રવિવાર, 23 જાન્યુઆરી, 2022

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત | Shiv Laghu Rudrabhishek Gujarati Lyrics | Okhaharan

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત | Shiv Laghu Rudrabhishek Gujarati Lyrics | Okhaharan 

Shiv-Laghu-Rudrabhishek-Gujarati-Lyrics
Shiv-Laghu-Rudrabhishek-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું  આ સ્તોત્ર દ્વારા શિવલિંગ પર અભિષેક કરવામાં આવે તો,  ભક્તો ઉપર મહાદેવની કૃપા થતી રહે છે તથા આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે, ભગવાન મહાદેવ પ્રસન્ન થઈને ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરે છે,

સોમવારે મહાદેવ નો આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે

મહાભારતના દ્રોણપર્વમાં શ્રીકૃષ્ણચંદ્ર કહેવાથી અર્જુને આ પ્રયોગ કર્યો હતો સંતતિ સુખ માટે ચોખાથી ધનપ્રાપ્તિ માટે બિલ્વપત્ર થી વાહન નોકર-ચાકર ના સુખ માટે ઘીથી શત્રુના નાશની માટે દર્ભથી દીર્ઘાયુ માટે દુર્વાથી ભગવાન આશુતોષ શંકર ઉપર અભિષેક કરવો

 શ્રાવણ માસમાં રુદ્રી પાઠ થાય છે તથા ભક્તો સોમવારે જાતે પણ કરે છે અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પણ કરી શકાય છે, મન સ્વસ્થ અને આનંદિત રહે છે.


સંક્ષિપ્ત રુદ્રાભિષેક

ૐ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ

પશૂના પતયે નિત્યં ઉગ્રાય ચ કપદિને

મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ

ઈશાનાય મખધ્નાય નમસ્તે મખધાતિને

કુમાર ગુરુને નિત્યં વ્યાધિને ન પરાજિતે

નિત્યં નીલ શિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે


દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે


હંત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધ્રાય ચ સુરેતસે

અચિત્યાયામ્બિકા ભત્રે સવૅદેવ સ્તુતાય ચ

વૃષભધ્વજાય મુડાય જટિને બ્રહ્મચારિણે

તત્પમાનાય સલિલે બ્રહ્મણ્યા યાજિતાય ચ

વિશ્ર્વાત્મને વિશ્ર્વસૃજે વિશ્ર્વમાવૃત્ય તિષ્ઠતે

નમો નમસ્તે સત્યાય ભૂતાના પ્રભવે નમઃ

પંચવકત્રાય શિવૉય શંકરાય શિવાય ચ

નમોસ્તુ વાચસ્પતયે પ્રજાના પતયે નમઃ

નમો વિશ્ર્વસ્યપતયે મહતા પતયે નમઃ


નમઃ સહસ્ત્ર શીષૉય સહસ્ત્ર ભુજ મન્યવે

સહસ્ત્રનેત્ર પાદાય નમઃ સાખ્યાય કમૅણે

નમો હિરણ્યવણૉય હિરણ્ય કવચાય ચ

ભક્તાનુકંપિને નિત્ય સિધ્યતા નો વર: પ્રભો

એવં સ્તુત્વા મહાદેવં વાસુદેવં સહાજુન

પ્રસાધયામાસ ભવં તદા શસ્ત્રોપલબ્ધયે

સુશાન્તિ ભૅવતુ સવૉરિષ્ટ શાન્તિ ભૅવતુ

અનેન રુદ્રાભિષેક કમૅણા કૃતેન શ્રી ભવાની શંકર

મહારુદ્રા પ્રીયતા નમન ૐ સદા શિવાપણૅમસ્તુ 

 

શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે

 

ૐ નમો પાવૅતીપતયે હર હર મહાદેવ

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

કોમેન્ટમાં ૐ નમઃ શિવાય  સમય હોય તો લખો

સવૅ અમારા જય ભોલે.

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શાંતિચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.
 




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 22 જાન્યુઆરી, 2022

રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે | Shree Surya Ashtakam Gujarati Lyrics | Okhaharan

રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે | Shree Surya Ashtakam Gujarati Lyrics | Okhaharan

Shree-Surya-Ashtakam-Gujarati-Lyrics
Shree-Surya-Ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું સૂયૅ દેવનો અષ્ટક પાઠ આ પાઠ કરવાથી અપુત્ર ને પુત્ર આપે અને ગરીબ ને ઘનવાન બનાવે .

સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો

શ્રી સૂયૅ અષ્ટકમ

સામ્બ ઉવાચ ..

આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર .

દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોઽસ્તુતે .

સપ્તાશ્વરથમારૂઢં પ્રચણ્ડં કશ્યપાત્મજમ્ .

શ્વેતપદ્મધરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .

લોહિતં રથમારૂઢં સર્વલોકપિતામહમ્ .

મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .


ત્રૈગુણ્યં ચ મહાશૂરં બ્રહ્માવિષ્ણુમહેશ્વરમ્ .

મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .

બૃંહિતં તેજઃપુઞ્જં ચ વાયુમાકાશમેવ ચ .

પ્રભું ચ સર્વલોકાનાં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .

બન્ધૂકપુષ્પસઙ્કાશં હારકુણ્ડલભૂષિતમ્ .

એકચક્રધરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .

તં સૂર્યં જગત્કર્તારં મહાતેજઃપ્રદીપનમ્ .

મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .

તં સૂર્યં જગતાં નાથં જ્ઞાનવિજ્ઞાનમોક્ષદમ્ .

મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ .


રવિવારે કરો સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો


સૂર્યાષ્ટકં પઠેન્નિત્યં ગ્રહપીડાપ્રણાશનમ્ .

અપુત્રો લભતે પુત્રં દરિદ્રો ધનવાન્ભવેત્ .

આમિશં મધુપાનં ચ યઃ કરોતિ રવેર્દિને .

સપ્તજન્મ ભવેદ્રોગી પ્રતિજન્મ દરિદ્રતા .

સ્ત્રીતૈલમધુમાંસાનિ યસ્ત્યજેત્તુ રવેર્દિને .

ન વ્યાધિઃ શોકદારિદ્ર્યં સૂર્યલોકં સ ગચ્છતિ .


 ઇતિ શ્રીસૂર્યાષ્ટકસ્તોત્રં સમ્પૂર્ણમ્ ..

બોલીયે શ્રી સૂયૅ નારાયણ દેવની જય.

 

આરોગ્ય જીવન માટે શ્રી સૂયૅ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

 

સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

શનિવારે હનુમાનજી નો આ જંજીરા પાઠ કરવાથી શત્રુથી કે બહારી ભય પીડા નહી સતાવે | Hanuman Raksha Jajira with Gujarati Lyrics | Okhaharan

શનિવારે હનુમાનજી નો આ જંજીરા પાઠ કરવાથી શત્રુથી કે બહારી ભય પીડા નહી સતાવે | Hanuman Raksha Jajira with Gujarati Lyrics | Okhaharan

Hanuman-Raksha-Jajira-Gujarati-Lyrics
Hanuman-Raksha-Jajira-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું હનુમાન રક્ષા માટેનો જંજીરો ગુજરાતી લખાણ સાથે.

 

શનિવારે કરો હનુમાનજી નો વડવાનલ પાઠ સવૅ સંકટ અને આપત્તિ નિવારક અહી ક્લિક કરો

જંજીરા હનુમાન નો એવો સ્ત્રોત છે આ કળિયુગમાં મનુષ્ય ને દરેક પ્રકાર ની આધિ વ્યાધિ કષ્ટ નિવારણ તથા કોઈ પણ પ્રકાર નો વાસ્તુદોષ માથી મુક્તિ આપનાર છે. તે દરેક વસ્તુ ના અલગ અલગ જંજીરા ના પાઠ હોય છે . આ અંજીરના નો પાઠ શનિવાર કે મંગળવાર થી કરવા દરેક પ્રકાર ના જંજીરા ના પાઠ કરવાના સમય અલગ અલગ હોય છે. આ જંજીરા ના પાઠ વિધિ વિધાન કરવા.


આ જંજીરા ના પાઠ મહાબલી હનુમાનજી ની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મંગળવાર કે શનિવાર સાધના શરૂ કરવી. શુભ ચોધાડિયા જોઈને અથવા સૂયૅદય પહેલા કરવી હનુમાનજી ની છબી સાથે રામ પંચાયતની છબી પણ રાખવી. મહાબલી હનુમાનજી રામજીના દૂત છે એટલે રાજા રામચંદ્ર ની પ્રસન્નતા વગર સિદ્ધિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે.ણ


દરરોજ કરો સવૅ કષ્ટ નિવારણ જંજીરા હનુમાન નો પાઠ સવૅ કષ્ટ દુર થાય અહી ક્લિક કરો

 રક્ષા માટેનો જંજીરો

શત્રુથી કે બહારી ભય પીડાતા સાધકે શનિવારે કે મંગળવારે હનુમાનજીના આ જંજીરાના 21 વખત પાઠ કરવા. આમ દિવસ માં 3 સમય એટલે કે સવારે બપોરે અને રાત્રે કરવું આમ કરવાથી સવૅ ભય નાશ પામશે.


ૐ નમો આદેશ ગુરૂકો |

દે હનુમંત વીર વીરન કે વીર |

તિહારે તરકસ નૌ લાખ તીર |

છિન વામે છિન દાહિને |

કબહુ આગે હોઈ |

ધની ગુસાઈ સેવતા કાયા ભંગ ન હોઈ |

ઈન્દ્રાસન દો લોક મેં બાહર દેખે મસાણ |

હમારી દેહી કા છલ છિદ્ર વ્યાપૈ |

તો જતી હનુમંત કી આન |

મેરી ભક્તિ ગુરૂ કી શક્તિ |

ફુરો મંત્ર ઈશ્ર્વરી વાચા |



સવૅ અમારા  જય શ્રી રામ 

Bajrang-Chalisa-Gujarati-Lyrics

 

 

તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

 

શનિવાર બજરંગ બલીનો આ પાઠ કરવાથી ડગલે ને પગલે કષ્ટ મટે શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત થાય અહી ક્લિક કરો 

હનુમાન ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે

 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics

 

ગુરુવાર, 20 જાન્યુઆરી, 2022

સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ નો આ સ્તોત્ર નો પાઠ કરવાથી શ્રી અને પુત્ર પ્રાપ્તિ થાય છે | Ganesh Panchak Stotram Gujarati Lyrics | Okhaharan

સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ નો આ સ્તોત્ર નો પાઠ કરવાથી શ્રી અને પુત્ર પ્રાપ્તિ થાય છે | Ganesh Panchak Stotram Gujarati Lyrics | Okhaharan

Ganesh-Panchak-Stotram-Gujarati-Lyrics
Ganesh-Panchak-Stotram-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું પોષ માસની સંકષ્ટી ચતુર્થી દિવસે પાઠ કરીશું શ્રી ગણાધિપ પંચક સ્તોત્ર જે કરવાથી શ્રી અને પુત્ર પ્રાપ્તિ  થાય છે.

 

 સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ નો ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત અહી ક્લિક કરો

 

શ્રી ગણાધિપ પંચક સ્તોત્ર

સરાગિલોકદુલૅભં વિરાગિલોકપૂજિતં

સુરાસુરૈનૅમસ્કૃતં જરાદિમૃત્યુનાશકમ્

ગિરા ગુરૂ શ્રિયા હરિ જયંતિ યત્પદાચૅકા

નમામિ તં ગણાધિયં કૃપાપય પયોનિધિમ્ 

 

જે વિષય વાસનાથી લિત્પ લોકો માટે દુર્લભ છે મોહમાયાથી વિરક્ત જનોની પૂજિત છે દેવતાઓ અને અસુરો જેમની વંદના કરે છે તથા જરા વગેરે મૃત્યુના નાશક છે જેમના ચરણાવિદોની અચૅના કરનારા ભક્ત પોતાની વાણી દ્વારા દેવગણ બૃહસ્પતિને અને લક્ષ્મી દ્વારા શ્રી વિષ્ણુને પણ જીતી લે છે એ દયાસાગર ગણાપતિને હું પ્રણામ કરું છું



ગિરીન્દ્રજામુખામ્બુજપ્રમોદદાનભાસ્કરં

કરીન્દ્રલકત્રમાનતાધ સંધવારણોધતમ્

સરીસૃપેશબદ્રકુક્ષિમાશ્રયામિ સંતતં

શરીરકાન્તિનિજિતાબ્જબન્ધુબાલસંતતિમ્ 

 

જે ગિરિજાનંદની ઉમાના મુખારવિંદ ને આનંદ પ્રદાન કરવા માટે સૂર્યરૂપ છે જેમનું મુખ ગજરાજ સમાન છે જે ભક્તજનોની પાપરાશિ નો નાશ કરવા માટે તત્પર રહે છે જેમનું ઉદર નાગરાજ શેષથી આવેષ્ટિત છે તથા જે પોતાના શરીરની તેજસ્વી ક્રાંતિથી બાળ સૂર્યની કિરણાવલી ને પરાજિત કરી દે છે એ ગણેશજીનું હું સદા શરણ માં રહું છું

સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.


શુકાદિમૌનિવન્દિતં ગકારવાચ્યમક્ષરં

પ્રકામમિષ્ટદાયિનં સકામનમ્રપંક્તયે

ચક્રાસનં ચતુર્ભુજૈવિકાસિપદમપૂજિતં

પ્રકાશિતાત્મતત્વકં નમામ્યહં ગણાધિપમ્

 

શુક્ર વગેરે મૌનાવલંબી મહાત્મા જેમની વંદના કરે છે જે પ્રકારના એ કારના વાચ્યાથૅ અવિનાશી તથા સકામ ભાવથી ચરણોમાં વંદના કરનારા ભક્ત સમૂહો માટે મનગમતી અભિષ્ટ વસ્તુને આપનારા છે ચાર ભુજાઓ જેમની શોભા વધારે છે જે પ્રફુલ કમળથી પૂજિત થાય છે અને આત્મતત્ત્વ પ્રકાશક છે એ ગણાધિપતિને હું નમસ્કાર કરું છું


નરાધિપત્વદાયતકં સ્વારાદિલોકદાયકં

જરાદિ રોગવારકં નિરાકૃતાસુરવ્જમ્

કરામ્બુજૈધૅરન્ સૃણીન્ વિકારશૂન્યમાનસૈહ્રૅદા

સદાવિભાવિતં મુદા નમામિ વિધ્નપમ્ 

 

જે નરેશત્વ પ્રદાન કરનારા સ્વગૉદિ લોકોના દાતા વૃદ્રાવસ્થા વગેરે રોગોનું નિવારણ કરનારા તથા અસુર સમુદાયનો સંહાર કરનારા છે જે પોતાની સૂઢં  પર શુભ ચિન્હ ધારણ કરે છે અને નિર્વિકાર ચિત્તવાળા ઉપાસક જેમનું હંમેશા મન દ્વારા ધ્યાન કરે છે એ વિધ્વિનપતિને હું સાનંદ પ્રણામ કરું છું

  સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે

શ્રમાપનોદનક્ષમં સમાહિતાન્તરાત્મના

સમાધિભિ સદાચિત ક્ષમાનિધિ ગણાધિપમ્

રમાધવાદિપૂજતિ યમાન્તકાત્મસમ્ભવં

શમાદિષડગુણપ્રદં નમામિ તં વિભૂતયે 

 

જે બધા પ્રકારના કષ્ટ અને પીડાનું નિવારણ કરવામાં સમર્થ છે એકાગ્ર ચિત્ત વાળા યોગી દ્વારા હંમેશા સમાધિથી પૂજિત છે  ક્ષમાસાગર અને ગણોના અધિપતિ છે લક્ષ્મીપતિ વિષ્ણુ વગેરે દેવતા પ્રેમની પૂજા કરે છે જે મૃત્યુજયના વંશજ છે તથા શમ વગેરે છે ગુણોના ક્ષમા સુખ શાંતિ સમૃદ્ધિ રોગશમન  મોક્ષ દેવતા છે એ ગણેશ ને હું એશ્વર્ય પ્રાપ્તિ માટે નમસ્કાર કરું છું


ગણાધિપસ્ય પંચકં નૃણામભીષ્ટદાયકં

પ્રણામપૂવૅક જનાપઠન્તિ યે મુદાયુતા

ભવન્તિ તે વિદામ્પુર પ્રગાતવૈભવા

જનાશ્ર્ચિરાયુષોડધિકશ્રિય: સુસુનવો  ન સંશય:

 

આ ગણાધિપંચકસ્તોત્ર મનુષ્યને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરનારું છે જે લોકો પ્રણામ પૂર્વક પ્રસન્નતાથી સાથે એનો પાઠક કરે છે તેઓ વિદ્વાનો સમક્ષ પોતાના વૈભવ માટે પ્રસિધ્ધ થાય છે તથા દીર્ધાયું અધિક શ્રી સંપત્તિથી સંપન્ન તથા સુંદર પુત્ર વાળા થાય છે એમાં સંશય નથી

 

દરરોજ કરો પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે

 

બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ ની જય.
કોમેન્ટમાં જય ગણેશ સમય હોય તો લખો
સવૅ અમારા જય ગણેશ 

આજની સંકટ ચોથ ની વાર્તા | sankashti chaturthi ni vrat katha gujaratima |

 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરૂવારે બાબા નો આ પાઠ કરવાથી ગુરૂ જ્ઞાન ભક્તિ સુખ શાંતિ પ્રાપ્ત સાથે દુખ દ્રારિદતા દુર કરનારો છે | Sai Chalisa Gujarati Lyrics | Okhaharan

ગુરૂવારે બાબા નો આ પાઠ કરવાથી ગુરૂ જ્ઞાન ભક્તિ સુખ શાંતિ પ્રાપ્ત સાથે દુખ દ્રારિદતા દુર કરનારો છે | Sai Chalisa Gujarati Lyrics | Okhaharan

Sai-Chalisa-Gujarati-Lyrics
Sai-Chalisa-Gujarati-Lyrics


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું   ગુરૂ જ્ઞાન ભક્તિ સુખ શાંતિ પ્રાપ્ત સાથે દુખ દ્રારિદતા દુર કરનારો સાંઈ ચાલીસા પાઠ.

 

જલારામ બાપાની ચાલીસા નો પાઠ 

 

સાંઈ ચાલીસા

( ચોપાઈ )

 શ્રદ્ધા રાખી કરો ધર્મ ને ધ્યાન , સાંઈકૃપાથી સૌ દૂર થશે અજ્ઞાન .

શીરડી ગામે શુભ સુંદર ગામ , શ્રી સાંઈબાબાનું છે યાત્રાધામ .

 શ્રી સાંઈબાબા ત્યાં થયા પ્રગટ , જેને પૂજે આજ આખું જગત .

 અપૂર્વ સાંઈબાબાનો મહિમાય , ગુણગાન બહુ બાબાના ગાય .

 નીમ વૃક્ષની છાંયે પ્રગટ્યા બાળ , થઈ ગઈ ત્યાં એક મીઠી ડાળ .

પ્રગટ્યા હતા ત્યારે શ્રી બાબાય , ચૌદ વરસના સુકોમળ બાળ .

સાંઈબાબાની જુઓ લીલાય , કે કડવો લીમડો મીઠો થાય .


 વદન સૌમ્ય વળી તેજ અપાર , તિલક લલાટ પર દીપે શ્રીકાર .

શિર પર જટાનું ઝાઝું જૂથ , બાબા મધુર વદે વાણી શ્રીમુખ .

માત - પિતા નહિ જેને સાર , સાંઈ મનાયા ઈશ્વરી અવતાર .

પૂજાય સદા બાબા ઘર ઘર , વસી ગયા તે સહુના અંતર .

ઠરતાં નીરખી બાબાને નયન , પૂજ્ય ભાવ જાગે સહુના મન . 

 ગુરુવારે સૂતાં પહેલા સાંઈબાબા ની આ 2 મિનિટ ની સ્તુતિ અને અજ્ઞાન અંધકાર માંથી મુક્તિ 


 

પ્રગટયા અયોનિ કંઈ અવતાર , ભૂતળથી પ્રગટયા સાંઈ શ્રીકાર

. કોઈ કહે શંભુ ભોળા મહાદેવ , કોઈ કહે સાંઈ સ્વરૂપે દત્તાત્રેય .

કોઈ કહે આ તો છે શ્રીરામ , કોઈ ભજે પીર - ઓલિયા નામ .

જે જે સ્વરૂપે ભજતા જન , તે તે સ્વરૂપે સાંઈ દે દર્શન .

બાબા સાંઈ છે એવા સિદ્ધ , સંકટ ટાળી આપે છે નવનિધ 

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે

જેણે મન જેવી ઈચ્છા કરી સાઈ બાબા એ પૂર્ણ કરી

નાત - જાતના નહિ જેને ભેદ , સરવે પ્રત્યે સરખું હેત ,

ગણે એક પિતાનાં સહુ બાળ , ભેદભાવની તોડી રે જાળ ,

રટે રોગી તો રોગ જ જાય , મુજે દુ:ખી તો દુ:ખ જ જાય ,

કૃપાવંત સાંઈ રહે સદાય , ઉદી તણો એવો મહિમાય ,

 જુદો ધર્મ નહિ , નહિ જુદો પંથ , સર્વ ધર્મ સમાન બે બાબાનો મત .

અંતરયામી બાબા સાંઈ કૃપાળ , ભક્તોની વહાર કરે છે તત્કાળ ,

અઢાર વરણ બાબાને ભજે , શુભ ગુરુવારે તો ખાસ જ પૂજે .

પતિત તાર્યા બાબાએ ઘણા , ભક્તો માટે ન રાખી કંઈ મણા .

સાંઈ નામે ટળતાં સહુ દુઃખ , સાંઈ નામે મળતાં સહુ સુખ . 


સાંઈ નામનો એવો મહિમાય , રંક રાય સહુ પડતા પાય .

સાંઈ નામ લઈ કરે ગુરુવાર , તેનો થઈ જાય બેડો પાર .

નવલી ભેટ ધરે ભક્તો નિત , પણ બાબાનું નહિ તેમાં ચિત્ત .

ધરે કફની ને બાંધે કટકો શિર , દુ:ખીજનની તે હરતા પીર .

 ભક્ત ધરે જે મેવા મિષ્ટાન્ન , પ્રસાદમાં વહેચે તે સાંઈ સુજાણ .

 પોતે ભિક્ષા લાવી કરે આહાર , સાદું ભોજન લે એ જ પ્રકાર .

સાંઈબાબા સિદ્ધ શક્તિનો ભંડાર , વિના તેલ દીપ પ્રગટાવ્યા નિઘૉર

બાબા નિત્ય એ કરતા ઉપદેશ , રંક ઉપર રોષ ન કરશો લેશ .

શ્રદ્ધા રાખી કરો પુન્ય ને દાન , માળી ભૂખ્યાને કરજો અન્નદાન .

 સત્ય વદો નીતિમય રાખો જીવન , અધર્મથી નવ રળજો ધન . 

 

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ 

 

૨ટણ કરો મંત્ર આ એક જ મન , ‘ શ્રી સાંઈનાથ શરણ મમ ”

સાત - એકવીસ ગુરુવાર જે કરે , એકસો આઠ વાર મંત્ર જપ કરે

. સાંઈ કૃપાથી દુઃખ દારિદ્રથ જાય , સુખ શાન્તિ જીવનમાં થાય

 શ્રી સાંઈબાબાની જય


સવૅ અમારા  શ્રી સાંઈબાબા

 



 ભક્તિ મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 Krishna-chalisa-gujarati