શનિવાર, 14 મે, 2022

નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો "" શ્રી નૃસિંહ કવચં "" | Narsinh Kavach Gujarati Lyrics | Okhaharan

નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો  "" શ્રી નૃસિંહ કવચં "" | Narsinh Kavach Gujarati Lyrics | Okhaharan 

narsingh-kavach-gujarati
narsingh-kavach-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું દરેક કાયૅમાં રક્ષણ આપતો ભગવાન નૃસિંહ નો નૃસિંહકવચં પાઠ કરીશું. નૃસિંહ અવતાર એ વિષ્ણું ભગવાન ના દશઅવતાર માંનો ચોથો અવતાર છે. વૈશાખ સુદ ચૌદશ તિથિ ને નૃસિંહ જંયતિ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો આપણે પાઠ કરીયે નૃસિંહકવચં.

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

 

શ્રી નૃસિંહકવચં.

નૃસિંહકવચં વક્ષ્યે પ્રહ્લાદેનોદિતં પુરા .

સર્વરક્ષાકરં પુણ્યં સર્વોપદ્રવનાશનમ્ .. ૧..


સર્વ સમ્પત્કરં ચૈવ સ્વર્ગમોક્ષપ્રદાયકમ્ .

ધ્યાત્વા નૃસિંહં દેવેશં હેમસિંહાસનસ્થિતમ્ .. ૨..


વિવૃતાસ્યં ત્રિનયનં શરદિન્દુસમપ્રભમ્ .

લક્ષ્મ્યાલિઙ્ગિતવામાઙ્ગં વિભૂતિભિરુપાશ્રિતમ્ .. ૩..


ચતુર્ભુજં કોમલાઙ્ગં સ્વર્ણકુણ્ડલશોભિતમ્ .

સરોજશોભિતોરસ્કં રત્નકેયૂરમુદ્રિતમ્ .. ૪..


તપ્તકાઞ્ચનસંકાશં પીતનિર્મલવાસસમ્ .

ઇન્દ્રાદિસુરમૌલિસ્થસ્ફુરન્માણિક્યદીપ્તિભિઃ .. ૫..


વિરાજિતપદદ્વન્દ્વં શઙ્ખચક્રાદિ હેતિભિઃ .

ગરુત્મતા ચ વિનયાત્ સ્તૂયમાનં મુદાન્વિતમ્ .. ૬.


સ્વહૃત્કમલસંવાસં કૃત્વા તુ કવચં પઠેત્ .

નૃસિંહો મે શિરઃ પાતુ લોકરક્ષાર્થસમ્ભવઃ .. ૭.


સર્વગોઽપિ સ્તમ્ભવાસઃ ફાલં મે રક્ષતુ ધ્વનિમ્ .

નૃસિંહો મે દૃશૌ પાતુ સોમસૂર્યાગ્નિલોચનઃ .. ૮..


સ્મૃતિં મે પાતુ નૃહરિર્મુનિવર્યસ્તુતિપ્રિયઃ .

નાસં મે સિંહનાસસ્તુ મુખં લક્ષ્મીમુખપ્રિયઃ .. ૯..


સર્વવિદ્યાધિપઃ પાતુ નૃસિંહો રસનાં મમ .

વક્ત્રં પાત્વિન્દુવદનં સદા પ્રહ્લાદવન્દિતઃ .. ૧૦..


 શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

નૃસિંહઃ પાતુ મે કણ્ઠં સ્કન્ધૌ ભૂભરાન્તકૃત્ .

દિવ્યાસ્ત્રશોભિતભુજો નૃસિંહઃ પાતુ મે ભુજૌ .. ૧૧..


કરૌ મે દેવવરદો નૃસિંહઃ પાતુ સર્વતઃ . પાતુ સર્વદા

હૃદયં યોગિસાધ્યશ્ચ નિવાસં પાતુ મે હરિઃ .. ૧૨ હૃદદં


મધ્યં પાતુ હિરણ્યાક્ષવક્ષઃકુક્ષિવિદારણઃ .

નાભિં મે પાતુ નૃહરિઃ સ્વનાભિ બ્રહ્મસંસ્તુતઃ .. ૧૩..


બ્રહ્માણ્ડકોટયઃ કટ્યાં યસ્યાસૌ પાતુ મે કટિમ્ .

ગુહ્યં મે પાતુ ગુહ્યાનાં મન્ત્રાણાં ગુહ્યરૂપદૃક્ .. ૧૪.


ઊરૂ મનોભવઃ પાતુ જાનુની નરરૂપધૃક્ .

જઙ્ઘે પાતુ ધરાભારહર્તા યોઽસૌ નૃકેસરી .. ૧૫..


સુરરાજ્યપ્રદઃ પાતુ પાદૌ મે નૃહરીશ્વરઃ .

સહસ્રશીર્ષા પુરુષઃ પાતુ મે સર્વશસ્તનુમ્ .. ૧૬.


મહોગ્રઃ પૂર્વતઃ પાતુ મહાવીરાગ્રજોઽગ્નિતઃ .

મહાવિષ્ણુર્દક્ષિણે તુ મહાજ્વાલસ્તુ નૈરૃતૌ .. ૧૭..


પશ્ચિમે પાતુ સર્વેશો દિશિ મે સર્વતોમુખઃ .

નૃસિંહઃ પાતુ વાયવ્યાં સૌમ્યાં ભૂષણવિગ્રહઃ .. ૧૮..


ઈશાન્યાં પાતુ ભદ્રો મે સર્વમઙ્ગલદાયકઃ .  ઈશાન્યે

સંસારભયતઃ પાતુ મૃત્યોર્મૃત્યુર્નૃકેસરી .. ૧૯..


ઇદં નૃસિંહકવચં પ્રહ્લાદમુખમણ્ડિતમ્ .

ભક્તિમાન્ યઃ પઠેન્નિત્યં સર્વપાપૈઃ પ્રમુચ્યતે .. ૨૦..


નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 પુત્રવાન્ ધનવાન્ લોકે દીર્ઘાયુરુપજાયતે .

યં યં કામયતે કામં તં તં પ્રાપ્નોત્યસંશયમ્ .. ૨૧..


સર્વત્ર જયમાપ્નોતિ સર્વત્ર વિજયી ભવેત્ .

ભૂમ્યન્તરીક્ષદિવ્યાનાં ગ્રહાણાં વિનિવારણમ્ .. ૨૨..


વૃશ્ચિકોરગસમ્ભૂત વિષાપહરણં પરમ્ .

બ્રહ્મરાક્ષસયક્ષાણાં દૂરોત્સારણકારણમ્ .. ૨૩..


ભૂર્જે વા તાલપાત્રે વા કવચં લિખિતં શુભમ્ .

કરમૂલે ધૃતં યેન સિધ્યેયુઃ કર્મસિદ્ધયઃ .. ૨૪..  


દેવાસુરમનુષ્યેષુ સ્વં સ્વમેવ જયં લભેત્ .

એકસન્ધ્યં ત્રિસન્ધ્યં વા યઃ પઠેન્નિયતો નરઃ .. ૨૫..


સર્વમઙ્ગલમાઙ્ગલ્યં ભુક્તિં મુક્તિં ચ વિન્દતિ .

દ્વાત્રિંશતિસહસ્રાણિ પઠેત્ શુદ્ધાત્મનાં નૃણામ્ .. ૨૬..


યઃ પઠેત્ શુદ્ધમાનસઃ ..

કવચસ્યાસ્ય મન્ત્રસ્ય મન્ત્રસિદ્ધિઃ પ્રજાયતે .

અનેન મન્ત્રરાજેન કૃત્વા ભસ્માભિમન્ત્રણમ્ .. ૨૭..


તિલકં વિન્યસેદ્યસ્તુ તસ્ય ગ્રહભયં હરેત્ .

ત્રિવારં જપમાનસ્તુ દત્તં વાર્યભિમન્ત્ર્ય ચ .. ૨૮..


વારિભ્ય મન્ત્ર્ય ચ  ..

પ્રાશયેદ્યો નરો મન્ત્રં નૃસિંહધ્યાનમાચરેત્ .

તસ્ય રોગાઃ પ્રણશ્યન્તિ યે ચ સ્યુઃ કુક્ષિસમ્ભવાઃ .. ૨૯..


કિમત્ર બહુનોક્તેન નૃસિંહસદૃશો ભવેત્ .

મનસા ચિન્તિતં યત્તુ સ તચ્ચાપ્નોત્યસંશયમ્ .. ૩૦..

 

નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો "" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


ગર્જન્તં ગર્જયન્તં નિજભુજપટલં સ્ફોટયન્તં હઠન્તં

રૂપ્યન્તં તાપયન્તં દિવિ ભુવિ દિતિજં ક્ષેપયન્તં ક્ષિપન્તમ્ .


ક્ષોભયન્તં ક્ષિપન્તમ્ .

ક્રન્દન્તં રોષયન્તં દિશિ દિશિ સતતં સંહરન્તં ભરન્તં  ભ્રમન્તં

વીક્ષન્તં ઘૂર્ણયન્તં શરનિકરશતૈર્દિવ્યસિંહં નમામિ .. ૩૧..


.. ઇતિ શ્રીબ્રહ્માણ્ડપુરાણે પ્રહ્લાદોક્તં શ્રીનૃસિંહકવચં સમ્પૂર્ણમ્ ..


હું આશા રાખુ નૃસિંહકવચં. નો પાઠ રીને ઘન્યતા અનુભવી હશે.

 

 

  2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે?

 

 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો