મંગળવાર, 25 ઑક્ટોબર, 2022

2022 વષૅનું છેલ્લુ મોટુ સૂર્યગ્રહણ 12 રાશિ મુજબ ઉપાય | Surya Grahan 2022 | Surya Grahan 12 Rashi Upay | Okhaharan

2022 વષૅનું છેલ્લુ મોટુ સૂર્યગ્રહણ 12 રાશિ મુજબ ઉપાય | Surya Grahan 2022 | Surya Grahan 12 Rashi Upay |  Okhaharan 

surya-grahan-12-rashi-upay
surya-grahan-12-rashi-upay
  

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  વષૅનું છેલ્લુ અને મોટુ સૂર્યગ્રહણ 12 રાશિ મુજબ ઉપાય.


 
પુનમ ના દિવસે ચંદ્ર ગ્રહણ અને અમાસ ના દિવસે સૂયૅગ્રહણ હોય છે તેવી રીતે આ વષૅ આસો અમાસ ના દિવસે દિવાળી પછી થશે સૂર્યગ્રહણ, આ એક પૌરાણિક કથા અને ખગોડીય ધટના છે . પૌરાણિક કથા અનુસાર રાહુ કેતુ સૂર્ય અને ચંદ્ર ને ગ્રહણ કરે છે અને ખગોડીય ધટના  અનુસાર જ્યારે અમાસ હોય ત્યારે ચંદ્ર શૂન્ય કળા હોય છતાં તેનો આભાસ થાય અને ચંદ્ર ગ્રહણ હોય ચંદ્ર સંપૂર્ણ કળા હોય છતાં ના દેખાય. જે આ 25 ઓક્ટોબરે 2022 મંગળવાર ના રોજ છે તેમાં સૂર્યગ્રહણ બપોરે 2:28 વાગ્યે શરૂ થશે અને સૂર્યાસ્ત સાથે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ નો મધ્યકાળ 4:27 થી સૂર્યાસ્ત સુધી નો રહેશે આ સમય કરેલ જપ તપ સ્તુતિ ,બાવની ચાલીસા 1000 ધણુ ફળ આપશે. આપણે રાશિ મુજબ જાણીયે કે શું કરવું જોઈએ

સૂર્ય ગ્રહણ રાશિ ઉપાય
મેષ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે  શ્રી વિષ્ણુની પૂજા એટલે કે મંત્ર , વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ વિષ્ણુ નામાવલી વગેરે જાપ કરવા તથા પીળી રંગની વસ્તુઓનું દાન કરો. હનુમાન ચાલીસા પાઠ કરો.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


વૃષભ - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે મહાદેવની પૂજા એટલે કે ૐ નમઃ શિવાય , મુત્યુજય મંત્ર વગેરે જાપ કરો અને ગોળનું દાન કરો. 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 


મિથુન- રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી કૃષ્ણની પૂજા  એટલે કે શ્રી કૃષ્ણ નામાવલી, ચાલીસા વગેરે પાઠ કરો અને કાળી રંગની વસ્તુઓનું દાન કરો.


કર્ક - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે મહાદેવની પૂજા એટલે કે ૐ નમઃ શિવાય, શિવ મહિમ્ન સ્તોત્ર વગેરે પાઠ કરો તથા સફેદ રંગની વસ્તુઓનું દાન કરો.

શિવમહિમ્નઃ સ્તોત્રમ અહી ક્લિક કરો.   


 સિંહ -રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે સૂર્ય મંત્રનો જાપ  એટલે કે ૐ સૂયૉય નમઃ બાવની ચાલીસા વગેરે કરો સાથે કાળી રંગની વસ્તુઓનું દાન કરો. 

શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ અહી ક્લિક કરો.   


કન્યા - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શિવની પૂજા એટલે શિવ મંત્ર , શિવ ચાલીસા, બાવની વગેરે કરો અને ભોજનનું દાન કરો. 

"" શ્રી શિવ એકાદશ નામ મંત્ર  "" અહી ક્લિક કરો.   


તુલા - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી રામની પૂજા એટલે કે રામ રક્ષા સ્ત્રોત, રામ ના મણકા, રામ મંત્ર વગેરે અને લાલ રંગના ફળોનું દાન કરો. 

રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.  


વૃશ્ચિક - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શિવની પૂજા એટલે કે શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ પંચાક્ષર મંત્ર જાપ કરો અને ભોજનનું દાન કરો.



 ધનુ - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી વિષ્ણુની પૂજા એટલે કે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર વગેરે તથા , પીળા રંગના ફળનું દાન કરો.

 શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ અહી ક્લિક કરો.   

 
મકર - આ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે હનુમાનજીની પૂજા એટલે કે હનુમાન મંત્ર , ચાલીસા વડવાનલ સ્ત્રોત વગેરે કરો તથા તાંબાના વાસણનું દાન કરો. 

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.   


કુંભ - આ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી કૃષ્ણની પૂજા એટલે કે મંત્ર , સ્તુતિ વગેરે જાપ કરો અને વસ્ત્રોનું દાન કરો. 

શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


મીન -આ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી વિષ્ણુ પુજા એટલે વિષ્ણુ સ્તુતિ મંત્ર વગેરે તથા અન્ન અને પાણી નું દાન કરો.

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

 

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2022

રમા એકાદશીના વ્રત દિવસે 5 ઉપાયથી ધનની તંગી થી મળશે છુટકારો | Rama Ekadashi 5 Upay | Okhaharan

રમા એકાદશીના વ્રત દિવસે 5 ઉપાયથી ધનની તંગી થી મળશે છુટકારો | Rama Ekadashi 5 Upay | Okhaharan



rama-ekadashi-upay-2024
rama-ekadashi-upay-2024



 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  રમા એકાદશીના વ્રત દિવસે 5 ઉપાયથી ધનની તંગી થી મળશે છુટકારો

ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ? અહી ક્લિક કરો.   

હિન્દુ પંચાગ અનુસાર આસો માસની વદ પક્ષની એકાદશી રમા એકાદશી કહે છે . આ રમા એટલે લક્ષ્મીજી નું બીજી નામ. આ એકાદશી થી દિવાળી ના તહેવાર શરૂઆત થઈ જાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ માંથી મુક્તિ મળે છે.અને જીવન સુખ બને છે . આ એકાદશી વ્રત બ્રહ્મહત્યા જેવા મોટા પાપો ને નષ્ટ કરનારૂં છે. તેથી દિવસે કેટલાક નાના ઉપાય કરવાથી   સુખ-સમૃદ્ધિ અને ધન સંપત્તિ વધે. પંચાગ અનુસાર આ વષૅ 2025 ની રમા એકાદશી 17 ઓક્ટોબર 2025 ના રોજ છે અને શુક્રવાર એ માતા લક્ષ્મી નો વાર છે . આપણે રમા એકાદશી નાના ઉપાય જાણીએ


રમા એકાદશી પર કરો આ ઉપાય


લગ્ન જીવન સુખી કરવા માટે

જીવનમાં નાના કે મોટા કાયૅ હંમેશા તમારા જીવનસાથી સાથે રહો. રમા એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને માતા તુલસીના છોડને જળ ચઢાવો.

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.   


પૈસા ટકે સ્થિતિ મજબૂત કરવા

જો તમે ધનમાં વધારો કરવા માંગતા હોવ તો રમા એકાદશીના દિવસે 11 કોડિયો લઈને વિધિવત રીતે પુજન કરી દેવી લક્ષ્મીને અર્પણ કરો.બીજા દિવસે એટલે દ્વાદશીના દિવસે આ કોડીયો ને સ્વચ્છ પીળા કપડામાં બાંધીને તિજોરી કે અલમારીમાં કે જ્યાં ધન રાખતા હોય ત્યાં રાખો.

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.    


ધંધા વૃદ્ધિ માટે

હાલના ધંધામાં રોજ નુકસાન થતું હોય તો આ રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનુ કોઈ બ્રહ્માણ સાથે વિધિવત પૂજા કરો. પુજન માં 1 રૂપિયા નો સિક્કો તથા તુલસી પત્ર અપણૅ કરો .ત્યાર બાદ આ સિક્કો ને  લાલ રંગના કપડામાં બાંધીને ઓફિસમાં કોઈ ઉંચી સ્વચ્છ જગ્યાએ રાખો. જેથી કોઈ જાણી અજાણી વ્યક્તિ ટચ ના કરે.


રોજગારમાં પ્રમોશન

ધણા સમય થી તમે સતત રોજગારમાં પ્રયત્નો કરો છો પણ સફળતા નથી મળતી તો આ રમા એકાદશી  ના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને પીળા વસ્ત્રો ચઢાવો.

લક્ષ્મી એકાદશી કે રમા એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ | આગમન અહી ક્લિક કરો.  

જીવનમાં સમૃદ્ધિ માટે

આસો માસની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન શાલિગ્રામ સ્વરૂપ નું પુજન કરો સાથે સાથે પીળા રંગની વસ્તુઓ જેમ કે  પીળા ફૂલ, પીળા પ્રસાદ ભોગ અને વસ્ત્રો અર્પણ કરો.



શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    


 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

સોમવાર, 17 ઑક્ટોબર, 2022

29 વર્ષ પછી બન્યો ખાસ સંયોગ 12 રાશિ મુજબ કરીલો આ ઉપાય આખું વષૅ ધન વર્ષ રહેશે | Pushya Nakshtra 12 Rashi Upay Gujarati | Okhaharan

29 વર્ષ પછી બન્યો ખાસ સંયોગ 12 રાશિ મુજબ કરીલો આ ઉપાય આખું વષૅ ધન વર્ષ  રહેશે | Pushya Nakshtra 12 Rashi Upay Gujarati | Okhaharan 

 
pushya-nakshtra-12-rashi-upay-gujarati
pushya-nakshtra-12-rashi-upay-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 29 વર્ષ પછી બન્યો ખાસ સંયોગ રાશિ મુજબ કરીલો આ ઉપાય આખું વષૅ ધન વર્ષ  રહેશે.  

પુષ્ય નત્રક્ષ  કંઈ વસ્તુઓનું દાન અક્ષય પુણ્ય મળે છે અહી ક્લિક કરો.  


આ પહેલા એ જાણીએ કે આ નક્ષત્ર શું છે .

પંચાગ મુજબ પહેલા જાણીયે તો નક્ષત્ર એટલે ક્રાંતિવૃતના આરંભ સ્થાનથી દરેક 13 અંશ 20 કલાક ના વિભાગ ને નક્ષત્ર કહે છે. આવા કુલ 27 નક્ષત્ર છે તેમાં દરેક કાયૅ માટે દરેક નક્ષત્ર નું મહત્વ અલગ હોય છે. તેવી જ રીતે પુષ્ય નક્ષત્ર નું મહત્વ વઘારે છે. દરેક માસમાં ચંદ્ર ના વિભાગ મુજબ પુષ્ય નક્ષત્ર આવે છે.


આ વષૅ 29 વષૅ પછી શનિ રવિ  
પુષ્ય નક્ષત્ર ,  પુણ્ય કમૅ, પુજા કમૅ અને દાન કમૅ તથા ઉપાય કરવાના પુષ્ય નક્ષત્ર ના શુભ ચોઘડિયા આ પ્રમાણે છે.  



તા. 4-11-2023 અને 5-11-2023 પુષ્ય નક્ષત્ર આજે સોનુ-ચાંદી-ઘરેણા-મૂર્તિ-રત્ન વગેરે ખરીદવા માટે, ચોપડા નોંધાવવા માટે શુભ સમય
પુષ્ય નક્ષત્ર 
પુષ્ય નક્ષત્ર 4 નવેમ્બર શનિવારે સવારે 8 વાગ્યાથી બીજા દિવસે એટલે કે રવિવાર, 5 નવેમ્બરના સવારે 10 વાગ્યા સુધી રહેશે. 



હવે આપણે રાશિ મુજબ શું ખરીદી કરવી તે આજે જાણીશું

મેષ રાશિ
અ, લ, ઈ,
રાશિ સ્વામી- મંગળ
શુભ રંગ - લાલ
મેષ રાશિના જાતકોએ જમીન, ઘર, ખેતી અને વાહનની ખરીદી કરવી અથવા તેમાં રોકાણ કરવાથી અનેક ધણો ફાયદો થશે.

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   



વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
વૃષભ રાશિના જાતકોએ અનાજ, કપડાં, ચાંદી, ખાંડ, સૌંદર્ય સામગ્રી તથા દૂધથી બનેલી પ્રોડક્ટ માં રોકાણ કરી અને ખાસ શેરબજારમાં રોકાણ લાભ મળશે.

મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
મિથુન રાશિના જાતકોએ સોનાના ઘરેણાં, કાગળ, લાકડું, પિત્તળ, ઘઉં, કપડાં, સ્ટીલ અને પૂજન સામગ્રી ખરીદી કરવાથી લાભ થશે.

 શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા અહી ક્લિક કરો.    

કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
શુભ રંગ :- દુધીયો  
કકૅ રાશિ ના જાતકોએ ચાંદી,ખાંડ, કપડાં બનાવતી કંપનીના શેર, અનાજ, લાકડું અને બાળકોના રમકડાં ખરીદવા.

સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
શુભ રંગ : નારંગી
સિંહ રાશિના જાતકોએ સોનું, ઘઉં, કપડાં, સૌંદર્ય સામગ્રી, અત્તર,  અને શેરબજાર તથા જમીન ને લગતી વસ્તુઓનો રોકાણ લાભ આપશે.

કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
 કન્યા રાશિના જાતકોએ શિક્ષા, સોનું, કેમિકલ, ખેતીને લગતી વસ્તુઓનો ખરીદી અથવા રોકાણ કરી શકશો.  



તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
આ રાશિના જાતકોને લોકોએ લોખંડ, સિમેન્ટ, સ્ટીલ,કેમિકલ, કપડાં, રેતી, કમ્પ્યુટર, લેપટોપ, ટેલિવિઝન જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાં  રોકાણ કરી શકશો.

વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
શુભ રંગ : લાલ
આ રાશિના જાતકોએ જમીન, મકાન, દુકાન, ખેતી, સિમેન્ટ, ખેતીના ઉપકરણ, પૂજન સામગ્રી, કાગળ અને કપડાંમાં રોકાણ કરવું.

ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
આ રાશિના જાતકોએ  સોનું, અનાજ, ઘરેણાં, ચણાની દાળ,  કપાસ, ચાંદી, ખાંડ, ચોખા, સૌંદર્ય સામગ્રી અને દૂધથી બનેલી પ્રોડક્ટમાં રોકાણ ક૨વાથી લાભ મળશે

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    


મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
આ રાશિના જાતકોએ  લોખંડ, કેબલ તાર, તેલ, ઇલેક્ટ્રોનિક સામાન, ખેતી ઉપકરણ, વાહન, કપડાં, અત્તરની ખરીદી કરવી શુભ રહેશે અને ભવિષ્યમાં ફાયદા અનેક થશે.

કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
આ રાશિના જાતકોએ લોખંડ, ઇલેક્ટ્રોનિક સામાન, યંત્ર,ખેતી ઉપકરણ, વાહન, કપડાં અને અત્તર સાથે જોડાયેલી કંપની કે ધંધામાં કે એના શેરમાં રોકાણ લાભ આપશે.



મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
આ રાશિના જાતકોએ ઘરેણાં, રત,સોનું, અનાજ,કપાસ,ચાંદી, ખાંડ, ચોખા, સૌંદર્ય સામગ્રીને વસ્તુઓ નો ધંધો કે  લગતી કંપનીઓના શેરમાં રોકાણ કરવું.

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.    


શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

પુષ્ય નત્રક્ષ ક્યારે છે? શુભ ચોઘડિયા ખરીદી | કંઈ વસ્તુઓનું દાન અક્ષય પુણ્ય મળે છે | Pushya Nakshtra 2025 | Okhaharan

 પુષ્ય નત્રક્ષ ક્યારે છે? શુભ ચોઘડિયા ખરીદી | કંઈ વસ્તુઓનું દાન અક્ષય પુણ્ય મળે છે | Pushya Nakshtra 2025 | Okhaharan 

pushya-nakshtra-2022
pushya-nakshtra-2022

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ વષૅ મંગળ પુષ્ય નત્રક્ષ ક્યારે છે  શુભ મુહૂત ચોઘડિયા ક્યાં છે તથા થોડી ખાસ કંઈ વસ્તુઓનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે, 

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   

 

પંચાગ મુજબ પહેલા જાણીયે તો નક્ષત્ર એટલે ક્રાંતિવૃતના આરંભ સ્થાનથી દરેક 13 અંશ 20 કલાક ના વિભાગ ને નક્ષત્ર કહે છે. આવા કુલ 27 નક્ષત્ર છે તેમાં દરેક કાયૅ માટે દરેક નક્ષત્ર નું મહત્વ અલગ હોય છે. તેવી જ રીતે પુષ્ય નક્ષત્ર નું મહત્વ વઘારે છે. દરેક માસમાં ચંદ્ર ના વિભાગ મુજબ પુષ્ય નક્ષત્ર આવે છે. એમાં પણ અમુક વાર જેમકે સોમવાર, મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આવતા પુષ્ય નક્ષત્ર ને અતિ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને શાસ્ત્રો મુજબ અમરેજ્ય નું બિરૂદ પ્રાપ્ત છે. આ શુભદાયી દિવસે મહાલક્ષ્મીની સાધના કરો, પીપળા કે શમીના ઝાડની પૂજા કરવાથી તેનું ખાસ અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.


પુષ્ય નક્ષત્ર 14 ઓક્ટોબર 2025 મંગળવાર બપોરે 12 વાગ્યાથી બીજા દિવસે એટલે કે બુઘવાર,15 ઓક્ટોબર 2025 ના બપોરે 12 વાગ્યા સુધી રહેશે. 

પુષ્ય નક્ષત્ર શરૂથી અંત સુધી સારુ ગણાય છે.

 

શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા અહી ક્લિક કરો.    


મોટાભાગે તેને ખરીદીનો શુભ યોગ પણ કહેવામાં આવે છે, પરંતુ તે પૂજા-પાઠ અને દાન-પુણ્ય માટે પણ ખૂબ જ શુભ યોગ છે. આ દિવસે કરવામાં આવતા ધર્મ-કર્મથી અક્ષય પુણ્ય મળે છે અને ભક્તોના પૂજાપાઠ જલ્દી સફળ થાય છે.

આ પુષ્ય નક્ષત્રમાં ઘર કે જીવન જરૂરી વસ્તુઓ સામાન સોના-ચાંદીના ઘરેણાં, વાહન, કપડાં, જમીન-સંપત્તિ વગેરે  ખરીદી ની વષોથી માન્યતા છે જે પરિવારમાં ખુળહાલી લાવે છે. ચાલો આપણે મંગળપુષ્ય નક્ષત્ર ની દાન માહિતી જાણીયે. 

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.   

કોઈ પણ મહાદેવ વિષ્ણુ કે કુળદેવી ના મંદિરમાં પૂજન ઉપયોગ આવતી વસ્તઓ ચંદન, કંકુ, ચોખા, હળદર, ઘી, તેલ, ધૂપ, હાર-ફૂલ, સૂકા મેવા, અબીલ, ગુલાલ વગેરે દાન કરી શકો છો .


પરિણીતાને બહેનો અને માતાએકોઈ બીજા બહેનને કે જે પરિસ્થિતિ સારી નથી તેમને  સુહાગનો સામાન જેમ કે લાલ સાડી, લાલ બંગડી, કંકુ, ચાંલ્લો, ઘરેણાં વગેરે વસ્તુઓ દાન કરી શકો છો.


તમારા ગામમાં કે આસપાસ જ્યાં ગાય ની સાર સંભાળ રાખતા હોય ત્યાં દાન કરો જેમકે લીલુ ઘાસ , બફેલા અનાજ, ગુગરી, કે ખોળ જે ગાય ને અતિપ્રિય છે વી વસ્તુઓ દાન કરી શકો છો . 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  


આ મંગળ પુષ્ય નક્ષત્રના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી ત્યાં સંકલ્પ કરો અને ત્યાં આસપાસ રહેલા લોકો ને યથા શક્તિ પ્રમાણે ધન, અનાજ, કપડાં, બૂટ-ચપ્પલનું દાન કરો.


તમારા ગામમાં કે આસપાસ રહેતા નાના છોકરા કે છોકરી જે અભ્યાસ કરે તેમને અભ્યાસ ની વસ્તુઓ જેમકે પુસ્તક, પેન્સિલ, બેગ, ડ્રેસ વગેરે કરી શકાય .


શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શનિવાર, 15 ઑક્ટોબર, 2022

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન | Diwali Lakshmi Upay Gujarati | Okhaharan

 દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન | Diwali Lakshmi Upay Gujarati |

Diwali-Lakshmi-Upay-Do-not-do-on-diwali
Diwali-Lakshmi-Upay-Do-not-do-on-diwali

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું દિવાળી પહેલા ઘરની સાફ કરતા સમયે ધરની બહાર ફેંકી દો આ અશુભ વસ્તુઓ, તે પછી થશે માતા લક્ષ્મી નું ધરમાં થશે આગમન . 

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   


દિવાળી એ હિન્દુ નો વષૅ સૌથી મોટો તહેવાર છે આ તહેવાર 5 દિવસનો હોય છે તેમાં વાંક બારશ , ધનતેરશ , કાળી ચૌદશ,  દિવાળી ,નૂતનવર્ષ .  આ તહેવાર પહેલાં બધા પોતાના ધર ની સાફ સફાઈ , નવા કપડાં ,નવી વસ્તુઓ ની ખરીદી કરતા હોય છે. આ દિવસ માં સાફ સફાઈ કરતાં કેટલીક વસ્તુઓ હોય છે જેને ધરની બહાર કરતા હતા લક્ષ્મી પ્રસન્ન થઈ ધરમાં આગમન કરે છે. આ વસ્તુઓ માનવ ના દુર્ભાગ્ય નું કારણ બનતી હોય છે. જેથી ધરમાં કંકાશ, તણાવ અને બીજી જરૂર નાના મોટા ઝગડા પણ ચાલતા હોય છે તેથી વ્યક્તિ પરેશાન રહ્યા કરે છે. 

શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા અહી ક્લિક કરો.   


દિવાળી એ પૌરાણિક કથા મુજબ ભગવાન શ્રી રામ 14 વષૅનો વનવાસ પૂર્ણ કરી માતા સીતા તથા ભાઈ લક્ષ્મણ સહિત અયોધ્યા પરત ફરતા ત્યારે અયોધ્યા ના સવૅ નગર જનનોએ દિપ માળા કરી હતી ત્યારથી આ દિવાળી તહેવાર ચાલ્યો આવે છે. આ દિવસો પહેલા બધા ધરની બધી વસ્તુઓ જેમ કે વાસણ , સજાવટ વસ્તુઓ, વગેરે સાફ સફાઈ કરે છે પણ અમુક એવી વસ્તુઓ છે જેનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ જેથી ધરની નકારાત્મક ઉર્જા ધરની બહાર જાય અને ધરમાં ખુશહાલી આવે તો ચાલો આપણે દરેક વસ્તુ ની માહિતી જાણીએ  

 

ૐ નમો ભગવતે વાસુદેવાય

ૐ શ્રી મહાલક્ષ્મી દૈવેય નમઃ

તૂટેલા કાચ : કાચ એ મુખ્યત્વે કેતુ નો કારક માનવામાં આવે છે માટે ધરમાં કોઈ પણ જગ્યાએ કે કોપી ખૂણો તૂટેલા કાચ હોય તો તેને સાફ સફાઈ દરમિયાન ધરની બહાર કાંઢો . કાચ કેતુ નો કારક હોવાથી નકારાત્મક વિચાર લાવ્યા કરે જેથી વ્યક્તિ મનમાં નિરાશ રહે અને કામ કરવાની કોઈ સૂઝ ના પડે . આમ સ્વસ્થ રૂપે જોઈએ તો  કાચ એ વ્યક્તિ શરીર ને કોઈ પણ ભાગને વાગે તો વધારે નુકસાન કારક થાય છે.  માટે તૂટેલા કાચ અરીસા , ફોટો ફ્રેમ કે કોઈ પણ જગ્યાએ હોય તો એને ધરની બહાર કાઢો  

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 


બંધ ઘડિયાળ : ધડિયાળ એ સમય દશૅશાવતી હોય છે અને વ્યક્તિ ધડિયાળ ના સમય અનુસાર પોતાના દરેક કાયૅ કરતો હોય છે જો સમય ખોટો હશે તો દરેક કાયૅ ખોટા સમયે પોહચી નુકશાન ભોગવવું પડે પછી એ નોકરી હોય , ધંધો હોય કે બીજા ચોધડિયા અનુસાર કરવાના શુભ કાયૅ હો, માટે બંધ ઘડિયાળ નો વહેલી તકે નિકાલ કરવો . સમય સાચો હશે તો સમય સારો જ આવશે.   


ખરાબ બારી-દરવાજા : વાસ્તુ પ્રમાણે જોઈએ તો ધર કે દુકાન એ વાસ્તુ ભગવાન નું શરીર છે અને જો તામારા ધરમાં કોઈ ખરાબ દરવાજો કે બારી હશે નીચે કે સાઈડમાં ધસડાતા હશે તો એ સીધા વાસ્તુ ભગવાન શરીર પર વાગે અને ભગવાન પછી કોધિત થાય અને આપણા ધરમાં આપણને કોઈ ને કોઈ રીતે નુકશાન જાય માટે આ વસ્તુઓ પણ વહેલી તકે બદલાવી દેવી. 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


ખંડિત મૂર્તિઓ : દિવાળી ના સાફ સફાઈ ના કામ દરમિયાન જો કોઈ મૂર્તિ કે ફોટો ખંડિત થાય અથવા પહેલાથીજ હોય તો એ ફોટો કે મૂર્તિ બદલી નાખો અને ખંડિત મૂર્તિ કે ફોટા ને વહેલા પાણી માં કે પીપળા વૃક્ષ પાસે વિસૅજન કરી દો.  


 કાટ લાગેલું લોખંડ : ધરમાં કોઈ પણ વસ્તુ જે બંધ કે બગડેલી અથવા લોખંડ ની કાટ હોય તો તેની ધરની બહાર કાઠી મૂકો કેમ કે તૂટેલી કે કાટ વાળી વસ્તુઓના કારક શનિદેવ અને રાહુ છે . માટે આ વસ્તુઓ ને પહેલાં ધરની બહાર કાઢો 

 "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


દિવાળી સાફ સફાઈ દરમિયાન આ પાંચ નાનકડાં ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ આશીર્વાદ આપશે અને હંમેશા વાસ કરશે. 






શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.