મંગળવાર, 17 જાન્યુઆરી, 2023

ષટતિલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Shattila Ekadashi 2024 | Okhaharan

ષટતિલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Shattila Ekadashi 2024 | Okhaharan

 

shattila-ekadashi-2024
shattila-ekadashi-2024



 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ પોષ માસની વદ પક્ષની  ષટતિલા એકાદશી ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 

 



ૐ નમો ભગવતે વાસુદેવાય

પોષ માસની વદ પક્ષની એકાદશી ને ષટતિલા એકાદશી કહે છે એના નામ પરથી ખબર પડી જાય છે કે ષટતિલા એટલે 6 રીતે તલનો ઉપયોગ . એ પછી, સ્નાન, દાન, હવન, ભોજનમાં, તલનું ઉબટન, કે પછી તિલોદક રીતે કરી શકાય. આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય  જન્મો જન્મનાં આરોગ્યતા પ્રાપ્તિ થાય અને સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુના પરસેવાથી તલ ની ઉત્પત્તિ થઈ હતી માટે તેને તલ ઉત્પત્તિ એકાદશી પણ કહે છે. 

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં  


હિન્દુ શાસ્ત્રોમાં શ્રી હરિ વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. પોષ માસની વદ પક્ષની એકાદશી તિથિ ને ષટતિલા એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ મક્રરસંક્રાતિ બાદ આવતી આ ષટતિલા એકાદશી ના દિવસે અશરણોને શરણ આપનાર શ્રી હરિ નારાયણ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. તથા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે. 



ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।


એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.


એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો

ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ પોષ માસની વદ પક્ષની ષટતિલા એકાદશી તિથિ માહિતી   


 આ વષે 2024 ની એકાદશી ની શરૂઆત 

શરૂઆત 5 ફેબ્રુઆરી 2024 સોમવાર સાંજે 5:24 મિનિટ

એકાદશી તિથિ સમાપ્તિ 6 ફેબ્રુઆરી 2024 મંગળવાર સાંજે 4:06 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 6 ફેબ્રુઆરી 2024 મંગળવાર કરવો


પુજન નો શુભ સમય સવારે 9:54 થી 2:06 સુધી છે

પારણા નો સમય 7 ફેબ્રુઆરી 2024 બુઘવાર સવારે 7:02 થી 9:18 સુધી નો છે.

 

પોષ માસની વદ પક્ષની ષટતિલા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય  જન્મો જન્મનાં આરોગ્યતા પ્રાપ્તિ થાય અને સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો



 ષટતિલા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં



 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો