શનિવાર, 16 એપ્રિલ, 2022

હનુમાન જંયતિ ના દિવસે ચપટી સિંદૂર ના દિવસે કેટલાક ઉપાય કરવાથી ભાગ્ય ચમકશે | Hanuman Jaynti Upay Gujarati | Okhaharan

હનુમાન જંયતિ ના ચપટી સિંદૂર ના દિવસે કેટલાક ઉપાય કરવાથી ભાગ્ય ચમકશે  | Hanuman Jaynti Upay Gujarati | Okhaharan

Hanuman-Jayanti-Upay-Gujarati
Hanuman-Jayanti-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાન જંયતિ ના ચપટી સિંદૂર ના દિવસે કેટલાક ઉપાય કરવાથી ભાગ્ય ચમકશે 

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.    


ચૈત્ર માસની પૂર્ણિમા ની તિથિ એ હનુમાન જંયતિ ઉત્સવ ઉજવાય છે આ દિવસે હનુમાનજી નો જન્મ થયો હતો આ દિવસે હનુમાન મંદિરે હનુમાન જંયતિ ધુમધામથી ઉજવાય છે. હનુમાનજી જાગતા દેવ છે . હનુમાનજી નું સાત ચંરજીવિ માં સ્થાન છે.હનુમાનજી ને તેમના માતા પિતા એટલે કે અંજનીપુત્ર કેસરીનંદન તરીકે ઓળખાય છે . હનુમાનજી ને વિષ્ણુ ભગવાન ના સાતમાં અવતાર શ્રી રામચંદ્ર ના પરમ ભક્ત માનવામાં આવે છે. શિવ રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે.



આ વર્ષે ચૈત્ર માસની સુદ પક્ષની પૂર્ણિમા હનુમાન જયંતિ 1-2 એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજી માટે વિધિ-વિધાન પૂજા કરવામાં આવે છે. હનુમાનજી ની વિશેષ આશીવૉદ મેળવવા ઉપવાસ કરતા હોય છે.  આ ખાસ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો તેનાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે એક ચપટી સિંદૂરથી કેટલાક ઉપાય કરવાથી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

 

 

હનુમાન જયંતીના દિવસે કરો આ ઉપાય


હનુમાન જયંતિના દિવસે શુદ્ધ  ઘી માં એક ચપટી સિંદૂર મિક્સ કરીને હનુમાનજી ને ચઢાવો. તેનાથી હનુમાનજી પ્રસન્ન રહે તથા પોતાના ભક્તોને ભય અને જીવનમાં આવતા અવરોધોથી રક્ષણ કરે છે.


હનુમાન જંયતિ ના દિવસે એક ચપટી સિંદૂરમાં ઘી મિક્સ કરીને એક સફર  કાગળ પર સ્વસ્તિક ચિન્હ બનાવો. પછી મંદિરે હનુમાનજીના હૃદયથી સ્પશૅ કરીને ધરે લાવો અને તમારી તિજોરીમાં રાખો. દરરોજ થાતો લક્ષ્મી નો વ્યય ખચૅ ધટાડો થશે અને સંપત્તિમાં વધારો થશે.

 

જે છોકરી લાંબા સમયથી લગ્નમાં કોઈને કોઈ પ્રકારે  અડચણો  આવતી હોય તો તેઓ હનુમાનજીના ચરણોમાં સિંદૂરની એક ચપટી લગાવો અને હનુમાનજીને વહેલા લગ્ન માટે પ્રાર્થના કરો. આ પછી, તમારી માંગમાં સિંદૂરની રસી લગાવો, ટૂંક સમયમાં લગ્નની સંભાવના બનશે.


હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજીના  આ જંજીરાનો પાઠ કરવાથી શત્રુ પર વિજય મળે છે અહી ક્લિક કરો. 

ધરમાં નકારાત્મક પ્રવેશતી અટકાવવા માટે હનુમાન જયંતિના દિવસે સરસવના તેલમાં સિંદૂર મિક્સ કરીને પહેલા હનુમાનજીને ચઢાવો. આ પછી ઘરના મુખ્ય દ્વારથી શરૂ કરીને રૂમના દરવાજા પર સ્વસ્તિક ચિન્હ બનાવવો આમ કરવાથી ધનમાં સમૃદ્ધિ છે.

 

તમે વારંવાર સમસ્યાઓ અને પરેશાની પડતા હોય અને એનાથી બચવા માટે 5 મંગળવાર અને 5 શનિવારે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચઢાવવું અને  પ્રસાદમાં ગોળ-ચણા અર્પિત કરીને જરૂરિયાતમંદ  ગરીબોમાં વહેંચવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

      

 જે લોકો નોકરીમાં તકલીફ હોય અને નવી નોકરી ના ઈચ્છા ધરાવતા લોકો આ દિવસે હનુમાનજીના ચરણોમાં સિંદૂર લગાવો અને સફેદ કાગળ પર સ્વસ્તિક ચિન્હ બનાવો. આ કાગળ હંમેશા તમારી સાથે રાખો, આમ કરવાથી જીવનમાં રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. 

હનુમાન જંયતિ ના દિવસે શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું  ? અહી ક્લિક કરો.  


તમે કોઈ દેવામાં માંથી મુક્તિ મેળવવા માટે હોય તો આ દિવસે  ચમેલીના તેલમાં સિંદૂર લગાવો. પછી તમારી જેટલી ઉમંર હૌય એટલા પીપળા પાન લો તેની ઉપર આ મિક્સ સિંદૂર અને તેલ વડે શ્રી રામ લખી શ્રી હનુમાન ના ચરણો માં આપણૅ કરો અથવા તેની માળા બનાવી હાર હનુમાન ને ચડાવો આમ કરવાથી દેવામાંથી જલ્દી મુક્તિ મળે છે. 

 

હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics અહી ક્લિક કરો.   

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.   

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.   

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 15 એપ્રિલ, 2022

હનુમાન જન્મોત્સવ ના દિવસે સાભળો "" હનુમાન જન્મ કથા "" | Hanuman Janma Katha Gujarati | Okhaharan

હનુમાન જન્મોત્સવ ના દિવસે સાભળો "" હનુમાન જન્મ કથા "" |  Hanuman Janma Katha Gujarati | Okaharan |


Hanuman-Janma-Katha-Gujarati
Hanuman-Janma-Katha-Gujarati


ચૈત્ર માસની પૂર્ણિમા ની તિથિ એ હનુમાન જંયતિ ઉત્સવ ઉજવાય છે આ દિવસે હનુમાનજી નો જન્મ થયો હતો આ દિવસે હનુમાન મંદિરે હનુમાન જંયતિ ધુમધામથી ઉજવાય છે. હનુમાનજી જાગતા દેવ છે . હનુમાનજી નું સાત ચંરજીવિ માં સ્થાન છે.હનુમાનજી ને તેમના માતા પિતા એટલે કે અંજનીપુત્ર કેસરીનંદન તરીકે ઓળખાય છે . હનુમાનજી ને વિષ્ણુ ભગવાન ના સાતમાં અવતાર શ્રી રામચંદ્ર ના પરમ ભક્ત માનવામાં આવે છે. શિવ રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે.

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.   


આ વર્ષે ચૈત્ર માસની સુદ પક્ષની પૂર્ણિમા હનુમાન જયંતિ 1-2 એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજી માટે વિધિ-વિધાન પૂજા કરવામાં આવે છે. હનુમાનજી ની વિશેષ આશીવૉદ મેળવવા ઉપવાસ કરતા હોય છે.



સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી. એક વાર અંજનાએ પોતાની ઈચ્છઅનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગી. આ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સડસડાટ વાતો હતો. અંજનાના શરીર ઉપરનું સૂક્ષ્મ વસ્ત્ર વાયુએ ખસેડી નાખ્યું.


સર્વાંગ સુંદર એવી અંજના ઉપર વાયુદેવ તત્કાળ કામવશ થઈ ગયા. તેમણે અદ્રશ્ય સ્વરૂપે પોતાની લાંબી ભુજાઓ પ્રસારી અંજનાને છાતી સાથે ચાંપી ગાઢ આલિંગન કર્યું. આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભની અંદર પ્રવિષ્ઠ થઈ ગયું. જયારે અંજનાને ભાન થયું કે પોતાને કોઈએ ગાઢ આલિંગન કર્યું છે. પરંતુ દ્રષ્ટિએ કોઇ પુરુષ જોવામાં આવતો નથી. ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત થઇ બોલી, ‘મારા પતિવ્રતને કલંક લગાડનાર તું કોણ છે?’

 હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.

આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વન આપતાં બોલ્યા : ‘હે, સુશ્નોણી! તું ભય ન પામ. હું તારા પતિવ્રતનો નાશ નહીં કરું. હે મહાયશસ્વિની તારા પર મારું મન અત્યંત આસકત થવાથી મેં તને માત્ર આલિંગન જ કર્યું છે. પરંતુ તેથી તને મારા અંશરૂપે એક મહાસમર્થ પુત્ર પ્રાપ્ત થશે. તેના સામર્થ્ય, બુદ્ધિ, તેજસ્વી, બળ, પરાક્રમને ત્રિલોકમાં કોઇ પણ આંબી નહીં શકે. તદ્દન મારા સમો જ થશે.’ સમય જતા અદ્ભુત શકિતશાળી પુત્રનો જન્મ થયો. તે પુત્ર એટલે મહાબલી હનુમાનજી.


મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે. હનુમાન નાનપણમાં ઉદય પામતા સૂર્યને કોઇ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઇચ્છાથી આકાશમાં ઊડવા લાગ્યા. ત્યારે સૂર્ય દેવે પોતાના તેજ વડે હનુમાનજીને પાછા પૃથ્વી પર નાખ્યા. છતાં પણ બાલહનુમાન ફરીથી તેજ ગતિથી સૂર્ય તરફ ધસ્યા. દેવતાઓમાં હાહાકાર મચી ગયો. બાલહનુમાનને રોકવા માટે ઈન્દ્ર દેવે તેમના પર વજ્રનો પ્રહાર કર્યો. આથી તેમનો ડાબો હનુ (હડપચી) છેદાઈ અને તે એક પર્વતના શિખર પર પડયા. આથી જ અંજનીપુત્ર ‘હનુમાન’ કહેવાયા.

હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો

પોતાના પુત્ર ઉપર ઇન્દ્ર દેવના વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું. સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઇ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું - તરત જ બ્રહ્માજીએ વરદાનરૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શકિતઓ આપી હનુમાનજીને મહાશકિતશાળી બનાવી દીધા. આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા.

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics અહી ક્લિક કરો.   

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.   

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.   

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

હનુમાન જયંતી ના દિવસે રાશિ પ્રમાણે આ મંત્રનો જપ 🙏 મળશે 100% ફળ | Hanuman Jayanti Rashi Mantra Gujarati 2026 | Okhaharan

 હનુમાન જયંતી ના દિવસે રાશિ પ્રમાણે આ મંત્રનો જપ | Hanuman Jayanti Rashi Mantra Gujarati 2026 | Okhaharan

Hanuman-Jayanti-Rashi-Mantra-Gujarati
Hanuman-Jayanti-Rashi-Mantra-Gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાન જંયતિ ના દિવસે રાશિ મુજબ મંત્ર જાપ ૧૦૮ જાપ માટે તુલસી માળા, લાલ ચંદન ની માળા , અથવા રુદ્રાક્ષ ની માળા લેવી. આ દિવસે હનુમાન મંદિરે હનુમાન જંયતિ ધુમધામથી ઉજવાય છે. હનુમાનજી જાગતા દેવ છે . હનુમાનજી નું સાત ચંરજીવિ માં સ્થાન છે.હનુમાનજી ને તેમના માતા પિતા એટલે કે અંજનીપુત્ર કેસરીનંદન તરીકે ઓળખાય છે . હનુમાનજી ને વિષ્ણુ ભગવાન ના સાતમાં અવતાર શ્રી રામચંદ્ર ના પરમ ભક્ત માનવામાં આવે છે. શિવ રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે.

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

મંત્ર :  ॐ सर्वदुख हराय नम: 

 

 વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

મંત્ર :  ॐ कपिसेनानायक नम: 

 

મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

મંત્ર :  ॐ मनोजवाय नम: 


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

મંત્ર :  ॐ लक्ष्मणप्राणदात्रे नम: 

 

સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

મંત્ર :  ॐ परशौर्य विनाशन नम: 

 હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.

કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

મંત્ર :  ॐ पंचवक्त्र नम: 

 

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

મંત્ર :  ॐ सर्वग्रह विनाशी नम: 

 

વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

મંત્ર :  ॐ सर्वबंधनविमोक्त्रे नम: 

 

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

મંત્ર :  ॐ चिरंजीविते नम: 

 

મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

મંત્ર :  ॐ सुरार्चिते नम:


હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

મંત્ર :  ॐ वज्रकाय नम: 

 

મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

મંત્ર :  ॐ कामरूपिणे नम:



હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics અહી ક્લિક કરો.   

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.   

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.   

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 14 એપ્રિલ, 2022

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ | Hanuman Chalisa Chopai Meaning Gujarati | Okhaharan

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ | Hanuman Chalisa Chopai Meaning Gujarati |  Okhaharan

Hanuman-Chalisa-Chopai-Meaning-Gujarati
Hanuman-Chalisa-Chopai-Meaning-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાન જંયતિ ના દિવસે શ્રી રામ ભક્ત હનુમાન ના ચાલીસ ગુણ નો પાઠ એટલે હનુમાન ચાલીસા ની ચોપાઈ નું ૧૦૮ વખત જાપ કરવાથી વિધા બુદ્ધિ વધે, સવૅ કાયૅ સિદ્ધ થાય , સવૅ સુખની પ્રાપ્તિ થાય , કષ્ટ સમયે દૂર થાય , પ્રેત બાધા નિવારણ થાય , સવૅ રોગ નિવારણ થાય , અનિષ્ટ ભય મુશ્કેલી સમય દૂર થાય , ધન સંપતિ પ્રાપ્ત માટે, અને શ્રી રામ દશૅન માટે માટે અથૅ સહિત ચોપાઈ ની માહિતી આગળ વિડિયો આપ્યો આપ અંત સુધી બન્યા રહેજો. જ્યાં રામ હોય ત્યાં હનુમાન હોય અને જ્યા હનુમાન હોય ત્યાં એમના હ્રદયમાં શ્રી રામ હંમેશ હોય છે. 



 

આ ચોપાઈ ના ૧૦૮ જાપ પહેલા પાઈ સ્વચ્છ કપડાં પહેરીને હનુમાન છબી સામે ધુપ દીપ કરીને મંત્ર જાપ કરવા
બ્રહ્મચર્ય નું પાલન કરવું
મંત્ર જાપ માટે તુલસી માળા, લાલ ચંદન ની માળા , અથવા રુદ્રાક્ષ ની માળા લેવી.
હનુમાનજી સાધકે માંસાહાર , શરાબ, અભક્ષ પ્રદાથો નો ત્યાગ કરવો
મંત્ર જાપ સમયે મન એક ચિત રાખવું ખરાબ વિચારવું નહીં.

હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.


બોલો અંજનીપુત્ર હનુમાન ની જય આપણે ચોપાઈ માહિતી જાણીયે
 
વિદ્યા પ્રાપ્તિ માટે
વિદ્યાવાન ગુની અતિ ચાતુર,  રામકાજ કરિબે કો આતુર ।
હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો,  સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો,

બુદ્ધિહિન તનુ જાનિકે સુમિરો પવન કુમાર ।
હું મારી જાતને બુદ્ધિહિન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. હે પ્રભુ આપ મને બળ બુદ્ધિ, તથા વિદ્યા આપો



સદ્ બુદ્રિની પ્રાપ્તિ માટે
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી ।
હે મહાવીર બજરંગબલી તમે વિશેષ પરાક્રમી છો.તમે કુબુદ્ધિનો નાશ કરનારા છો, અને સુબુદ્ધિના સહાયક છો.

સવૅ કાયૅની સિદ્રિ માટે
ભીમરૂપ ધરિ અસુર સંહારે, શ્રી રામચંદ્ર કે કાજ સંહારે ।।
મહાભંયકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને  શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો.

હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


સવૅ સુખની પ્રાપ્તિ માટે
સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના ।।
આપની શરણ જે કોઇ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો તેથી અમને કોઇ જ ડર નથી

કષ્ટ સમય માટે
દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હારે તે તે ।।
જગતમાં જેટલા પણ મુશ્કેલ કામ છે એ બઘા તમારી કૃપાથી સરળ બની જાય છે. પછી એમાં કોઈ પણ વિઘ્ન આવતું નથી .

પ્રેત બાઘા નિવારણ માટે
ભૂત પિસાચ નિકટ નહીં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ ।।
જે ભક્તજન તમારા નામનું રટન કરે છે, તે સાભળી ભૂત – પિશાચ પ્રેત એની પાસે આવતા નથી.


સવૅ રોગ નિવારણ માટે
નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા ।
હે વીર હનુમાનજી !તમારા નામ નિરંતર જપ કરવાથી બધા રોગો નષ્ટ થઇ જાય છે અને તેના તમામ કષ્ટ દૂર થઈ જાય છે.

અનિષ્ટ ભય મુશ્કેલ સમય માટે
સંકટ તે હનુમાન છુડાવૈ, મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ।।
હે હનુમાનજી! જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે,  એને આપ બધી વિપત્તિથી દૂર કરી દો છો. 

હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


ધન સંપતિ માટે  
અષ્ટ સિધ્ધ નવ નિધિ કે દાતા, અસ વર દીન જાનકી માતા ।
હે હનુમાનજી આપને માતા જાનકી નું એવું વરદાન મળેલ છે જેનાથી આપ આઠ સિધ્ધિ અને  નવનિધિ આપી શકો છો.

શ્રી રામ ના દશૅન માટે
તુમ્હારે ભજન રામ કો પાવૈ, જનમ જનમકે દુઃખ બિસરાવૈ ।
આપનું ભજન કરનારભક્ત ને શ્રીરામનું દર્શન થાય છે. અને  તેના જન્મ જન્માંતરના દુઃખો  કાયમ માટે નષ્ટ થઇ જાય છે.

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 13 એપ્રિલ, 2022

સવારે પાઠ કરો કરો શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે | Ganesh 12 Name in Gujarati | Okhaharan

 સવારે પાઠ કરો  કરો શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે | Ganesh 12 Name in Gujarati | Okhaharan

Ganesh-12-name-gujarati-lyrics
Ganesh-12-name-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગણેશ ના ૧૨ નામ જેના સ્મરણથી માત્રથી દરેક પ્રકારના વિધ્નો દૂર થાય 



કોઈપણ શું કાર્ય કરવાનું હોય જેવું કે મકાનનું વાસ્તુ મકાનમાં પ્રવેશ વિવાહ-લગ્ન યાત્રા કે કોઈ મહત્ત્વના કામ માટે બહાર જવાનું હોય તો અથવા કોઈ આપત્તિ આવી પડી હોય ત્યારે ગણપતિ ના બાર નામનું સ્મરણ કરવાથી તે મનુષ્યની કોઈપણ જાતનું વિઘ્ન આવતું નથી અને તેનું કાર્ય સફળ થાય છે

 

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશજી ના 12 નામ

ॐ સુમુખાય નમઃ
ॐ એકદંતાય નમઃ
ॐ કપિલાય નમઃ
ॐ ગજકણૉય નમઃ
ॐ લમ્બોદરાય નમઃ
ॐ વિકટાય નમઃ


ॐ વિઘ્નનાશાય નમઃ
ॐ વિનાયકાય નમઃ
ॐ ધૂમ્રકેતવે નમઃ
ॐ ભાલચન્દ્રાય નમઃ
ॐ ગજાનનાય નમઃ
ॐ ગણાઘ્ક્ષાય નમઃ

રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો.   

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇