મંગળવાર, 5 જાન્યુઆરી, 2021

મંગળવારે કરો શ્રી ગણેશજી ના આ મંત્રો તમારા બધા વિધ્ન દૂર થશે- Ganeshji All Mantra in Gujarati - Okhaharan

મંગળવારે કરો શ્રી ગણેશજી ના આ મંત્રો તમારા બધા વિધ્ન દૂર થશે- Ganeshji All Mantra in Gujarati - Okhaharan


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું મંગળવારે કરો શ્રી ગણેશજી ના આ મંત્રો તમારા બધા વિધ્ન દૂર થશે


શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


                                                ગણેશ મંત્ર


શ્રી વક્રતુન્દ મહાકાયા સૂર્ય કોટિ સંપ્રભા.
નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ-કાર્યેષુ સર્વદા।


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ગણેશ શુભ લાભ મંત્ર

ॐ શ્રી ગમ સૌભાગ્ય ગણપતિયે.
વરવર્દ સર્વજન્મામાં વસવર્મન્ય નમ.। 


 

ગણેશ ગાયત્રી મંત્ર

ॐ એકદાન્તયા વિધ્ધમહે, વક્રતુન્દયા 

ધીમહિ, તન્નો દાન્તિ પ્રચોદયાત્।

 

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 4 જાન્યુઆરી, 2021

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૩,૪૪,૪૫ નો આવો થાય છે અનુવાદ જાણો

 વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૩,૪૪,૪૫ નો આવો થાય છે અનુવાદ જાણો

આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે. આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. 
 
 


 
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
 
 
 
 

સુર સંકટ હરનાર; સેવક ના સન્મુખ મા

અવિગત અગમ અપાર, આનંદા દધિસુખ મા  || ૪૩ ||

 

જય શ્રી બહુચર માં  માડી  સમુદ્ર માંથી નિકળેલુ અમૃત છળથી અસુરોઓ લઈ જતા હતા અને રાહુ છળી જતો હતો તે જાણી આપ મોહિની સુંદરી સ્વરૂપ ની માયાવડે અસુરોને માયાજાળ માં ફસાવી અમૃત લઈ દેવોનું સંકટ ટાળ્યું એથી હે સુરસંકટહરનાર માડી આપ તે વખતે સેવક દેવોને સન્મુખ ને અસુરોના અગમજ્ઞાન છતાં અપાર છે એમ કહ્યા વિના ચાલે તેમજ નથી. અને આપ મંને ભજનાર તો આનંદ સાગર સુખમાજ રસબર રાખનારા છો એ પણ નિવિવાદ છે... || ૪૩ ||

 


 

સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધેં મા

આરાધી નવનાથ; ચોરાશી સિધ્ધે મા || ૪૪ ||


 

જય શ્રી બહુચર માં  માડી  બ્રહ્માજીના ચાર પુત્રો એટલે કે સનક, સનંદન , સન્તકુમાર , અને સનાતન એ મુનિ વગેરે વિવિધ વિધિ સહિત આપની આદિ નવનાથ અને ચોરશી સિદ્રોએ પણ આપની અનન્ય ભક્તિ પૂર્વક આરાધના કરી તેઓએ વચનસિદ્રિ આદિ અનેક અચિંત્ય શક્તિયો પ્રાપ્ર કરી. જેથી ખુલ્લું જ છે કે અશક્તિ ના નાશનો તાત્કાલિક ઉપાય આપ શક્તિ જ છો... || ૪૪ ||


 
 
 
 

આવી અયોધ્યા ઈશ, નામી શીશ વળ્યા મા

દશમસ્તક ભુજ વીશ, છેદી સીત મળ્યા મા  || ૪૫ ||

 

જય શ્રી બહુચર માં  માડી  અયોધ્યા ગાદીપતિ શ્રી રામચંદ્રજી એ આપના ચરણોમાં શીશ નમાવી આપની સહાયતા સાથે રાવણનો નાશ કરવા વિચયૉ અને એ વિજય શક્તિ પ્રભાવથી દશ માથા અને વીસ ભૂજાવાળા મહાબળી રાવણને સંહાર કર્યો અને જીત મેળવી. સીતાજી મેળ્યા તે બધોજ આપનો પ્રતાપ તેવું રામાયણ પરથી જાણી શકાય છે... || ૪૫ ||