સોમવાર, 26 જુલાઈ, 2021

27 જુલાઈ 2021 અંગારકી ચતુર્થી આ તિથિનુ નામ કેવી રીતે પડ્યું? How Name Comes Angarki Chaturthi Katha Gujarati Okhaharan

27 જુલાઈ 2021 અંગારકી ચતુર્થી આ તિથિનુ નામ કેવી રીતે પડ્યું? How Name Comes Angarki Chaturthi Katha Gujarati Okhaharan

Angarki-Chaturthi-2021-Gujarati
Angarki-Chaturthi-2021-Gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આજના ગુજરાતી ભક્તિ લેખમાં આજે લેખમાં જાણીશું અંગારીકા સંકષ્ટી ચતુથી તિથિ નું નામ કેવી રીતે પડ્યું.

ganesh 21  name gujarati


ચતુર્થી તિથિ દર મહિને બે ચતુર્થી આવે છે. જેમાં એક શુક્લ પક્ષમાં અમાવસ્યા પછી ની તિથિ ને વિનાયક ચતુર્થી અને બીજી પૂર્ણિમા કૃષ્ણ પક્ષ ની તિથિ ને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ વખતે આ જુલાઈ માસમાં રોજ મંગળવારના રોજ આવતા કૃષ્ણ ચતુર્થી પર અંગારાકી ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. માન્યતાઓ અનુસાર ગણેશજીનો જન્મ ચતુર્થી તિથિએ થયો હતો. 

Ganesh-stuti-with-Gujarati-Lyrics-2021

 

 

આ દિવસે ભગવાન ગણેશ ઉપવાસ કરીને અને વિઘિ વિઘાનથી પૂજન કરવાથી પ્રસન્ન થાય છે. બીજી તરફ, જે લોકો સંપૂર્ણ વ્રતનું પાલન કરી શકતા નથી, તેઓ ગજાનંદની પૂજા પછી ખોરાક લઈ શકે છે. 


ganesh stuti gujarati,


મંગળવારે અંગારાકી ચતુર્થી

હિન્દુ ગંથો મુજબ અંગારાકી ચતુર્થી ખૂબ જ પ્રભાવશાળી છે. મત્સ્ય પુરાણ, નારદ પુરાણ અને ગણેશ પુરાણમાં આ દિવસના અતિવિશેષ મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. અંગારાકી ચતુર્થી, ગણેશ પુરાણનું પુરાણે મુજબ મંગળદેવ સખત તપસ્યા કરી રહ્યા હતા તથા સાથે ઉપવાસ પણ કર્યો હતો. મંગળદેવની આ તપથી ભગવાન શ્રીગણેશજી તેમના પર પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું કે મંગળવારની ચતુર્થી અંગારકી ચતુર્થી તરીકે ઉજવામાં આવશે. 


 તેથી, મંગળવારે ગણેશ ચતુર્થીને અંગારકી ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

  ganesh 12 name gujarati


ganesh puja vidhi mantra  home

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો