ગુરુવાર, 20 એપ્રિલ, 2023

2023 નું છેલ્લું સૂયૅગ્રહણ ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી કંડુળી માં ગ્રહો ની અશુભ અસર શુભ માં ફેરવાયી જાય | Surya Grahan 2023 Upay 12 Rashi Dan | Okhaharan

2023 નું છેલ્લું  સૂયૅગ્રહણ ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી કંડુળી માં ગ્રહો ની અશુભ અસર શુભ માં ફેરવાયી જાય | Surya Grahan 2023 Upay 12 Rashi Dan | Okhaharan 


surya-grahan-2023-upay-12-rashi-dan
surya-grahan-2023-upay-12-rashi-dan




 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2023 નું પહેલું સૂયૅગ્રહણ ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી કંડુળી માં ગ્રહો ની અશુભ અસર શુભ માં ફેરવાયી જાય.

સૂયૅગ્રહણ એ એક પૌરાણિક કથા તથા ખગોડીય ધટના છે


પૌરાણિક કથા અનુસાર સમૃદ્ધ મંથન માં અમૃત મળેવા પછી એક રાક્ષસ દેવ નું રૂપ લીધું પરંતુ ચંદ્ર અને સૂર્ય દેવ ખબર પડે એ પહેલાં રાક્ષસ અમૃત પાન કરી ચુક્યો હોય છે અને સૂર્ય તથા ચંદ્ર દેવ શ્રી વિષ્ણુ ભગવાન ને જાણશે છે અને સુદશૅન ચક્ર વડે તેનું ધડ અને શીશ કાપી નાખે છે એ રાહુ કેતુ બંને છે જે સૂર્ય અને ચંદ્ર પર ગુસ્સે હોવાથી કેટલાક સમયે તેમને ગ્રહણ કરે છે જે સૂર્ય તથા ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

આજે ગ્રહણમાં વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


ખગોડીય ધટના અનુસાર અમાસ ના દિવસે ચંદ્ર શૂન્ય કળા હોય છે અને ચંદ્ર નો આભાસ થાય છે. ચંદ્ર એ સૂર્ય અને પૃથ્વી ની વચ્ચે આવે છે. પૃથ્વી પર અધાર પટ થાય છે.આ ખગોડીય ધટના સૂર્ય ગ્રહણ કહે છે.


જે આ વર્ષ 14  ઓક્ટોબર 2023  ના રોજ છે આ દિવસે સૂર્ય ગ્રહણ સમય


આ ધટના થશે પરંતુ જે ભારતમાં ના દેખાવે કારણે તેનું સૂતક કાળ પાડવામાં આવશે નહીં પણ તેની અસર દેશ દુનિયા અને માનવ જીવન પર અચુક રહેશે. આ સૂયૅગ્રહણ દિવસે કરેલ જપ, તપ , વ્રત તથા કરેલ કમૅ 1 હજાર ગણું ફળ આપે છે. આને જ્યોતિષ શાસ્ત્રો મુજબ આ દિવસ શુભ માનવામાં આવતો નથી. માટે આ દિવસે 12 રાશિ મુજબ કેટલાક ઉપાય કરવાથી અશુભ અસર બચી શકાય છે ચાલો આપણે જાણીએ.


મેષ- આ રાશિનો સ્વામી મંગળ છે.આ દિવસે ગ્રહણ પૂર્ણ થયા પછી તમારે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું જેમકે લાલ કાપડ, મસૂળ દાળ, ગોળ વગેરે‌


વૃષભ- તમારી રાશિનો સ્વામી શુક્ર છે. આ દિવસે ગ્રહણ પૂર્ણ થાય પછી દૂધ, દહીં, ખીર, ખાંડ, ચોખા, સફેદ કપડું અને કપૂરનું દાન કરવું જોઈએ.

આજે ગ્રહણમાં વાંચો  " શિવમહિમ્નઃ સ્તોત્રમ "   


મિથુનઃ- આ રાશિના લોકોનો સ્વામી બુધ છે. આ દિવસે સૂર્ય ગ્રહણ પછી ગાયને લીલો ચારો ખવડાવો. ગ્રહણ સમાપ્ત થયા પછી તમે લીલા શાકભાજી, લીલા મગની દાન પણ કરી શકો છો.


કર્કઃ- તમારી રાશિનો સ્વામી ચંદ્ર છે. આ દિવસે ગ્રહણ પૂર્ણ થયા પછી તમારે મોતી, ચોખા, દૂધ, દૂધથી બનેલી મીઠાઈ અથવા સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ.


સિંહઃ- સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. આ દિવસે સૂર્યગ્રહણની પછી ગોળ, ઘઉં, લાલ કે નારંગી કપડા અને તાંબાના વાસણોનું દાન કરવું જોઈએ.


કન્યા- આ રાશિનો સ્વામી બુધ પણ છે. આ દિવસે સૂર્ય ગ્રહણ પછી ગાયને લીલો ચારો ખવડાવો. ગ્રહણ સમાપ્ત થયા પછી તમે લીલા શાકભાજી, લીલા મગની દાન પણ કરી શકો છો.

 

આજે ગ્રહણમાં વાંચો "" શ્રી સૂર્ય ચાલીસ ""

 

તુલાઃ- આ રાશિનો સ્વામી શુક્ર છે. આ ગ્રહણ નકારાત્મક પ્રભાવથી બચવા માટે તમારે દૂધ, દહીં, ખીર, ખાંડ, ચોખા અને સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ.


વૃશ્ચિક- આ રાશિનો સ્વામી મંગળ છે..આ દિવસે ગ્રહણ પૂર્ણ થયા પછી તમારે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું જેમકે લાલ કાપડ, મસૂળ દાળ, ગોળ વગેરે‌


ધનુ - તમારી રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે.  આ દિવસે ગ્રહણ પછી હળદર, કોળું, ચણાનો લોટ, કેસર અને ગોળ જેવી પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.


મકરઃ- આ રાશિનો સ્વામી શનિ છે. આ દિવસે ગ્રહણ પછી સરસવનું તેલ, કાળા તલ, છત્રી, કાંસકો, લોખંડ અને વાદળી રંગના કપડાનું દાન કરવું જોઈએ.


કુંભઃ- તમારી રાશિનો સ્વામી શનિ છે આ દિવસે ગ્રહણ પછી કાળ તલ, કાળી ગાય , કુતરા વગેરે ને ભોજન કરવું અને ખાસ  ગ્રહણ પૂર્ણ થયા બાદ શનિદેવની પણ પૂજા કરવી જોઈએ.

આજે ગ્રહણમાં વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""


મીન- ગુરુ તમારી રાશિનો સ્વામી છે. આ દિવસે ગ્રહણ પછી  પીળી રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમ કે ચણા દાળ , પીળુ કાપડ , વગેરે .

 

2023  સૂર્યગ્રહણ ક્યારે છે ?  શું સૂતકકાળ નો સમય છે ?  શું કરવું ? શું ના કરવું ? | 

 


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો