રવિવાર, 6 માર્ચ, 2022

સોમવારે શંકર ભગવાન નો આ પાઠ કરવાથી સવૅ પાપનો વિનાશ થાય છે | Shankara Ashtakam Gujarati Lyrics | Okhaharan

 સોમવારે શંકર ભગવાન નો આ પાઠ કરવાથી સવૅ પાપનો વિનાશ થાય છે | Shankara Ashtakam Gujarati Lyrics | Okhaharan

Shankara-Ashtakam-Gujarati-Lyrics
Shankara-Ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભગવાન મહાદેવ અનેક નામ છે જેમકે કોઈ ભોળાનાથ કહે , કોઈ શિવ કહે તો તેમને શંકર પણ કહે સોમવારે શ્રી શંકર ભગવાનનો આઠ ગુણ નો પાઠ એટલે શંકર અષ્ટકમ. નિત્ય સવારે આ પાઠ કરવાથી સવૅ પ્રકાર પાપાનો વિનાસ થાય છે. 


શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે


શ્રી ગણેશ 32 નામ સ્વરૂપ નામ પાઠ માત્રથી સવૅ પરેશાની નાશ થાય છે  


શંકર અષ્ટકમ

હે વામદેવ શિવશઙ્કર દીનબન્ધો કાશીપતે પશુપતે પશુપાશનાશિન |

હે વિશ્વનાથ ભવબીજ જનાર્તિહારિન સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૧||


હે ભક્તવત્સલ સદાશિવ હે મહેશ હે વિશ્વતાત જગદાશ્રય હે પુરારે |

ગૌરીપતે મમ પતે મમ પ્રાણનાથ સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૨||


હે દુઃખભઞ્જક વિભો ગિરિજેશ શૂલિન હે વેદશાસ્ત્રવિનિવેદ્ય જનૈકબન્ધો |

હે વ્યોમકેશ ભુવનેશ જગદ્વિશિષ્ટ સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૩||


હે ધૂર્જટે ગિરિશ હે ગિરિજાર્ધદેહ હે સર્વભૂતજનક પ્રમથેશ દેવ |

હે સર્વદેવપરિપૂજિતપાદપદ્મ સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૪||


હે દેવદેવ વૃષભધ્વજ નન્દિકેશ કાળીપતે ગણપતે ગજચર્મવાસઃ |

હે પાર્વતીશ પરમેશ્વર રક્ષ શંભો સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૫||



આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


 હે વીરભદ્ર ભવવૈદ્ય પિનાકપાણે હે નીલકણ્ઠ મદનાન્ત શિવાકળત્ર |

વારાણસીપુરપતે ભવભીતિહારિન સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૬||


હે કાલકાલ મૃડ શર્વ સદાસહાય હે ભૂતનાથ ભવબાધક હે ત્રિનેત્ર |

હે યજ્ઞશાસક યમાન્તક યોગિવન્દ્ય  સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૭||


હે વેદવેદ્ય શશિશેખર હે દયાળો હે સર્વભૂતપ્રતિપાલક શૂલપાણે |

હે ચન્દ્રસૂર્ય શિખિનેત્ર ચિદેકરૂપ સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૮||


શ્રીશઙ્કરાષ્ટકમિદં યોગાનન્દેન નિર્મિતમ |

સાયં પ્રાતઃ પઠેન્નિત્યં સર્વપાપવિનાશકમ ||૯||


ઇતિ શ્રીયોગાનન્દતીર્થવિરચિતં શઙ્કરાષ્ટકં સંપૂર્ણમ ||

 


સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં  


શનિવાર, 5 માર્ચ, 2022

આજે વિનાયક ચતુર્થી ના દિવસે વ્રત કરો કે ના કરો પણ આ 7 કાયૅ ના કરો | Vinayak Chaturthi 2023 Gujarati | Okhaharan

 આજે વિનાયક ચતુર્થી ના દિવસે વ્રત કરો કે ના કરો પણ આ  7 કાયૅ ના કરો | Vinayak Chaturthi 2023 Gujarati | Okhaharan

Vinayak-Chaturthi-2022-Gujarati
Vinayak-Chaturthi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું જાણીશું આપણે વિનાયક ચતુર્થી નો  શ્રી ગણેશજીની પૂજાનો સમય શું છે? શુભ વિશેષ યોગ બને છે?  આ દિવસે ભૂલથી પણ ના કરવા આ સાત એના વિશે લેખમાં જાણીશું

રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો.  


દર માસે પૂનમ પછી આવતી વદ ચોથ ને સંકષ્ટી ચતુર્થી અને અમાસ પછી આવતી ચોથ ને વિનાયક ચોથ કહેવાય છે આવી આખા વષૅ ૨૪ અને ત્રણ વષૅ આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી આપણા હિન્દુ શાસ્ત્રો માં બતાવવામાં આવી છે. ચતુર્થી તિથિ શ્રી ગણેશ ભગવાન ને આધીન છે પંચ દેવમાં શ્રી ગણેશ ને માનવામાં આવે છે શ્રી ગણેશ એ પ્રથમ પુજ્ય દેવ છે. એમાં પણ ફાગણ માસ ની વિનાયક ચતુર્થી નું ખાસ મહત્વ છે.આ દિવસે બપોરે પુજન કરવામાં આવે છે અને ભૂલથી પણ આ દિવસે ચંદ્ર દશૅન ના કરવા એવું કરવાનું અશુભ માનવામાં આવે છે.



શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 શ્રી ગણેશજી ની પુજા ભુલથી પણ ના કરો આ સાત કાયૅ

ગણેશજી ની પૂજામાં તુલસી ઉપયોગ ના કરો.


વિનાયક ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ની સ્થાપના કયૉ પછી ધરમાં એકલા ના રહેવાદો એટલે ધરનો કોઈ એક વ્યક્તિ ધરે જરૂર રહો.


શ્રી ગણેશ ના વ્રત ના દિવસે મન, કમૅ અને વાણી ત્રણેય સ્વચ્છ રાખો અને ખોટું ના બોલો જેથી કોઈ ને પણ ખોટી માહિતી ના અપાય . આને વ્રત કરનારે બ્રહ્મચર્ય નું ખાસ પાલન કરવાનું.


પૂજા મુકેલ કમૅ સાક્ષી દેવ દિપ ને તેની જગ્યા કોઈ કારણસર ના બદલવી એને એક જગ્યાએ રાખો અને ભૂલથી પણ તેને શ્રી ગણેશ સિંહાસન જોડો ના મુકો


શ્રી ગણેશ ની પુજન કાળા રંગના કપડા ના પહેરો કેમ કે કાળા રંગને નકારાત્મક નું પ્રતિક માનવામાં આવે છે.


વિનાયક ચતુર્થી ના દિવસે આ ખાસ ઉપાય


વિનાયક ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ નું પૂર્ણ શ્રદ્ધા થી પુજન કરવામાં આવે તો વિધ્નહર્તા દરેક વિધ્નો હરે છે


ચતુર્થી ના દિવસે ધરના મુખ્ય દરવાજા કે જાળી પર શ્રી ગણેશ ની આક, પીપળો કે લીમડાની બનેલી શ્રી ગણેશ ની મ્રુતિ મુકવાથી ધરમાં સકારાત્મક ઊર્જા આવે છે.


ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

વિનાયક ચતુર્થી પુજન સમયે શ્રી ગણેશ ને સિંદૂર ચઢાવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં ધન સાથે સુખ પણ આવે છે.


એવું કેટલીક લોક માન્યતા છે આ દિવસે શ્રી ગણેશ ને 21 લાડુ નો પ્રસાદ ધરાવો જેથી જીવના દરેક વિધ્નો દૂર થાય અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે


 મિત્રો આ હતું પોષ માસની સુદ પક્ષની વિનાયક ચતુર્થી માહિતી હું રાખું આપને પસંદ આવી હશે તો કોમેન્ટ માં જય ગણેશ જરૂર લખજો.



શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

"" શ્રી ગણેશ ચાલીસા """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 4 માર્ચ, 2022

નિત્ય 21 દિવસ વિધિ સહિત હનુમાનજીના આ જંજીરાનો પાઠ કરવાથી શત્રુ પર વિજય મળે છે | Shatru Vijay Hanuman Janjira Stotram Gujarati Lyrics | Okhaharan

 નિત્ય 21 દિવસ વિધિ સહિત હનુમાનજીના  આ જંજીરાનો પાઠ કરવાથી શત્રુ પર વિજય મળે છે | Shatru Vijay Hanuman Janjira Stotram Gujarati Lyrics | Okhaharan

Shatru-Vijay-Hanuman-Janjira-Stotram-Gujarati-Lyrics
Shatru-Vijay-Hanuman-Janjira-Stotram-Gujarati-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું શત્રુ વિજય માટેનો હનુમાનજી જંજીરો

શનિવારે કરો હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો. 

પ્રારંભ શનિવાર કે મંગળવાર થી કરવો આ મંત્રની સાધના 21 દિવસોની છે સાધનાનો હનુમાનજીની મૂર્તિ કે છબીને તેલ સિંદુર ચડાવી પૂજા કરી બ્રહ્મચર્યનું ખાસ પાલન કરી સાધક પ્રતિદિન એક માળાનો જાપ તથા દશાંશ હવન કરે તો આ મંત્ર સિદ્ધ થશે ત્યારબાદ આવશ્યકતા વખતે આ જંજીરા નો ઉપયોગ કરવાથી શત્રુ દોષો દૂર થાય છે


શત્રુ વિજય માટેનો જંજીરો

હનુમંત બલવંત શત્રુ વિજય કરાવો

તમે છો એક મારૂતિ નંદન વિજય કરાવો

ભક્તોના રક્ષક હાર કાયો થકી કીર્તિ કરાવો

વજ્ર દંડ ધરીને આવો તમે મહાવીર કહેવાઓ

ભય અમારો દૂર કરી નિભૅય અમને બનાવો

આપના ચરણ કમળમાં મારી શ્રદ્ધા થાઓ

શનિવારે કરો શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

એવું કંઈ કરો મહાવીર દુશ્મન પર વિજય થાઓ

દુશ્મન તણી જાળમાંથી આમને દે છોડાવો

પ્રાથૅના કરી હાથ જોડું તમે જલ્દી આવો

હે નાથ શત્રુ મુક્તિ અમને રે દેવડાઓ

મુક્ત કરાવો મિત્ર થાઓ અમને સુખ અપાવો

શનિવાર બજરંગ બલીનો આ પાઠ કરવાથી ડગલે ને પગલે કષ્ટ મટે શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત થાય અહી ક્લિક કરો 

હનુમાન ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે

 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics

 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે | Shree Lakshmi Narayana Ashtakam Gujarati Lyrics | Okhaharan

 નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે | Shree Lakshmi Narayana Ashtakam Gujarati Lyrics | Okhaharan

Shree-Lakshmi-Narayana-Ashtakam-Gujarati-Lyrics
Shree-Lakshmi-Narayana-Ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ નો મહિમા અને શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ નો પાઠ ગુજરાતી લખાણ સાથે.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

સૌથી પહેલા આપણે શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ નો મહિમા જાણીયે.

 હું શ્રી લક્ષ્મીનારાયણ દેવ નું ધ્યાન કરીશ કે જેઓ બ્રહ્માંડ અને તેના જીવોના મૂળ છે, તેઓ પીડિત લોકોના દુઃખ નાશ કરે છે, તે ભગવાન અવિનાશી એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે ઉપાસકના દુઃખો નાશ કરે છે, એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દયાનો સાગર છે, તે અચ્યુત ભગવાન છે જેમનાચરણ કમળમાં સમર્પિત થયેલા લોકો માટે સૌથી સુરક્ષિત સ્વર્ગ માને છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે ઉપાસકના દુઃખ દૂર કરે છે, એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમના ઉપાસકો માટે ખૂબ જ દયાળુ છે, ભક્તિના સાર છે ,સદ્ગુણોનું પ્રતીક છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ 


હું ઉપાસકના દુઃખો નિવારણ કરનાર એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ કે જે સર્વ જીવોના સૌથી ભરોસાપાત્ર સાથી છે, દોષરહિત છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જેઓ દુઃખો નાશ કરે છે. એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું જીવોની બુદ્ધિમાં વાસ કરે છે, તે બ્રહ્માંડ અને તેના જીવોના સ્ત્રોત છે, તે માનવ બુદ્ધિની બહાર છે, તે પ્રદાન કરનાર છે. ઉપાસકને પુષ્કળ વરદાન આપનાર, હું ઉપાસકના દુઃખ દૂર કરનાર ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે શંખ અને ચક્રમાં સજ્જ દિવ્ય સ્વરૂપ છે, તે વિશ્વના સેનાપતિ છે, તે ખૂબ જ દયાળુ છે, ઉપાસકના દુઃખો નાશ કરનાર એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

જે ભવ્ય પીળા વસ્ત્રોમાં સજ્જ છે, તે વિષ્ણુ છે જેઓ આખા શરીર પર વિવિધ કિંમતી આભૂષણોથી સજ્જ છે, જેઓ ઉપાસકનાં દુઃખો નાશ કરે છે. એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ


તેમના બંને હાથ અભ્ય અને વરદ હસ્ત મુદ્રામાં છે,  જે ઉપાસકના દુઃખો અને દુઃખોનું નિવારણ કરે છે, એવા ભગવાન લક્ષ્મીનારાયણનું દેવનું હું ધ્યાન કરીશ

જે કોઈ પણ સવારે લક્ષ્મી નારાયણ અષ્ટકમના મહિમાના શ્લોકોનું વાંચન કરશે અથવા સાંભળશે. તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના વાસને પ્રાપ્ત કરી,

હું ભગવાન રામને વારંવાર પ્રણામ કરીશ જે સમગ્ર જગતના પ્રિય છે, તેઓ નિર્મૂળ કરે છે. તે ઉપાસકના દુઃખ અને સંકટ હરે છે, તે ઉપાસકને પુષ્કળ સંપત્તિનો પ્રદાતા છે, હું ભગવાન ગોવિંદાને વારંવાર પ્રણામ કરીશ કે જેઓ ભક્તોના દુઃખ અને દુઃખ દૂર કરે છે, ભગવાન હરિ જે પરમાત્મા છે જે કૃષ્ણ અને વાસુદેવ તરીકે પણ છે.



શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્

આર્તાનાં દુઃખશમને દીક્ષિતં પ્રભુમવ્યયમ્ ।

અશેષજગદાધારં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૧॥

અપારકરુણામ્ભોધિં આપદ્બાન્ધવમચ્યુતમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૨॥

એકવાર પાઠ કરો શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે  

ભક્તાનાં વત્સલં ભક્તિગમ્યં સર્વગુણાકરમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૩॥

સુહૃદં સર્વભૂતાનાં સર્વલક્ષણસંયુતમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૪॥

ચિદચિત્સર્વજન્તૂનાં આધારં વરદં પરમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૫॥


શઙ્ખચક્રધરં દેવં લોકનાથં દયાનિધિમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૬॥

પીતામ્બરધરં વિષ્ણું વિલસત્સૂત્રશોભિતમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૭॥

હસ્તેન દક્ષિણેન યજં અભયપ્રદમક્ષરમ્ ।

અશેષદુઃખશાન્ત્યર્થં લક્ષ્મીનારાયણં ભજે ॥ ૮॥


યઃ પઠેત્ પ્રાતરુત્થાય લક્ષ્મીનારાયણાષ્ટકમ્ ।

વિમુક્તસ્સર્વપાપેભ્યઃ વિષ્ણુલોકં સ ગચ્છતિ ॥

ઇતિ શ્રીલક્ષ્મીનારાયણાષ્ટકમ્ સમ્પૂર્ણમ્ ।

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


 


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Krishna-chalisa-gujarati 

 


મંગળવાર, 1 માર્ચ, 2022

મહાશિવરાત્રી ના દિવસે શિવ ભક્તિ માટે ચાલીસા , બાવની , મંત્ર , વ્રત કથા , બધું વાંચો ગુજરાતી લખાણ સાથે | MahaShivratri | Okhaharan

 મહાશિવરાત્રી ના દિવસે શિવ ભક્તિ માટે ચાલીસા , બાવની , મંત્ર , વ્રત કથા , બધું વાંચો ગુજરાતી લખાણ સાથે | MahaShivratri | Okhaharan



 

શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 મહાશિવરાત્રી વ્રત કથા ક્લિક કરો. 

 

 મહાશિવરાત્રી શિવલિંગ પુજન માં કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો અને ખાસ કંઈ વસ્તુ નો ઉપયોગ ના કરવો અહી ક્લિક કરો. 

 

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ?અહી ક્લિક કરો.  

 

 શિવજી સરસ ભજન કે શિવજી સંકટ ને હરજો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

શિવ કૃપા માટે પાઠ કરો શિવ સ્તુતિ અહી ક્લિક કરો.  

 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 

 

ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો.  

 

 શિવ બિલિપત્ર નું માહાત્મય | બિલાષ્ટક પાઠ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

 

શિવજીના રૂપનુ વણૅન નો અષ્ટક પાઠ ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શિવજી ના બાવન ગુણ નો પાઠ અહી ક્લિક કરો.  

 

મહાશિવરાત્રીના દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો.  

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં  



  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇