રવિવાર, 8 મે, 2022

ગંગા સપ્તમી ના શુભ દિવસે પાઠ કરો | શ્રી ગંગા બાવની | Ganga Bavani Gujarati Lyrics | Okhaharan

ગંગા સપ્તમી ના શુભ દિવસે પાઠ કરો |  શ્રી ગંગા બાવની | Ganga Bavani Gujarati Lyrics | Okhaharan

Ganga-Bavani-Gujarati-Lyrics
Ganga-Bavani-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હિન્દું ઘમૅ ની સૌથી પવિત્ર નદી માં ગંગાના બાવન ગુણ નો પાઠ એટલે શ્રી ગંગા બાવની વૈશાખ સુદ સાતમના દિવસે ગંગા સપ્તમી પર્વ ઊજવવામાં આવે છે આ દિવસે માતા ગંગા દેવીની પૂજા-અર્ચના કરવાથી તથા ગંગાજળથી સ્નાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પાપનો ક્ષય થાય છે. સાથે જ પિતૃદોષની શાંતિ માટે આ દિવસ શુભ માનવામાં આવે છે. આ વષૅ આ વર્ષે ગંગા સાતમના દિવસે રવિ પુષ્ય, શ્રીવત્સ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે માટે દિવસનું મહત્વ વઘારે બની જાય છે. 

આજના શુભ દિવસે ગંગા જન્મોત્સવ કથા, પુજન વિઘિ કેવી રીતે કરવી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


શ્રી ગંગા બાવની

શ્રી ગણેશજીને લાગું પાય ,
સરસ્વતી મા કરજો સહાય .
સદગુરુ ચરણે નમાવું શીશ ,
ત્રિદેવ આપો શુંભાશિષ
કૃપયા આપની પૂરણ થાય ,
ગંગાજી નું ગીત લખાય
હિમાલય પૂજય પિતા ..
મેનકા ગંગાના  માતા ,
આર્યપુત્ર ભીષ્મપિતા
ગંગાજીના સુત હતા
હિમાલય શિખર ઉપર
ગંગાનું જળ  તેના ૫૨
. બરફમાંથી એ જળ વહે


કમંડલે  બ્રમાંના રહે .
મુનિ એ જળથી પૂજા કરે
પ્રભુ વિષ્ણુના ચરણે સરે .
બ્રહમ પુરાણ બતાવે સાર
લખાય બાવની એ આધાર .
ઈન્દ્ર પદ મેળવવા કાજ ,
કરે પ્રયન્ત  સગરરાજ
અશ્વમેધ સો યશ કર્યા ,
સદ કાય એ અવળા સર્યા .
ઇન્દ્રરાજને ચિંતા થાય
યશ અશ્વ એ ચોરે ત્યાંય
. સાઠ હજાર સગરના સુત ,
અશ્વ શોધવા દોડે તુર્ત .
કપિલ મુનિનો આશ્રમ જ્યાંય ,
મળી ગયો એ અશ્વ ત્યાંય ..
કપિલ મુનિને તસ્કર કહ્યા ,
સમાધિ છૂટી શબ્દો વહ્યા .
સગરાજના  સર્વે સુત ,
થયા શ્રાપથી ભસ્મીભુત .
ત્રીજી પેઢીના ભગીરથરાય
શોધે ઉદ્ધા૨વા ઉપાય .
મહર્ષિઓ કહે સત્ય વાત ,
ઊતરે પૃથ્વી ગંગા માત .
બ્રહ્માને રીજવવા રાય ,


આજના શુભ દિવસે માં ગંગા ના 108 નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  



તપ આદરે ઉગ્ર ત્યાંય .
પ્રસન્ન થાય બ્રહ્મા એ સ્થાન ,
માગ્યું ભાગીરથે વરદાન .
કરવા પિતૃનો ઉદ્ધાર
ઉતારવી છે . છે ગંગા ધાર .
ધોધ અજબનો દિવ્ય અપાર ,
ઝીલવા કોઈ નહિ તૈયાર .
ભોળા શંભુ એ તે વાર ,
આપ્યો સંપુરણ સહકાર .
વિષ્ણુ ચરણે થી પ્રસ્થાન ,
શિવજી શીરે પામ્યા માન . ,
જટાઝુંડ ફેલાવી થાય ,
માં ગંગા એમા ઝીલાય .
સો વરસ ગંગા નું ગુંચવાય
, ભગીરથ શિવને લાગે પાય
. ભોળા બહુ ગણાતા હર ,
ઉતાર્યા બિન્દુ સરોવર .
વૈકુંઠમાંથી બ્રહ્મલોક ,
આવ્યા સ૨તા શ્રીશિવલોક .
ધ્રુવ ચંદ્ર ને સૂર્ય લોક
તપલોક , જનલોક , મહરલોક .
આવિયા  ત્યાંથી  ઇન્દ્રલોક ,


મંદાકિની થઈ મૃત્યુ લોક .
ભગીરથે ઉતારી આમ ,
ભાગીરથી ગંગા છે નામ ,
વિષ્ણુના ચરણે થી વહ્યા
, સંકટ માએ સર્વ સહ્યા .
વૈશાખ સુદી સાતમ થાય
, ગંગા સપ્તમી એ જ ગણાય .
પદ્મપુરાણ કહે છે સાર ,
જેઠ દશમ સુદ મંગળવાર .
ગંગા દસમી એ જ મનાય ,
મંદિરે ઉત્સવ ઉજવાય .
એ શુભ દિને ઊતર્યા માત ,
સહુ નદીઓમાં સુવિખ્યાત .
વેદોને શાસ્ત્રો સૌ ગાય .
ગંગા વિષ્ણુ સ્વરૂપ ગણાય .
ગીતામાં શ્રીકૃણ કહે
નદીઓમાં હું ગંગા વહે .
પદ્મપુરાણ કહે છે આમ ,
આમ અલકનંદા ગંગા નામ
. ભારત ની આ સંસ્કૃતિમાં
ઉત્તમ સ્થાને ગંગા મા ..
જગનાથ થયા પંડિત ,
લખ્યું ‘ ‘ ગંગાલહરી ' ' ગીત ..
ચઢચા પગથિયા મા બાવન
પંડિતને તુર્ત કીધા પાવન .
રૈદાસ ઉપર દયા કરી ,
કંકણ આપ્યું હાથે ધરી .
દેહ છૂટતો જયાં દેખાય ,
ગંગા જળ મુખમાં મુકાય .
અસ્થિ  ગગે પધરાવાય ,

 

આજના શુભ દિવસે શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


અનેક જીવો ઉદધારાય .
કરતું ગંગાજળ તો ખાસ
રોગ જંતુનો પુરણ નાશ .
નવસોને નવ્વાણું નદી ,
એમાં ઉત્તમ ગંગા નદી .
વેદ અને પુરાણો સહુ ,
ગંગાના ગુણ ગાતા બહુ –
મહિમા ગંગાજી નો અપાર ,
વર્ણવતા નહિ આવે પાર
. જગત જનની તારણ હાર ,
વંદન મારા વાર હજાર .
સ્વીકારજો આ હૃદયગીત ,
ગાનારાનું કરજો હિત .
રીઝે શ્રી રણછોડ જરૂર ,
આપ કૃપા ઉતરે ભરપુર .
સાખી


ગંગા માની બાવની સ્નાન સમયમાં ગાવ ,
૨ણછોડજી રાજી થશે , પુરણ પાવન થાવ .
બોલો શ્રી ગંગા માતા કી જે ...

 


 

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 7 મે, 2022

હનુમાનજી ના 12 નામનો મહિમા | મંત્ર ક્યાં સમયે જાપ કરવા | બાળ રક્ષા ઉપાય | Hanuman 12 Name Mantra Gujarati | Okhaharan

 હનુમાનજી ના  નામનો મહિમા | મંત્ર ક્યાં સમયે જાપ કરવા | બાળ રક્ષા ઉપાય |  Hanuman 12 Name Mantra Gujarati | Okhaharan

Hanuman-12-Name-Mantra-Gujarati
Hanuman-12-Name-Mantra-Gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચિરંજીવી શ્રી હનુમાનજી ના 12 નામનો મહિમા. તથા આ મંત્ર ક્યાં સમયે જાપ કરવાથી શું ફળ મલે છે અને બાળ રક્ષા નજરમુક્તિ નો  નાનકડો ઉપાય તે આપણે જાણીએ

 

શનિવાર દિવસે  દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.   

 

 આ કોઈ સાદા નામ નથી આ હનુમાનજી ના 12 નામ જાપ થકી આપને આ લૌકમા દિધૅ આયુષ્ય મળે તથા પરલોક એટલે સ્વગૅ માં પણ રક્ષણ મળે છે.

અંજની પુત્ર કેસરીનંદન હનુમાનજી 12 નામ દિવસ કે રાત કોઈ પણ સમયે 11 વખત ફક્ત સ્મરણ કરવાથી દિધૅ આયુષ્ય મળે સાથે સાથે સાંસારિક સુખોની પ્રાપ્તિ તથા લોકમાં દશેદિશામા રક્ષણ  થાય છે. 

 

શનિવાર  દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક  

 

આ હનુમાનજી ના 12 નામ જાપ સવારે પથારી કે સૂયૅદય પહેલાં કરવાથી 11 વખત જાપ કરવાથી ગમે તેવી પરિસ્થિતિ હોય તેનું આયુષ્ય લાંબુ રહે છે.


આ હનુમાનજી ના 12 નામ બપોરે બરાબર 12 વાગે 11 વખત જાપ કરવાથી વ્યક્તિ ધનવાન બને અને સાથે પારિવારિક સુખોથી સંતુષ્ટ થાય છે.

 

શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

આ હનુમાનજી ના 12 નામ રાત્રે સૂતા સમયે 11 વખત જાપ કરવાથી વ્યક્તિ ના જીવનમાં રહેલા દરેક શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. Sub

 

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું  ? અહી ક્લિક કરો.  

હનુમાનજી 12 નામ

1) ॐ જય હનુમાન

2)ॐ જય અંજની સુત

3)ॐ જય વાયુ પુત્ર

4)ॐ જય મહાબલી

5)ॐ જય રામેષ્ટ્ર

6)ॐ જય ફાલ્ગુન સખા


7)ॐ જય પિંગાક્ષ

8)ॐ જય અમિત વિક્રમ

9)ॐ જય ઉદધિ ક્રમણ

10)ॐ જય સીતા શોક વિનાશન

11)ॐ જય લક્ષ્મણ પ્રાણ દાતા

12)ॐ જય દશ ગ્રીવ દર્પહ

 

શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

મિત્રો આ મંત્ર ને એક સફેદ કોળા કાગળ પર નવી લાલ રંગ ની પેન વડે લખી ધરની બહાર લગાવી શકાય, એવું નાનું તાવીજ બનાવી છોકરા ના ગળા કે હાથ પર બાંધી શકાય આમ કરવાથી બુરી નજર કે મેલી નજર થી રક્ષણ મળે છે.


હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics અહી ક્લિક કરો.   

 

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.   

Amazon Today Offer

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શુક્રવાર, 6 મે, 2022

આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર "" | Lakshmi 24 Name Mantra with Lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર  "" | Lakshmi 24 Name Mantra with Lyrics | Okhaharan

Lakshmi-24-Name-Mantra-with-Lyrics
Lakshmi-24-Name-Mantra-with-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી મહાલક્ષ્મી માં ના 24 નામ મંત્ર .


આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય 



શ્રી મહાલક્ષ્મી માં આમ તો આઠ સ્વરૂપ છે જે અષ્ટલક્ષ્મી કહેવાય છે પરંતુ પુરાણો તેમના 24 નામ નો મંત્ર મહિમા પણ અનેરો છે . માતા લક્ષ્મી ને જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ ના પ્રિયે કહેવાય છે . માતા લક્ષ્મી ની ઉત્પત્તિ ક્ષીરસાગર માંથી સમુદ્ર મંથન સમયે થઈ હતી. માતા લક્ષ્મી નો પુજન નો દિવસ શુક્રવાર શુભ માનવામાં આવે છે. 


શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


શ્રી લક્ષ્મી માં ના 24 નામનો મંત્ર
1
ૐ શ્રિયૈ નમઃ
ॐ श्रियै नमः।
Om Shriyai Namah। 


2
ૐ લક્ષ્મ્યૈ વરદાયૈ નમઃ
ॐ लक्ष्म्यै वरदायै नमः।
Om Lakshmyai Varadayai Namah।


3
ૐ વિષ્ણુપત્ન્યૈ નમઃ
ॐ विष्णुपत्न्यै नमः।
Om Vishnupatnyai Namah।


4
ૐ ક્ષીરસાગર વાસિન્યૈ નમઃ
ॐ क्षीरसागर वासिन्यै नमः।
Om Kshirasagara Vasinyai Namah।


5
ૐ હિરણ્યરૂપાયૈ નમઃ
ॐ हिरण्यरूपायै नमः।
Om Hiranyarupayai Namah।


6
ૐ સુવર્ણમાલિન્યૈ નમઃ
ॐ सुवर्णमालिन्यै नमः।
Om Suvarnamalinyai Namah।


7
ૐ ભક્તિમુક્તિ દાત્ર્યૈ નમઃ
ॐ भक्तिमुक्ति दात्र्यै नमः।
Om Bhaktimukti Datryai Namah।


8
ૐ પદ્મવાસિન્યૈ નમઃ
ॐ पद्मवासिन्यै नमः।
Om Padmavasinyai Namah।


9
ૐ યજ્ઞપ્રિયાયૈ નમઃ
ॐ यज्ञप्रियायै नमः।
Om Yajnapriyayai Namah।


10
ૐ મુક્તાલંકારિણ્યૈ નમઃ
ॐ मुक्तालंकारिण्यै नमः।
Om Muktalankarinyai Namah।


11
ૐ સૂયૉયૈ નમઃ
ॐ सूर्यायै नमः।
Om Suryayai Namah।


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 


 12
ૐ ચન્દ્રાનનાયૈ નમઃ
ॐ चन्द्राननायै नमः।
Om Chandrananayai Namah।


13
ૐ વિશ્ર્વમૂત્યૈ નમઃ
ॐ विश्वमूर्त्यै नमः।
Om Vishvamurtyai Namah।


14
ૐ મુક્ત્યૈ નમઃ
ॐ मुक्त्यै नमः।
Om Muktyai Namah।


15
ૐ મુક્તિદાત્ર્યૈ નમઃ
ॐ मुक्तिदात्र्यै नमः।
Om Muktidatryai Namah।


16
ૐ શ્રદ્ધયૈ નમઃ
ॐ श्रद्धये नमः।
Om Shraddhaye Namah।


17
ૐ સમૃદ્ધયે નમઃ
ॐ समृद्धये नमः।
Om Samriddhaye Namah।


18
ૐ તુષ્ટયૈ નમઃ
ॐ तुष्टयै नमः।
Om Tushtayai Namah।


19
ૐ પુષ્ટયૈ નમઃ
ॐ पुष्टयै नमः।
Om Pushtayai Namah।


20
ૐ ધનેશ્ર્વયૈ નમઃ
ॐ धनेश्वर्यै नमः।
Om Dhaneshvaryai Namah।


21
ૐ શ્રદ્ધાયૈ નમઃ
ॐ श्रद्धायै नमः।
Om Shraddhayai Namah।


22
ૐ ભોગિન્યૈ નમઃ
ॐ भोगिन्यै नमः।
Om Bhoginyai Namah।


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે 

 23
ૐ ભોગદાયૈ નમઃ
ॐ भोगदायै नमः।
Om Bhogadayai Namah।


24
ૐ ધાત્ર્યૈ નમઃ
ॐ धात्र्यै नमः।
Om Dhatryai Namah।

મિત્રો આ મહાલક્ષ્મી માં ના પુરાણ માં જાણશે 24 નામનો મંત્ર હું આશા રાખું આપને પસંદ આવ્યું હશે તો કોમેન્ટ માં જય શ્રી મહાલક્ષ્મી માં લખી શેર જરૂર કરજો


શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

   

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    


   માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?


શુક્રવારે જાણો શ્રી લક્ષ્મીજી નાં સ્વરૂપ નામ અને સ્વરૂપ નું મહત્વ ગુજરાતી લખાણ સાથે  


Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

ગુરુવાર, 5 મે, 2022

વેદમાતા ગાયત્રી અષ્ટકમ નો પાઠ કરવાથી આ લોક અને પરલોક માતા ગાયત્રી શુભજ કરે છે. | Gayatri Ashtakm Gujarati Lyrics | Okhaharan

વેદમાતા ગાયત્રી અષ્ટકમ નો પાઠ કરવાથી આ લોક અને પરલોક માતા ગાયત્રી શુભજ કરે છે. | Gayatri Ashtakm Gujarati Lyrics |  Okhaharan

Gayatri-Ashtakm-Gujarati-Lyrics
Gayatri-Ashtakm-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વેદમાતા ગાયત્રી અષ્ટકમ નો પાઠ કરવાથી આ લોક અને પરલોક માતા ગાયત્રી શુભજ કરે છે.

ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


॥ ગાયત્રી અષ્ટકમ્ ॥
સુકલ્યાણીં વાણીં સુરમુનિવરૈઃ પૂજિતપદામ્ ।
શિવામાદ્યાં વન્દ્યાં ત્રિભુવનમયીં વેદજનનીમ્ ।
પરં શક્તિં સ્રષ્ટું વિવિધવિધ રૂપાં ગુણમ્યીં
ભજેઽમ્બાં ગાયત્રીં પરમસુભગાનન્દજનનીમ્ ॥ ૧ ॥

વિશુદ્ધાં સત્ત્વસ્થામખિલ દુરવસ્થાદિહરણીં
નિરાકારાં સારાં સુવિમલ તપો મૂર્તિમતુલામ્ ।
જગજ્જ્યેષ્ઠાં શ્રેષ્ઠામસુરસુરપૂજ્યાં શ્રુતિનુતાં
ભજેઽમ્બાં ગાયત્રીં પરમસુભગાનન્દજનનીમ્ ॥ ૨ ॥



તપો નિષ્ઠા ભીષ્ટાં સ્વજન મનસન્તા પશમનીં
દયામૂર્તિં સ્ફૂર્તિં યતિતતિ પ્રસાદૈકસુલભામ્ ।
વરેણ્યાં પુણ્યાં તાં નિખિલ ભવ બન્ધાપહરણીં
ભજેઽમ્બાં ગાયત્રીં પરમસુભગાનન્દજનનીમ્ ॥ ૩ ॥

સદારાધ્યાં સાધ્યાં સુમતિ મતિ વિસ્તારકરણીં
વિશોકામાલોકાં હૃદયગત મોહાન્ધહરણીમ્ ।
પરાં દિવ્યાં ભવ્યામગમભવસિન્ધ્વેક તરણીં
ભજેઽમ્બાં ગાયત્રીં પરમસુભગાનન્દજનનીમ્ ॥ ૪ ॥



 ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.   

 

 અજાં દ્વૈતાં ત્રૈતાં વિવિધગુણરૂપાં સુવિમલાં
તમો હન્ત્રીં-તન્ત્રીં શ્રુતિ મધુરનાદાં રસમયીમ્ ।
મહામાન્યાં ધન્યાં સતતકરુણાશીલ વિભવાં
ભજેઽમ્બાં ગાયત્રીં પરમસુભગાનન્દજનનીમ્ ॥ ૫ ॥

જગદ્ધાત્રીં પાત્રીં સકલ ભવ સંહારકરણીં
સુવીરાં ધીરાં તાં સુવિમલ તપો રાશિ સરણીમ્ ।
અનેકામેકાં વૈ ત્રિજગસદધિષ્ઠાનપદવીં
ભજેઽમ્બાં ગાયત્રીં પરમસુભગાનન્દજનનીમ્ ॥ ૬ ॥



પ્રબુદ્ધાં બુદ્ધાં તાં સ્વજનમતિ જાડ્યાપહરણાં
હિરણ્યાં ગુણ્યાં તાં સુકવિજન ગીતાં સુનિપુણીમ્ ।
સુવિદ્યાં નિરવદ્યામમલ ગુણગાથાં ભગવતીં
ભજેઽમ્બાં ગાયત્રીં પરમસુભગાનન્દજનનીમ્ ॥ ૭ ॥

અનન્તાં શાન્તાં યાં ભજતિ બુધ વૃન્દઃ શ્રુતિમયીં
સુગેયાં ધ્યેયાં યાં સ્મરતિ હૃદિ નિત્યં સુરપતિઃ ।
સદા ભક્ત્યા શક્ત્યા પ્રણતમતિભિઃ પ્રીતિવશગાં
ભજેઽમ્બાં ગાયત્રીં પરમસુભગાનન્દજનનીમ્ ॥ ૮ ॥


ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

 
શુદ્ધ ચિત્તઃ પઠેદ્યસ્તુ ગાયત્ર્યા અષ્ટકં શુભમ્ ।
અહો ભાગ્યો ભવેલ્લોકે તસ્મિન્ માતા પ્રસીદતિ ॥ ૯ ॥

 


 

આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં

 

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 4 મે, 2022

ચતુર્થીના વિનાયક તિથિ, પૂજાન સમય | શ્રી ગણેશ સ્તુતિ | શું ના કરવું ? | Vinayak Chaturthi 2022 | Okhaharan

 ચતુર્થીના વિનાયક  તિથિ, પૂજાન સમય | શ્રી ગણેશ સ્તુતિ | શું ના કરવું ? | Vinayak Chaturthi 2022 | Okhaharan 

Vinayak-charurthi-2022-may-gujarati
Vinayak-charurthi-2022-may-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વૈશાખ શુક્લ ચતુર્થીના વિનાયક ચતુર્થીનો તિથિ, પૂજાન સમય અને શ્રી ગણેશ સ્તુતિ , આ દિવસે શું ના કરવું ?

 

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વૈશાખ શુક્લ ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થી ના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવશે. આ ચતુર્થી વૈશાખ માસની વિનાયક ચતુર્થી એ મે મહિનાની પ્રથમ ચતુર્થી છે. વિનાયક ચતુર્થી દિવલે વ્રતની પૂજાન બપોર સુધી કરવામાં આવે છે કારણ કે આ વ્રતમાં ચંદ્ર જોવાની મનાઈ છે. જો કોઈ આકસ્મિક રીતે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર જોઈ લે છે, શ્રી ગણેશ પ્માણે એનું ખોટું કલંક લાગે છે.

 

વિનાયક ચતુર્થી 2022

 તિથિ શરૂઆત 04 મે, 2022 બુધવારે સવારે 07:32 કલાકે શરૂ

તિથિ સ માપ્તિ 05 મે, 2022 ગુરુવારે સવારે 10 વાગ્યા સુધી.

વિનાયક ચતુર્થી વ્રત 4 મેના રોજ રાખવામાં આવશે.

ગણેશજીની પૂજાન સમય સવારે 10:58 થી બપોરે 1:38 સુધીનો છે.


ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 વિનાયક ચતુર્થી વૈશાખની વિનાયક ચતુર્થી સર્વાર્થ સિદ્ધિ યોગમાં છે. આ યોગમાં કરેલ કાર્ય સફળતા અપાવનાર છે. વિનાયક ચતુર્થી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ આખો દિવસ છે.

 


શ્રી ગણેશ સ્તુતિ


શ્રી ગણનાથ સ્મરામિ નવ પદ પંકજ નમામિ

પ્રણત પાળ ગુણ ગ્રામી શાંતિ ચરણે વિરામી

મંગળ મૂર્તિ નિમૅળ જ્યોતિ જ્ઞાન સ્વરૂપ શ્રેયસ્કર સ્વામી

રિદ્ધિ સિદ્ધિ બુદ્ધિ પ્રદાતા કરજે કરુણા હે જગત્રાતા

પુનિત નામ પૂરણ કામ ગુણનિધાન હે અભિરામ

ચતુર્થી ના દિવસે  શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

કરીએ આજ શુદ્ધ ભાવથી તને પ્રણામ

નમન નમન વક્રતુંડ જયલલામ અંતરયામિ

સુખદાયક નાયક નાથ તમો ગણનાયક મોદક રોજ જમો

મન મોદ કરો નિજ ભક્ત તણાં નિજ સંકટ સંધ વિદારી ધણાં

ગિરિરાજ સુતા સુત સહાય કરો મતિ કુંઠિત બુદ્ધિ મદીર હરો

કરૂં કાવ્ય સદા યશદાયક દો, યશ તેહ વિશે ગણનાયક છો

નથી સહાયક કોઈ ગણેશ વિના તુજ આશ્રયથી દુઃખ ટળશે

વિનંતી ઉર આ સેવકની ધરી સહાય થશો નિત અંતરથી.

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

અખાત્રીજ ના શુભ દિવસે ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇