બુધવાર, 10 ઑગસ્ટ, 2022

રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો શુભ મુહૂર્ત ? | Raksh bandhan 2023 ક્યારે છે ? | Okhaharan

 રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો શુભ મુહૂર્ત ?  | Raksh bandhan 2023 ક્યારે છે ? | 

Raksh-bandhan-2022-Gujarati
Raksh-bandhan-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રક્ષાબંઘન ક્યારે છે ? રાખડી બાંઘવાનો સમય ? રાખડી બાઘતા સમયે કંઈ દિશામાં બેસવું અને કયો મંત્ર બોલવો ? 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિના ની સુદ પક્ષની પૂનમ દિવસે ઉજવાય છે. આ તહેવાર ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેન ભાઈ ના ધરે જાય અને ભાઈના દીધૉ આયુષ્ય  માટે ભાઈ કાંડા પર રક્ષા સુત્ર બાંધે છે. આને ભાઈ બહેન ગિફ્ટ કે કપડાં કે પછી બહેન ને જે જોઈએ તે આપે છે.


 હવે આપણે જાણીએ  રક્ષાબંધન ની તિથિ માહિતી


ભાઈ બહેન નો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ વખતે થોડો તિથિ ના સમય માં ભદ્રા આવી જવા થી સમય ફેરફાર થાય છે શ્રાવણ સુદ પુનમ ની તિથિ 
આ વષૅ 2023 ની શ્રાવણ પૂણિમા તિથિ

શરૂઆત 30 ઓગસ્ટ 2023 બુધવાર સવારે 10: 49 મિનિટે

સમાપ્તિ 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર. સવારે 7:04 મિનિટ સુધી રહે. 


પણ જ્યારે પુનમ તિથિ શરૂ થાય એ સમયે ભદ્રા નક્ષત્ર ચાલુ થાય અને રાત્રિના સુધી રહે છે અને શુભ કાર્ય આ અશુભ ભદ્રા નક્ષત્ર માં કરવામાં આવતા નથી. ભદ્રા એ પરમ પિતા બ્રહ્મા વરદાન અશુભ થઈ છે. એવું કહેવાય છે કે લંકાપતિ રાવણ તેમની બહેન સુરપંખા એ આ ભદ્રા નક્ષત્ર માં રક્ષાસુત્ર બાંધવાથી રાવણ ની રક્ષા થતી નથી. પણ ભદ્રા નક્ષત્ર ને મુખ અને પુછ બંને હોય છે તેના મુખ સમય એટલે નક્ષત્ર શરૂ થતો સમય તેમાં શુભ કાયૅ ના કરવું અને ભદ્રા નો પુછ સમય એટલે એના સમાપ્તિ નો સમય શુભ કાયૅ કરી શકાય માટે  

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  


શરૂઆત 30 ઓગસ્ટ 2023 બુધવાર સવારે 10:59 થાય 

સમાપ્ત 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર સવારે 7:04 મિનિટે સમાપ્ત થાય 

પરંતુ ભદ્રા ના મુખ ભાગ એટલે શરૂઆત સમય મા શુભ કાયૅ ના થાય પણ તેના પુછ ભાગ એટલે સમાપ્ત પછી સમયે શુભ કાયૅ થાય. જે સમય 30 ઓગસ્ટ 2023 બુધવાર રાત્રે 9:02 થી 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર સવારે 7:04 મિનિટે સુધી રહેશે આ સમય રાખડી બાંધી શકાય છે. 



રક્ષાશુત્ર કંઈ દિશામાં બેસીને બાંધવું


 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ભાઈ તેનું મુખ પુર્વ દિશામાં અને બહેન નું મુખ પશ્ર્ચિમ દિશામાં આવે તેવી રીતે બેસવું. ભાઈ એ માથા પર રૂમાલ ઠાડી રાખવો અને બહેને પણ માથે ઓઢણી કે સાડી નો પલ્લું રાખવો. ભાઈ ને કપાળ પર તિલક કરી ચોખા લગાવવાના  રાખડી બાંધી ભાઈ ની આરતી કરી બહેને ભાઈને મીઠાઈ ખવડાવવી અને ભાઈ એ બહેન યથા શક્તિ મુજબ ભેટ આપે છે.


રક્ષા સુત્ર બાંધવાનો મંત્ર


યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ પ્રતિબદ્ધનામિ રક્ષે માચલ માચલઃ

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 8 ઑગસ્ટ, 2022

શ્રાવણ માસ શિવલિંગ અભિષેક માહાત્મ્ય શું ? અભિષેક કરવાથી શું ફાયદા થાય | Shivling Abhishek fayda gujarati | Okhaharan

શ્રાવણ માસ શિવલિંગ અભિષેક માહાત્મ્ય શું ? અભિષેક કરવાથી શું ફાયદા થાય | Shivling Abhishek fayda gujarati | Okhaharan

shivling-abhishek-fayda-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રાવણ માસ શિવલિંગ અભિષેક માં તમે દરેક વસ્તુ ઉપયોગ કરો જેમ કે દુધ દહી ની વગેરે પણ તેનું માહાત્મ્ય શું આમ કરવાથી શું અસર થાય છે તે બધું આજે આપણે આ લેખમાં જાણીશું.

શ્રાવણ માસ 12 રાશિ મુજબ મંત્રો જાપ ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો 


શ્રાવણ માસ એ હિન્દુ નો અતિ પવિત્ર માસ છે આ કોઈ પણ ભગવાન કે માતાજી માનો તેમનું પુજન કરવાથી વિશેષ ફળ મળે છે. એમાં ખાસ કરીને વિષ્ણુ ભગવાન અને મહાદેવ ના શિવલિંગ સ્વરૂપ નું પુજન કરવાથી અતિ શુભ ફળ મળે છે.  આ શ્રાવણ માસ એટલે તૈહવાર નો માસ . હવે આપણે જાણીએ કંઈ વસ્તુઓ નો અભિષેક કરવાથી કંઈ મનોકામના શિવ પૂર્ણ કરે છે.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


સૌપ્રથમ જળ અભિષેક કરવાથી નાની મોટી બધી સમસ્યાઓ દૂર થઈ જાય.


ગાયના કાચા દૂધ નો અભિષેક કરવાથી મન શાંત થાય, ધરમાં સુખ શાંતિ આવે તથા ચંદ્ર ગ્રહ ની અશુભ અસર પણ શુભ થઈ જાય છે.


ધી અને મધ નો અભિષેક કરવાથી આપ કોઈ મોટા રોગ માં હોય તો રોગ માં રાહત થઈ રોગમાં મુક્તિ મળે છે.


અત્તર એટલે પ્રફુયમ નો અભિષેક કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે.


શેરડી ના રસ નો અભિષેક કરવાથી માતા લક્ષ્મી નું આગમન થઈ જીવનમાં આનંદ રહે છે.



પછી શુદ્ધ જળ પછી ચંદન, ભાગ , ભસ્મ અને ચોખા , ધઉ, મગ, ચણાની દાળ, સફેદ તલ, કાળા તલ, શિવલિંગ પર ચઢાવો આમ કરવાથી નવ ગ્રહ શાંત થાય અને શુભ અસર શરૂ થાય છે.


આ હતી અભિષેક ની વાત હવે આપણે જાણીએ બીલીપત્ર ના ડાખ અને જળ વડે શુદ્ધ કરીને ચઢાવવાની ત્રણ જન્મ ના પાપ નાશ પામે છે.


પછી દરેક પ્રકાર ના ફુલ શિવાય કેવડો અને ચંપા નું ફુલ ના ચડાવું. ફુલ નો શણગાર કરવાથી માતા પાવૅતી પ્રસન્ન થાય અને જ્યા માં પ્રસન્ન હોય તો પછી રહ્યું શું.


પ્રસાદમાં સૂકો મિક્સ મેવો , ફળ, અને મિઠાઈ કરવી.


પછી ભગવાનની આરતી કરી 5 મિનિટ ૐ નમઃ શિવાય મંત્ર નો ત્યાં બેસીને જાપ કરવો. પછી મંદિર જળાધારી લઈને પાછા જળાધારી અડધી પ્રદક્ષિણા કરવી.


યથા શક્તિ મુજબ મંદિર અને બ્રહ્માણ ને દાન દક્ષિણા આપવી.


હું આશા રાખું છું આપને શિવલિંગ પુજન ની માહિતી ખબર પડી ગઈ હશે.


Gujarati Bhakti Lekh on Whatsapp

 

 શ્રાવણ સોમવાર ની વ્રત કથા "" સોળ સોમવાર વ્રત કથા મહિમા " ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો 

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 6 ઑગસ્ટ, 2022

પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Putrada Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

putrada-ekadashi-kayre-che-2024
putrada-ekadashi-kayre-che-2022

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ શ્રાવણ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી ક્યારે છે 15 કે 16 ઑગસ્ટ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

 

પુત્રદા એકાદશી 2024:


 શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી ને પુત્રદા એકાદશી કહે છે. આમ વષૅ બે વખત પુત્રદા એકાદશી આવે એક વખત પોષ પુત્રદા અને બીજી શ્રાવણ પુત્રદા એકાદશી બંને એકાદશી ઉપવાસ કરવાથી સમાન ફળ મળે છે. હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે, સુદ અને વદ પક્ષ. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે.


એકાદશી વ્રત કોણ કરી શકે છે ? એકાદશી વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે. આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન થાય.


ૐ નમો ભગવતે વાસુદેવાય


 શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશીને પુત્રદા  એકાદશી કહેવામાં આવે છે. દેક એકાદશી તિથિ એક વિશેષ મહાત્મય હોય છે એમાં પણ શ્રાવણ માસની સુદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે શ્રાવણ  માસની સુદ પક્ષની એકાદશી ને પુત્રદા એકાદશી આવે વદ પક્ષની એકાદશી ને આજા એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  


 આ વષે 2024 ની શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી તિથિ


 શરૂઆત 15 ઑગસ્ટ 2024 ગુરૂવાર સવારે10:26 મિનિટ


સમાપ્ત 16 ઑગસ્ટ 2024 શુકવાર સવારે  9:39  વાગે મિનિટ


ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે


ઉપવાસ 6 ઑગસ્ટ 2024 શુકવાર કરવો


પુજન નો શુભ સમય  સવારે 6:05 થી 10:54 સુધી.


પારણા સમય 17 ઑગસ્ટ 2023  સવારે 5:46 થી 8:29 સુધી.


શ્રાવણ પુત્રદા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી પુત્રરત્ન ની પ્રાપ્તિ થાય છે.આ વ્રતના પ્રભાવથી આલોક અને પરલોક માં સ્વગૅ મળે છે.

 

પુત્રદા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે 



 એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે     


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે .


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 2 ઑગસ્ટ, 2022

શ્રાવણ મંગળવાર એટલે "" શ્રી મંગળાગૌરી વ્રત વિધિ વ્રત કથા "" | Mangla Gauri Vrat Katha Gujarati | Okhaharan

 શ્રાવણ મંગળવાર એટલે "" શ્રી મંગળાગૌરી વ્રત વિધિ વ્રત કથા "" | Mangla Gauri Vrat Katha Gujarati |

 

mangla-gauri-vrat-katha-gujarati
mangla-gauri-vrat-katha-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મંગળાગૌરી વ્રત


શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો 


મંગળાગૌરી વ્રત વિધિ
આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારે ય મંગળવાર કરે છે. આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે અને પછી ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, પાર્વતીમાની પૂજા કરવી. ત્યાર બાદ મંગળાગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી. તે દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું. આ વ્રત પતિનાં સુખ, સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે.


મંગળાગૌરી વ્રત કથા
એક ગામમાં એક બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. આ બંનેમાણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળાં હતાં. બ્રાહ્મણનું નામ રામપાલ અને બ્રાહ્મણીનું નામ રાજલક્ષ્મી. તેઓ બધી રીતે ખૂબ જ સુખી હતાં, પણ તેમને શેરમાટીની ખોટ હતી.


શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે

 

 આથી બ્રાહ્મણ-બ્રાહ્મણી ઉદાસ રહેતાં. આ બ્રાહ્મણના ઘરે સાધુ આવ્યા. બંને પતિ-પત્નીએ આ સાધુની ખૂબ આગતા-સ્વાગતા કરી. સાધુ બ્રાહ્મણ-બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસીનતાને કળી ગયા. તેઓ બોલ્યા : “હે બ્રાહ્મણ ! તમે બંને કેમ ઉદાસ લાગો છો ?’’ 

xx


બ્રાહ્મણે કહ્યું : “હે સાધુ મહાત્મા ! ભગવાનની દયાથી અમારી પાસે બધું જ છે, પણ એક માત્ર સંતાનની ખોટ છે. સંતાન વગર અમને બધું સુખ મોળું લાગે છે. આ જ ચિંતા અમને સતાવ્યા કરે છે. આથી મહાત્મા ! આ ચિંતાનો કોઈ ઉપાય હોય તો જણાવો.''


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત

 

 સાધુ-મહાત્મા બોલ્યા : “હે બ્રાહ્મણ ! તું મંગળાગૌરીનું તપ કર.'
બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુએ બતાવેલા શંકર-પાર્વતીના મંદિરે જઈ મંગળાગૌરી-પાર્વતીમાનું તપ કરવા લાગ્યો. તેના તપથી પ્રસન્ન થઈ માતાજી બોલ્યાં : “હે બ્રાહ્મણ ! હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે માંગ, માંગ, જે માંગે તે આપું.” રામપાલ બોલ્યો : “માતાજી ! આપની કૃપાથી મારે કોઈ વાતની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઇચ્છા છે.’’


 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે 


 “પણ ભાઈ ! તારા નસીબમાં સંતાનસુખ નથી.’’ “ગમે તેમ કરો માતાજી ! પણ જો મારી ઉપર પ્રસન્ન થયાં હો તો મને જરૂર એક સંતાન આપો.’’
“સારું ભાઈ ! અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે ! તારાથી જો ન પહોંચાય તો ગણપતિની દુટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે.’’

 

ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી. રામપાલ તો ગણપતિની દુટીમાં પગ ભરાવી એક કેરી તોડી, પણ એને લોભ જાગ્યો, એટલે એણે ફરી બીજીવાર ગણપતિની દુટીમાં પગ ભરાવીને બીજી બે કેરીઓ તોડી.
આથી ગણપતિજી ગુસ્સે થઈ ગયા. તેમણે રામપાલને શાપ આપતાં કહ્યું : ‘રામપાલ ! તને માતાજીએ એક કેરી તોડવાં માટે કહ્યું, પણ તેં લોભ કરી બીજી બે કેરીઓ તોડી એટલે માતાજીની કૃપાથી તને પુત્ર તો પ્રાપ્ત થશે, પણ સોળમે વરસે તે મૃત્યુ પામશે.' પછી તરત જ રામપાલના હાથમાંની બે કેરીઓ અદશ્ય થઈ ગઈ અને એક કેરી જ બાકી રહી.


આગળ કથા વાંચવા અહીં ક્લિક કરો 


મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે 

 બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે 


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં  

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય  

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇