સોમવાર, 16 મે, 2022

આજે પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય | satyanarayan ashtakam Gujarati Lyrics | Okhaharan

 આજે પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો  આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય | satyanarayan ashtakam Gujarati Lyrics |  Okhaharan

satyanarayan-ashtakam-Gujarati-Lyrics
satyanarayan-ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું કળિયુગ ના દેવ શ્રી સત્યનારાયણા દેવનો આઠ ગુણ નો પાઠ એટલે શ્રી સત્યનારાયણાષ્ટકમ્ પાઠ. આ પાઠ કરવાથી ભક્તો ના દરેક પ્કાર ના પાપ નાશ પામે છે તથા જીવન ઘન , સખ શાંતિ મળે છે. 

 

પુનમ દિવસે વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 

સત્યનારાયણાષ્ટકમ્

આદિદેવં જગત્કારણં શ્રીધરં લોકનાથં વિભું વ્યાપકં શકરમ્ ।

સર્વ ભક્તેષ્ટદં મુક્તિદં માધવં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 1||


સર્વદા લોક-કલ્યાણ-પારાયણં દેવ-ગો-વિપ્ર-રક્ષાર્થ-સદ્વિગ્રહમ્ ।

દીન-હીનાત્મ-ભક્તાશ્રયં સુન્દરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 2 ||


દક્ષિણે યસ્ય ગઙ્ગા શુભા શોભતે રાજતે સા રમા યસ્ય વામે સદા ।

યઃ પ્રસન્નાનનો ભાતિ ભવ્યશ્ચ તં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 3||


સકટે સગરે યં જનઃ સર્વદા સ્વાત્મ ભીનાશનાય સ્મરેત્ પીડિતઃ ।

પૂર્ણકૃત્યો ભવેદ્ યત્પ્રસાદાચ્ચ તં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 4 ||


વાઞ્છિતં દુર્લભં યો દદાતિ પ્રભુઃ સાધવે સ્વાત્મભક્તાય ભક્તિપ્રિયઃ ।

સર્વભૂતાશ્રયં તં હિ વિશ્વમ્ભરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 5 ||

 

પુનમ દિવસે વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે 


બ્રાહ્મણઃ સાધુ-વૈશ્યશ્ચ તુગધ્વજો યેઽભવન્ વિશ્રુતા યસ્ય ભક્ત્યાઽમરા ।

લીલયા યસ્ય વિશ્વં તતં તં વિભું સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 6 ||


યેન ચાબ્રહ્મબાલતૃણં ધાર્યતે સૃજ્યતે પાલ્યતે સર્વમેતજ્જગત્ ।

ભક્તભાવપ્રિયં શ્રીદયાસાગરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 7 ||


સર્વકામપ્રદં સર્વદા સત્પ્રિયં વન્દિતં દેવ વૃન્દૈ ર્મુનીન્દ્રા ર્ચિતમ્ ।

પુત્ર-પૌત્રાદિ-સર્વેષ્ટદં શાશ્વતં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 8 ||


 અષ્ટકં સત્યદેવસ્ય ભક્ત્યા નરઃ ભાવયુક્તો મુદા યસ્ત્રિસન્ધ્યં પઠેત્ ।

તસ્ય નશ્યન્તિ પાપાનિ તેનાઽગ્નિના ઇન્ધ નાનીવ શુષ્કાણિ સર્વાણિ વૈ || 9|


હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


 ઇતિ સત્યનારાયણાષ્ટકં સમ્પૂર્ણમ્ । 


તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

 

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

 

શુભ દિવસે વાંચો "" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 


 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો