંઠી એણે ધારણ કરેલી હોય છે મૃત્યુ પામવા રહ્યો છે તે જીવ તો પણ તેને મોક્ષ મળે છે અને જ્યારે મનુષ્ય દેહને બાળવામાં આવે છે સ્મશાનમાં અત્યારે તુલસીની લાકડીનો કે ચંદનનો ઉપયોગ કરવામાં આવે તો પણ તે વ્યક્તિનો અધિકારી બને છે એવી મહત્તા છે


 તુલસીના છોડને તુલસીના લાકડીની અને તુલસીની મજંરી પુરાણોમાં કહેવાયું છે કે જે ઘરમાં તુલસીની નિત્ય પૂજા થાય છે ત્યાં શ્રી નારાયણ લક્ષ્મીબધીનો વાસ રહે છે માતા લક્ષ્મીજીની કૃપાથી તે ઘરમાં ધન ભાગ્યની કદી કમી રહેતી નથી નકારાત્મક શક્તિનો પ્રભાવ પણ દૂર થાય છે અને આર્થિક રીતે પણ સધ્ધર થાય છે કહેવાય છે કે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને બદલીને તેને પધારીને નવો તુલસીનો છોડ તુરંત જ વાવવું જોઈએ  જેથી સમસ્યા દૂર થાય સમસ્યાથી બચવા માટે તુલસી માતાજીના છોડની વિશેષતાથી પણ લેવી જોઈએ કહેવાય છે કે તુલસી માતાજીની પૂજા કરતા હોય ત્યાં સાથે કાળા ધતુરાનો છોડાવવામાં આવે તો શુભ પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય છે

 તુલસીનો છોડ ધતુરા ની સાથે લગાવવાથી બે ઝાડને પાણી અથવા કાજુ દૂધ અર્પણ કરવાથી કાજુ દૂધ એટલે એક જ ચમચી કાચું દૂધ અર્પણ કરવાનું હોય છે તો કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશની  એમ ત્રિદેવ ની પૂજા અર્ચના નું ફળ છે તેટલું ફળ પ્રાપ્ત થાય છે આર્થિક સમસ્યા અન્ય સમસ્યા માંથી મુક્તિ મળે છે


 તુલસીમાં પણ બે પ્રકાર છે શ્યામ તુલસી અને રામા તુલસી. કહેવાય છે કે ગુરુવારના દિવસે શ્યામા તુલસી ના પત્ર તોડીને ચાહે બે પત્ર હોય પાંચ પત્ર હોય તેને એક વસ્ત્રમાં લપેટીને ચાહે તે વસ્ત્ર પીળા કલરનું હોય લાલ કલરનું હોય તેને યોગ્ય સ્થાન એટલે કે પૂજા સ્થાનમાં કે ઘરની તિજોરીના સ્થાનમાં રાખવામાં આવે તો વ્યવસાય ખૂબ જ સારો થાય છે તુલસીજીની પૂજા તો આપણે સૌ કરીએ છીએ ભગવાન નારાયણની ભક્તિ કરતી વખતે તુલસીજી સમર્પણ કરીએ છીએ પરંતુ સાથે  અમુક ઉપાય પણ બતાવ્યા છે તે ચમત્કારિક ઉપાય છે જે 24 કલાકમાં જ લાભ પ્રાપ્ત કરાવનાર છે 


તુલસીના પાંદડા નો ઉપાય છે તુલસીના પાંચ પત્ર લઈને એક પિત્તળના વાસણમાં કે નાની વાટકીમાં લઈને 24 કલાક રાખવું ત્યારબાદ 24 કલાક પછી એટલે કે આજે સવારે રાખ્યું હોય તો બીજા દિવસે સવારે બે જળ જે છે તુલસી વાળું જળ થઈ જાય છે તે આખા ઘરમાં છાંટી દેવું જોઈએ મુખ્ય દરવાજે ખાસ છાંટવું જોઈએ આમ કરવાથી ઘરમાં નકારાત્મક એનર્જી પ્રવેશ કરતી નથી શુભ શક્તિ નું આગમન થાય છે આપણા ઘરમાં સૌભાગ્યવતી બહેનો હોય છે કુવારી કન્યાઓ હોય છે તે જો તુલસી માતાજીની સેવા પૂજા કરે નિત્ય સવારે અને એક દિવો પ્રગટાવી તુલસી માતાજીને કંકુનો ચાંદલો કરી ધૂપ ગતિ તથા માતાજીને ચોખા ચડાવીને વધારે તો કહેવાય છે કે આવા ઘરમાં સુખ સમૃદ્ધિ નો પાસ રહે છે

 તુલસીમાં એન્ટી બેક્ટેરિયા એન્ટી ફંગલ અને એન્ટિબાયોટિક  હોય છે માટે તુલસીનો આપણે સેવન પણ કરી શકીએ છીએ જ્યારે આપણે શરદી થઈ એની દવા રૂપે  તુલસીના પાંચ પત્ર નાખીને ચા ઉકાળીને પીવી જોઈએ આમ કરવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે આ ઉપરાંત તુલસીના મંજરી જે છે તેનો પણ ઉપાય ધનની કમી દૂર કરે છે હિન્દુ ધર્મમાં જેમ તુલસી માતા પૂજન્ય છે ધાર્મિક દ્રષ્ટિએ છે તો માતા મહાલક્ષ્મી નો પણ તેમાં વાસ છે માટે માતા મહાલક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરવા માટે નકારાત્મક કે નેગેટિવ શક્તિને રોકવા માટે તુલસીજીનો આ ઉપાય અત્યંત લાભકારી છે તુલસીની મંજરી આપણે હંમેશા જોઈએ છીએ કે તુલસી માતામાં એટલે કે તુલસીના રૂપમાં ત્યારે મજંરી આવે છે તેને કાપી નાખવી જોઈએ નહિતર તુલસીને તેજ માંજરી નુકસાની પહોંચાડે એવું કહેવાય છે તો તેને તુલસીના રોગની આજુબાજુ ભરી દેવામાં આવે તો તેમાંથી અનેક તુલસીના રોગ ઉત્પન્ન થાય છે અને આ ઉપરાંત ઉપાય તરીકે જોઈએ જો તુલસીની મંજરી લઈને માતા મહાલક્ષ્મીના ચરણોમાં સમર્પિત કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત મોક્ષ પ્રાપ્તિ માટે પણ તુલસીની મંજરીને ભગવાન નારાયણ કરવામાં આવી શિવલિંગ ઉપર અર્ધી કરવામાં આવી તો મોક્ષની પ્રાપ્તિ થાય છે જન્મ મરણના ચક્રમાંથી છૂટી જળવાય છે અને ભગવાન શ્રી નારાયણના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

આ ઉપરાંત લક્ષ્મી કૃપા માટે તુલસીની મંજરી લાલ વસ્ત્રમાં બાંધીને એ સ્થાનમાં રાખવું જોઈએ જે આપણે ધન રાખીએ છીએ આમ કરવાથી માતા મહાલક્ષ્મી નો વાસ રહેશે ઘરમાં અને બરકત રહેશે ધનની કમી કદી નહીં રહે આ ઉપરાંત ગંગાજળમાં તુલસીની મંજરી મેળવીને તે જળની પૂજા સ્થાનમાં રાખીને આખા ઘરમાં ઝાડવું જોઈએ નકારાત્મક ઉર્જાથી રક્ષા પ્રાપ્ત થાય છે ગંગાજળમાં મંજરી નાખીને ઘરમાં એક સ્થાન ઉપર પણ રાખી શકાય છે અને અઠવાડિયે અઠવાડિયે એ જળ બદલવું જોઈએ આમ કરવાથી પણ તંત્ર મંત્ર બાધા નેગેટિવ શક્તિનો પ્રભાવ જે છે કે દુષ્ટ શક્તિ નજર હોય છે તેમાંથી રક્ષા પ્રાપ્ત થાય છે કારણ કે ગંગાજી અત્યંત પવિત્ર છે અને તુલસી માતા પણ અત્યંત પવિત્ર છે તે બંનેનો સમન્વય થાય અને આખા ઘરમાં તેની શુભ શક્તિ જળવાઈ રહે છે અને શુભ પ્રભાતિયે તો ઘરમાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે સોભાગ્યની પ્રાપ્તિ થાય છે  તુલસી નીચે મંજરી છે તેમાં નાખવામાં આવે ગંગાજીની સાથે ભેળવીને રાખવામાં આવે તો તે અને ગણો લાભ પણ પ્રાપ્ત કરે છે આવું જળ સેવન પણ કરી શકાય આ ઉપરાંત ભગવાન શિવ અને ગણેશજીને તુલસી ભૂલથી પણ અર્પિત ન કરાય પરંતુ તુલસીની મંજરી અર્પિત અવશ્ય કરી શકાય છે માન્યતા છે કે ભગવાન શિવ પર તુલસીની મંજરી ચડાવવાથી  સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સ્નેહ પ્રાપ્ત થાય છે વિવાહ સબંધથી કોઈ બાધા હોય તો તે દૂર થાય છે અને આ મંજરી દૂધમાં ભેળવીને પણ મહાદેવનો અભિષેક પણ કરાય છે આમ કરવાથી સર્વે પાપો માંથી મુક્તિ મળે છે ભગવાન શિવની સાથે ઘરની સાથે હરિની એટલે કે નારાયણ ભગવાનની પણ કૃપા પ્રાપ્ત થઈ છે

આ હતી તુલસી અને તુલસી ની મંજરી નો ઉપાય 


 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 


સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે    

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


મંગળવાર, 4 જુલાઈ, 2023

મંગળવાર ના દિવસે હનુમાનજી નો આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય દરેક સમસ્યાઓ નો અંત આવે ધંધા કાયૅ મા પ્રગતિ થાય | Hanuman Upay Gujarati | Okhaharan

મંગળવાર ના દિવસે હનુમાનજી નો આ  ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય દરેક સમસ્યાઓ નો અંત આવે ધંધા કાયૅ મા પ્રગતિ થાય | Hanuman Upay Gujarati  | Okhaharan | 

hanuman-upay-gujarati
hanuman-upay-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ગુજરાતી ભક્તિ લેખ મા આજે આપણે જાણીશું મંગળવાર ના દિવસે હનુમાનજી નો આ  ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય દરેક સમસ્યાઓ નો અંત આવે ધંધા કાયૅ મા પ્રગતિ થાય. 


હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 


 તમારા ઉપર આવેલ દરેક મુશ્કેલી  હોય તો તમારા ધર આવેલ દરેક મુશ્કેલી નો અંત થશે અને તમારા જે પણ ધાર્યા કાયૅ પણ પૂણૅ થશે. તમારી જે પણ ઈચ્છાઓ છે તમને જે પણ તમારા સપના જોયા છે એ બધા જ સપના પૂરા થશે.  મંગળવારના દિવસે કયા ઉપાય કરવાથી આપણા ઉપર અને આપણા પરિવાર ઉપર હનુમાનજી પ્રસન્ન થાય છે


ૐ નમો હનુમંતે નમઃ


 મિત્રો અનેક ભક્તો બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે અનેક જાપ કરે છે મંદિરે જાય છે ત્યાં શનિવાર અને મંગળવારના દિવસે તેલ ચડાવે છે અને જે આંકડાની માળ આવે છે માળા બનાવીને પણ અર્પણ કરે છે અને તેમના પાસે પ્રાર્થના કરે છે પરંતુ મિત્રો તેમાં પણ હનુમાન ચાલીસા અને બજરંગ બાણ વિશેષ મહત્વ છે જો દર મંગળવાર અને શનિવારે બજરંગ બાણ ના પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જો શક્ય હોય તો બજરંગ બાનો નિયમિત પાઠ કરો કારણકે બજરંગ બાણનો નિયમિત પાઠ કરવાથી સમસ્યા ગમે તેટલી મોટી હોય હનુમાનજીની ઉપાસના કરવાથી તેનો સરળતાથી સમાધાન થાય છે અને તમારા જે પણ કાર્ય કામ છે એ બધા જ કામ પૂરું થાય છે અને મિત્રો લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે એના માટે પણ મિત્રો મંગળવાર અને શનિવારે બજરંગબાણના વાંચનથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. 
તેમજ કુંડળીમાં પ્રવર્તિત જે મંગળદોષને અસર હોય છે પણ તેના જાતે ઓછી થઈ જાય છે તેમજ પરણિત જીવનની ખુશી માટે કે ઉપર તમને જણાવેલા બંને દિવસો મંગળવાર અને શનિવારના દિવસે બજરંગ બનો તમે જરૂર જાપ કરજો અને મિત્રો જો તમારા જીવનમાં શનિ રાહુ અને કેતુ ની મહાદશા  ચાલતી હોય તો તમે મંગળવાર અને શનિવારે બજરંગ બાણનો ત્રણ વખત પાઠ કરજો આ દિવસ એ બજરંગ બાણ નો પાઠ કરવાથી તમારી કુંડળીમાંથી ખરાબ ગ્રહની સ્થિતિને સુધારે છે અને તેમના શુભ પરિણામ તમને મળવા લાગે છે અને મિત્રો કોઈ પણ જે વ્યક્તિ છે ખાસ કરીને પુરુષો જ નોકરી કરતા હોય છે નોકરીયાત વર્ગના લોકોને નોકરીમાં કોઈ મુશ્કેલી આવતી હોય તો જરૂર આવતા જો તમારી નોકરીમાંથી તમને કોઈ પણ મુશ્કેલી નહીં આવે. 


શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય 


 મિત્રો જો તમારી નોકરી કે વ્યવસાયના કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને તેનાથી તમે ખૂબ જ પરેશાન થાવ છો તો બજરંગ બાણનો પાઠ કરવાથી નોકરીમાં તમામ પ્રકારની અવરોધો દૂર થાય છે તેમજ આ ક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે બજરંગ બાના શ્રેષ્ઠ માર્ગ નું બનાવવામાં આવે છે મંગળવારે સાચા મન અને શ્રદ્ધા થી જાપ કરવો જોઈએ તેનાથી તમને લોક કરી અને વ્યવસ્થાપત્ર કોઈ પણ મુશ્કેલી નહીં આવે અને મિત્રો જો તમારા મનમાં લાંબા સમયથી નકારાત્મક ઉર્જા ચાલી રહી છે અને તેનું કોઈ સમાધાન નથી મળી રહ્યું તો તેનો ખાસ ઉપાય છે શનિવાર કે મંગળવારે બજરંગ બાણ જાપ કરવો હોય જેનાથી જો તમારા મનમાં કોઈ પ્રકારનો ડર છે તો મંગળવાર અને શનિવારે બજરંગ બાણ ના પાઠ કરવાથી એ ડરતે તમારા ઉપર જે અંદરની જે ડરાવનું છે તમને લાગે છે એ દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં જે રહેલી નકારાત્મકતા છે તમારા પરિવારના જે પણ સભ્યોની અંદર નકારાત્મક સાથે એ ઘરમાં છે અને પરિવારના સભ્યોમાંથી દૂર થઈ જશે અને તમારા ઘરમાં તકારાત્મક ઊર્જાને સકારાત્મક વાતાવરણ ભેગા થશે. 

ૐ અંજનિ પુત્રીઓ નમઃ


 આજના સમયના દરેક મનુષ્ય કોઈને કોઈ રોગથી જરૂર પડાઈ રહ્યો છે તેમજ ઘણા બધા પણ તેમનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો તેના માટે ખાસ ઉપાય છે કે તમે મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ અને બજરંગબાણ નો જાપ કરો સવારે અને સાંજે દિવસમાં બે વાર બજરંગબાણ નો પાઠ કરવાથી ગંભીર રોગો મટે છે અને આનો જાપ કરવાથી લોકોનું આરોગ્ય એકદમ સ્વસ્થ રહે છે તો તમે તમારા પરિવારમાં અથવા તો કોઈ તમારા સગા સમજે તો મિત્રોને એવું લાગતું હોય તેમને હંમેશા કોઈને કોઈ બીમારી રહેતી હોય તો તેના માટે તમે મંગળવારના તમે હનુમાનજીના મંદિરે જઈ અને સવાર અને સાંજે બે વખત બજરંગબાણ નું પાઠ કરજો એ દૂર થશે અને તમારો આરોગ્ય છે એકદમ સારું રહેશે. 


શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ 


 તમારા જીવનમાં વાસ્તુદોષ તમારા ઘરનો એક મોટો અવરોધ છે તો આવી સ્થિતિમાં તમે વાસ્તુદોષોની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મંગળવારના દિવસે બજરંગબાણ નો પાઠ કરવો જોઈએ જેનાથી તમારા ઘરનું વાસ્તુદોષ દૂર થાય છે મિત્રો બજરંગ બાણ તમે જો પાઠ કરશો તમને ઘણા બધી મુશ્કેલીઓ અંત થશે અને ખાસ કરીને તમે શનિવાર અથવા તો મંગળવારના દિવસે હનુમાન મંદિરે જઈ અને બજરંગ બાણ તમે પાઠ કરી શકો છો મિત્રો જે લોકો પોતાના ઘરમાં વધારે ને વધારે ગરીબાઈ આવી રહી છે તેમના ઘરમાં દરિદ્રતા આવી રહી છે અને ખાસ કરીને તેમના ઘરમાં ધન રે હતુ નથી તો તેઓ લોકો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ અને હનુમાનજીને દર્શન કરી એના એક કાળો દોર લઈ જવો એ કાળો દોરો હનુમાનજીના ચરણોમાં રાખી તમે બજરંગ બાણ અથવા તો હનુમાન ચાલીસા તમે એ જાપ કરી શકો છો અને જાપ કર્યા પછી વાંચી લીધા પછી પઠન કરી લીધા પછી તમે એ દોરાને તમે હનુમાનજીના ચરણોમાંથી તમે હનુમાનજીને નમન કરીને પછી તમે તમારા હાથમાં અથવા તો ગળામાં બાધી દો તો એનાથી તમને કોઈ પણ સમસ્યાઓ નહીં આવે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે . તે તમારા ઘરમાં ક્યારે ખરાબ નજર ખરાબ શક્તિને નહીં આવવા દેને કોઈ પણ રીતે તમને કોઈ પણ સમસ્યાઓ નહીં આવાદે. 

ૐ વાયુ પુત્રાય નમઃ

બજરંગ બાણ નો પાઠ 


તમારા જે પણ ધાર્યા કામો છે બધા જ કામો પૂરા થશે અને તમારી જે પણ ઈચ્છાઓ છે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓનું નિવારણ વિશે વાત કરીશું તેનાથી હનુમાન દાદા હનુમાન 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 5 કે 6 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Ashad Sankashti Chaturthi 2023 | Okhaharan

અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 5 કે 6 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Ashad Sankashti Chaturthi 2023  | Okhaharan 

ashad-sankashti-chaturthi-2023
ashad-sankashti-chaturthi-2023


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  5 કે 6 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   


દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  


શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે


દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ જુલાઈ મહિનાની ચતુર્થી અષાઢ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે . અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે. 

 શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે
 
કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. 


આ વષૅ અષાઢ માસ ની સંકષ્ટી ચતુર્થી  
 તિથિ પ્રારંભ 6 જુલાઈ 2023 ગુરૂવાર સવારે 6:29
તિથિ સમાપ્તી 7 જુલાઈ 2023 શુક્રવાર સવારે 3:12
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 6 જુલાઈ 2023 ગુરૂવાર
પુજન નો શુભ સમય સવારે 10:51 થી 3:54
ચંદ્ર દશૅન સમય રાત્રે 10:23 મિનિટ છે.


ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ભાલચંદ્ર સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 2 જુલાઈ, 2023

89 વષૅ પછી ગુરૂ પૂણિમા ના દિવસે ચંદ્ર અને ચોખા નો નાનકડો ઉપાય કરવાથી ધન ધાન્ય આવતા કોઈ રોકી શકશે નહીં | Guru Punima Upay Gujarati | Okhaharan

89 વષૅ પછી ગુરૂ પૂણિમા ના દિવસે ચંદ્ર અને ચોખા નો નાનકડો ઉપાય કરવાથી ધન ધાન્ય આવતા કોઈ રોકી શકશે નહીં | Guru Punima Upay Gujarati | Okhaharan 

guru-punima-upay-gujarati
guru-punima-upay-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વષૅ ગુરૂ માટે મોટી પુનમ એટલે ગુરૂ પૂણિમા ના દિવસે ચંદ્ર અને ચોખા નો નાનકડો ઉપાય કરવાથી ધન ધાન્ય આવતા કોઈ રોકી શકશે નહીં. 


અષાઢ માસની આવતી પૂણિમા તિથિ ને ગુરૂપૂર્ણિમા કહેવામાં આવે છે જે આ વષૅ 2025 મા 10 જુલાઈ 2025  છે. જે એક શુભ સંયોગ છે. જે સોમવાર ચંદ્ર ગુરૂ પૂણિમા એક શુભ સંયોગ આ તિથિ ના દિવસે ચૂપચાપ આ જગ્યા એ નાખી દો થોડા ચોખા મળશે બધા પ્રશ્નોમાંથી મુક્તિ થશે બધા બગડેલા કામ ઘરમાં આવશે ધન ધાન્ય સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે. 

💯✔️ ગુરૂ પૂર્ણિમા ના દિવસે કરો આ  કાયૅ ગુરૂ ના પુજન જેટલું ફળ મળી


અષાઢ સુદ પૂનમને ગુરુ પુનમ ના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે વેદવ્યાસનો જન્મ થયો હતો વેદ વ્યાસને ભગવાન શ્રી હરિ વિષ્ણ આ દિવસ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ચંદ્ર દેવ સાથે ગુરુદેવને બધા નો શુભ દિવસ છે. ભગવાન વેદ વ્યાસ વ્યક્તિ છે જે જ્ઞાનની ગંગા વહાવે છે જે હમેશા આપણને અંધકારની પ્રકાશ તરફ લઈ જાય છે એ ગુરુ જ આપણને ભગવાન સાથે મેળવે છે એટલા માટે ભગવાનથી પણ મોટું ગુરુ નું સ્થાન આજના દિવસે ગુરુની સાથે માતા-પિતા કે ગુરુના સમાન મળે માનવામાં આવે છે. 

પૂનમની તિથિ ઉપર ચંદ્રમા પોતાની 16 કળાઓ સાથે ખીલી ઉઠે છે આ દિવસે ચંદ્ર સોથી તેજસ્વી અને પ્રસન્ન કરવાનો સૌથી ઉત્તમ દિવસ છે. અને દરેક સમસ્યા દૂર થાય છે આ દિવસે વિધિપૂર્વક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નું પૂજન કરીને રાત્રે ચંદ્રદેવનુ પૂજન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. આ પૂનમ તિથિ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનો પૂજન કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે .

આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે શુભ અસર માટે કરીલો ના 5 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા


મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર શુભ સંયોગ માં જે પણ પૂજા કે ઉપાય કરવામાં આવે છે તે ખૂબ જ ઝડપથી સફળ થઈ જાય છે અને તેનું શુભ ફળ મળે છે  આજના આ ગુરુ પુનમના આ શુભ સંયોગ પર એક ખૂબ જ સરળ છે ઉપાય જે અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય ને કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની સાથે ચંદ્રદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપાય કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે કુંડળીમાં ચંદ્રમાની શુભતામાં વૃદ્ધિ થાય છે આ પારિવારિક જીવન સુખમય બને છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ની કૃપાથી કસ્ટોમાંથી છુટકારો મળે છે અને દુઃખ કારી સમય નો નાશ થાય છે મિત્રો ઉપાય ને સાચી રીતે કરવા માટે આ લેખ અંત શુધી જરૂર વાચજો . 

 મિત્રો આ ઉપાય તમારે 3 જુલાઈ 2023 સોમવાર પૂનમની રાત્રે કરવાનો છે ઉપાય કરતા સમયે તમે સ્વચ્છતા અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો . સાફ થઈ ને સ્વચ્છ વસ્ત્રો પહેરીને હાથ પગમાં ધોઈને આ ઉપાય કરો . આ સમયે સફેદ રંગ ના કપડા પહેરો તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. હવે તમે એક લોટામાં શુદ્ધ જાળ લો આ જળમાં થોડું કાચું ગાયનું દૂધ મેળવી દો આ લોટો તમે સ્ટીલનો કે ચાંદીનો લોટો લો આ ઉપાય ને કરતા સમયે ત્રાબાના લોટા નો ઉપયોગ ના કરવો. હવે તમે આ જળના લોટા ને મંદિરમાં રાખો અને મંદિર સામે આસન પાથરીને બેસી જાઓ હવે તમે ભગવાનજીના સામે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને એક સુગંધિત અગરબત્તી કરો સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશને પ્રણામ કરો પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કરો. આ ઉપાય તમે સાંજના સમયે કરી શકો છો એટલે કે જે સંધ્યાકાળ પૂજા નો સમય હોય છે તમે એ સમયે જે દીવો પ્રગટાવો છો ત્યારે તમે આ ઉપાય કરી શકો છો


 મિત્રો દીવો અને અગરબત્તી પ્રગટાવ્યા પછી હવે તમે ભગવાનજીને કોઈ ફળ મીઠા નો ભોગ ધરાવો બની શકે તો આજના દિવસે દૂધથી બનેલી કોઈ મીઠાઈનો ભોગ ધરાવો કે સફેદ વસ્તુ જેમ કે સાંકળ જો તે ના હોય તો ખાંડનો ભોગ ધરાવો ભોગ ધરાવ્યા પછી હવે તમે થોડા આખા અક્ષત એટલે કે ચોખા લો ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા જ હોવા જોઈએ કેમકે તુટેલા ચોખા ના દાણા અપવિત્ર માનવામાં આવે છે આખા ચોખા થી જ પૂજા અને ઉપાય કરવા જોઈએ ત્યારે જ તે પૂર્ણ ગણાય છે હવે તમે થોડા ચોખા તમારા જમણા હાથમાં લો અને ભગવાન લક્ષ્મીનારાયણનું સ્મરણ કરતા તમે ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં આ ચોખા અર્પણ કરી દો. ચોખા અર્પણ કર્યા પછી થોડા ચોખા લોટામાં નાખી દો ધ્યાન રાખો કે આ ઉપાય ને કરતા સમયે તમારે ચોખામાં હળદર નથી મેળવવાની. ચોખા જળના લોટા માં નાખ્યા પછી તમે ભગવાનજીને જે મીઠાઈનો ભોગ ધરાવ્યો છે કે પછી ખાંડનો ભોગ ધરાવ્યો છે તેમાંથી થોડો ભોગ લઈને તમે તે જળના પાત્રમાં નાખી દો ભોગ જળના પાત્રમાં નાખ્યા પછી હવે બની શકે તો ઓછામાં ઓછો 108 વાર જાપ જરૂર કરો ૐ નમો ભગવતે વાસુદેવાય. 


પૂનમના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું વધારે ને વધારે પૂજન કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દરિદ્રતાનો નાશ થાય છે ભગવાન વિષ્ણુના આ મંત્ર નો જાપ કર્યા પછી થોડીવાર આંખ બંધ કરીને તમે જય માં લક્ષ્મી જય મા લક્ષ્મી તેનો જાપ કરો ૐ હ્રીં શ્રી ક્લી મહાલક્ષ્મી નમ: મંત્ર જાપ કરો 



મિત્રો આવી રીતે પૂજા કર્યા પછી તમે ભગવાન લક્ષ્મીનારાયણની પ્રણામ કરીને તમારા પ્રશ્નોને દૂર કરવાની પ્રાર્થના કરો. સંબંધિત સમસ્યાને દૂર કરવાની પ્રાર્થના કરો. ધન ધાન્યમાં વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરો. આવી રીતે પ્રાર્થના કર્યા પછી હવે જ્યારે ચંદ્રદેવ ચંદ્ર દય સમયે દશૅન કરી ત્યારે તમે આ જળના પાત્ર થી ચંદ્રદેવને અધ્ય આપો એટલે કે ચંદ્રદેવને જળ ચડાવો ચંદ્રદેવને અધ્ય આપતા સમયે જળના પાત્રને તમારા બંને હાથથી તમારા માથાથી ઉપર ઉઠાવો અને ચંદ્રદેવ તરફ જળની ધાર માંથી જોતા ચંદ્રદેવને અધ્ય આપો અધ્ય  આપતા સમયે તમે ચંદ્રદેવના આ મંત્ર ૐ સોમ સોમાય નમઃ અથવા ૐ ચંદ્રમસે  નમ: તેનો જાપ કરો આ મંત્રનો જાપ કરતાં તમે ચંદ્રદેવને અધ્ય આપ્યા પછી જળના પાત્રમાં ચોખા ખાંડ રહી જાય તો તેને હાથથી લૂછીને જળના સ્થાન પર રાખી દો અને પછી ચંદ્રદેવને પ્રણામ કરો અને ત્યાં જ ઊભા રહીને 21 વાર આ ચંદ્ર દેવ નો મંત્ર જાપ જરૂર કરો થઈ શકે તો 108 વાર આ મંત્ર નો જાપ કરો. 

મિત્રો આવી રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નું પૂજન કર્યા પછી ચંદ્રદેવને અધ્ય આપવાથી ભક્તોના બધા રોગ અને કષ્ટ દૂર થાય છે બધી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે પૂનમ પર આવી રીતે ચંદ્રદેવને અધ્ય આપવાથી ચંદ્રદેવની સ્થિતિ મજબૂત થાય છે જેનાથી ચંદ્રદેવથી સંબંધિત દોષમાંથી રાહત મળે છે જ્યોતિષમાં નવ ગ્રહોમાં ચંદ્રમાને રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે ચંદ્રમાં એ મનના કારક છે જ્યાં સુધી મન સારું ના હોય ત્યાં સુધી આપણને કોઈ વસ્તુ સારી નથી લાગતી એ જ કારણ છે કે જીવનના બધા સુખ માટે મન સારું હોવું જોઈએ એટલે કે ચંદ્રમાનું સારું હોવું જરૂરી છે ચંદ્રમાની કૃપા વગર જીવનમાં કોઈ સુખ નથી મળતું કુંડળીમાં ચંદ્રની સ્થિતિ સારી હોય તો પર્યાપ્ત ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે સાથે જ ચંદ્રમાને માનનો કારક પણ માનવામાં આવે છે 


આવી રીતે ચંદ્રદેવનું પૂજન કરવાથી માનું સ્વાસ્થ્ય સારું રહે છે મનમાં આવી રહેલા બધા જ ખરાબ વિચાર દુર્ભાવના અસુરક્ષાની ભાવના પણ સમાપ્ત થઈ જાય છે સાથે આસપાસ જે નકારાત્મક ઊર્જા હોય છે તે પણ નષ્ટ થઈ જાય છે તો આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે. 



 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 



 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.