સોમવાર, 6 ફેબ્રુઆરી, 2023

મહા માસની સંકષ્ટી ચતુર્થી 9 કે 10 ફેબ્રુઆરી ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Maha Sankashti Chaturthi 2023 | Okhaharan

મહા માસની સંકષ્ટી ચતુર્થી 9 કે 10 ફેબ્રુઆરી ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Maha Sankashti Chaturthi 2023  | Okhaharan 

maha-sankashti-chaturthi-2023-okhaharan
maha-sankashti-chaturthi-2023-okhaharan

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું મહા માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  9 કે 10 ફેબ્રુઆરી ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 


દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ  ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  મહા માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે.



દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ ફેબ્રુઆરી મહિનાની ચતુર્થી મહા માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે . 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.   

 

કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.


આ વષૅ મહા માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી  

 તિથિ પ્રારંભ 9 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર સવારે 6:22

તિથિ સમાપ્તી 10 ફેબ્રુઆરી 2023 શુક્રવાર સવારે 7:57

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 9 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર

પુજન નો શુભ સમય 11:29 થી 3:42

ચંદ્ર દશૅન સમય રાત્રે 9:37 મિનિટ છે.

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 
ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ને વિકટ  ગણેશ ચતુર્થી કહે અને આ ના દિવસે શ્રી ગણેશ ના ભાલચંદ્ર સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

શ્રી ગણેશ નો આ અષ્ટકમ પાઠ કરવાથી પુણ્યશાળી વિધવાન અને ધનવાન થાય બધા વિધ્નો દૂર કરનાર પાઠ અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ ની પુજન ભૂલથી પણ તુલસી પત્ર નો પ્રસાદ કે પુજન માં ઉપયોગ ના કરવો 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 5 ફેબ્રુઆરી, 2023

મહા સુદ પૂર્ણિમા ના દિવસે કરો આ 5 ઉપાય કરવાથી સવૅ પ્રકાર ના સંકટો ટળે અને સાથે દરેક કાયૅ નું બમણું પુણ્યફળ પણ | Maha Punima Upay 2024 | Okhaharan

મહા સુદ પૂર્ણિમા ના દિવસે કરો આ 5 ઉપાય કરવાથી સવૅ પ્રકાર ના સંકટો ટળે અને સાથે દરેક કાયૅ નું બમણું પુણ્યફળ પણ | Maha Punima Upay 2024 | Okhaharan

maha-punima-upay-2024
maha-punima-upay-2024




શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહા સુદ પૂર્ણિમા ના દિવસે કરો આ 5 ઉપાય કરવાથી સવૅ પ્રકાર ના સંકટો ટળે અને સાથે દરેક કાયૅ નું બમણું પુણ્યફળ પણ મળે તે બઘું આ લેખમાં જાણીશું 


સૌપ્રથમ આપણે એ જાણીયે પૂર્ણિમા તિથિ છે શું

તિથિ એ ચંદ્ર ની કળા પર આઘાર હોય છે અને જ્યારે 16 કળા એ ખીલી ઉઠે એટલે પૂર્ણિમા  કહેવાય અને એમાં આ મહા માસ ની પૂર્ણિમા  નું એક વિષેશ માહાત્મ્યમ છે . આ તિથિના દિવસે સંગમ તટ પર નિવાસ કરી રહેલાંસાઘું સંતો નદી સ્નાન અને દાન કરી પોતાના તપની પૂણાહુતિ કરે છે. હવે આપણે જાણીએ મહા પૂર્ણિમા 2024 તિથિ માહિતી

 આ વષે 2024 ની મહા પૂર્ણિમા ની શરૂઆત

શરૂઆત 24 ફેબ્રુઆરી 2023 શનિવાર 


પુનમ દિવસે સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો


આ તિથિ ના દિવસે પૂર્ણિમાનું મહત્વ એટલે વધી જાય છે કારણ કે આ તિથિ ના દિવસે પુણ્ય નક્ષત્ર, રવિયોગ અને સર્વાર્થસિદ્ધિ શુભ યોગ સર્જાઈ રહ્યાં છે. જેના કારણે કરેલ કાયૅ બમણું શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે  

1-    કળયુગ ના દેવ ભગવાન સત્યનારાયણની સત્ય કથા

ભગવાન સત્યનારાયણ એ કળયુગના સાચા દેવ છે આ પૂર્ણિમા તિથિ એ ભગવાન સત્યનારાયણ ને સમપતિ છે આ દિવસે તેમનું વિશેષ પુજન કરવામાં આવે છે અને તેમાં તેમની કથા કરાવવાનું વિશેષ મહત્વ છે. આ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અવાર નવાર આવતા સંકટો ટળી જાય છે. ભગવાન સત્યનારાયણની કથા કરાવવાથી તમારી સવૅ મનોકામના ઈચ્છા પૂરી થઈ શકે છે.


2-    શ્રી લક્ષ્મીનારાયણ નો અભિષેક કરો

પૂર્ણિમા તિથિ એ શ્રી લક્ષ્મીનારાયણને અપણૅ છે તિથિ ના દિવસે આ બંનેનો અભિષેક દક્ષિણાવર્તી શંખથી ગાયનું દૂધ અને કેસર કે હળદર ઉમેરી અભિષેક કરો . અભિષેક કરતી વખતે મનમાં ૐ નમો ભગવતે વાસુદેવાય ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ જાપ કરો આ કરવાથી ધનલાભના યોગ બને અને આર્થિક પરેશાનીઓ દૂર થાય

3-    સવૅ પિતૃઓ માટે પુજન અને ધૂપ

આ મહાની પૂર્ણિમા તિથિ એ સવૅ પિતૃઓની આત્માની શાંતિ માટે પુજન ધૂપ-ધ્યાન કરવામાં આવે છે આ ન કરી શકો તો કોઈ નદીમાં સ્નાન કરી પછી સૂર્યદેવને જળ અર્પણ કરો. અને આ પણ ના થાય તો  નદીમાં કાળા તલ પણ પ્રવાહિત કરો. તેનાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે. 

હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો.  

4-    દાન કરો

આ મહાની પૂર્ણિમા તિથિ એ દાન મહત્વ વઘારે છે આ દિવસે ગરીબોને ભોજન કે કાચા અનાજનું દાન કરવું જોઈએ. તમારી યથા શક્તિ હોય તો કપડાં કે વાસણ પણ દાન કરો.આ પણ ના થાય તો કોઈ ગૌશાળામાં કે ગાયને લીલું ઘાસ ખવડાવો.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

5-    ચિરંજીવી હનુમાનજીની ભક્તિ કરો.


આ મહાની પૂર્ણિમા હનુમાનજીની પૂજા કરો કારણે ચિરંજીવી છે અને કળયુગના અંત સુઘી રહેવાના છે આ તિથિના દિવસે હનુમાનજીને સિંદૂર અને તેલ ચઢાવાથી રાહુ કેતુ અને શનિ અસર ઓછી થાય છે. જેથી ઘરમાં કલેશ કંકાસ અને મેલી અસર ઓછી થાય જેથી ઘરમાં શાંતિ મળે આ દિવસે હનુમાન ચાલીસા, સુદંરકાંડ , વડવાનલ સ્ત્રોત વગેરે પાઠ કરો. આ ઉપાયથી તમારા જીવનના સંકટો ઓછા થતાં જાય છે.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2023

મહાસુદ-13 શ્રી વિશ્ર્વકમૉ જંયતિ આ સ્તુતિ ના જાપ માત્રથી સવૅ કાયૅ સરસ આકાર પામે છે | vishwakarma stuti gujarati lyrics | Okhaharan

મહાસુદ-13 શ્રી વિશ્ર્વકમૉ જંયતિ આ સ્તુતિ ના જાપ માત્રથી સવૅ કાયૅ સરસ આકાર પામે છે | vishwakarma stuti gujarati lyrics | Okhaharan 

vishwakarma-stuti-gujarati-lyrics
vishwakarma-stuti-gujarati-lyrics

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી વિશ્વકર્માજીની સ્તુતિ


 શ્રી વિશ્વકર્માજીની સ્તુતિ

વિશ્વકર્મા વિશ્વકર્મા વિશ્વકર્મા પાહિમામ્

વિશ્વકર્તા જગત્સૃષ્ટા દેવદેવા ત્રાહિમામ્

સૌભાગ્ય સુખસંત્પ્રન્દાતા ભવભયહરણકર્તા પ્રભુ

સુખશાંતિવર્ધન ભયનિકંદન મોહખંડન ત્રાહિમામ્...

દુ:ખદેવનું ભાંગ્યું અહો પળમાં સહુ સુખ અર્પયાં

પૃથુરાજનાં વચને પધાર્યા પૃથ્વીમાં જગદીશ્વરા 


શ્રીકૃષ્ણવચને દ્વારિકા નિર્માણ કીધી પળમાં

 હે નાથ ! સમરું આપને મમ કોઈ છે ના ખલકમાં..

. વાસ્તુને નિજપુત્ર કહીને પદ મહા આપ્યું અહો !

 ઈલોલગઢ પાવન કર્યો પુત્રી ઇલા કાજે અહો !

 પરકાજ સાગર ડહોળિયો અમૃત સમપ્યુ દેવને

સત્ ચિત્ સ્વરૂપ આનંદઘન છો મોક્ષદાતા સંતને...

 વિશ્વકાજે પ્રગટ કીધા પુત્ર પાંચ અનુપ જે

મનુ મય સુપર્ણાદિક અહો સહુકાર્યના કરનાર જે

જે પાંચથી પચ્ચીસ થયા પચ્ચીસથી છે જગ ભર્યું 


જે કાર્ય આપે છે કર્યુ તે શ્રેષ્ઠ સૌથી છે ઠર્યુ...



વિશ્ર્વકર્મા જંયતિ દિવસે આ પાઠ કરવાથી ધર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2023

ગુરૂ પ્રદોષ વ્રત કથા ગુજરાતીમાં | Guru Pradosh Vrat Katha Gujarati Ma | Okhaharan

ગુરૂ પ્રદોષ વ્રત કથા ગુજરાતીમાં | Guru Pradosh Vrat Katha Gujarati Ma | Okhaharan

guru-pradosh-vrat-katha-gujarati-ma
guru-pradosh-vrat-katha-gujarati-ma

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ગુરૂપ્રદોષ માહાત્મ્યમ અને વ્રત કથા


ગુરૂવાર નો દિવસ અને ત્રિયેદશી તિથિ બંને શુંભ સંયોગ ને ગુરૂ પ્રદોષ કહેવાય છે. પ્રદોષ તિથિ ના અધિપતિ ભગવાન શિવ ને અપણૅ છે. કોઈ પણ  પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, તથા ભોમ પ્રદોષ ધન ધાન્ય અને , સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. દર માસે બે પ્રદોષ આવે  સુદ અને વદ પક્ષ ના પ્રદોષ હોય છે .આ પ્રદોષ વ્રત સૂર્યાસ્ત 1 કલાક પહેલા 1 કલાક પછીના સમય નું મહત્વ વધારે છે આ સમય દરમિયાન ભગવાન શિવની પૂજા માટેનો શુભ સમય છે

હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો. 


ગુરુ પ્રદોષ વ્રત કથા

એકવાર ઇન્દ્ર અને વૃત્રાસુરની સેના વચ્ચે ભીષણ યુદ્ધ થયું. દેવતાઓએ રાક્ષસ સેનાને હરાવી તેનો નાશ કર્યો. આ જોઈને વૃત્રાસુર ખૂબ ગુસ્સે થઈ ગયો અને પોતે લડવા લાગ્યો. આસુરી ભ્રમના કારણે તેણે રાક્ષસી રૂપ ધારણ કર્યું. બધા દેવતાઓ ગભરાઈ ગયા અને ગુરુદેવ બૃહસ્પતિના શરણમાં પહોંચ્યા.  બૃહસ્પતિ મહારાજે કહ્યું - પહેલા હું તમને વૃત્રાસુરનો વાસ્તવિક પરિચય આપું.


વૃત્રાસુર ખૂબ જ તપસ્વી અને સમર્પિત છે. તેમણે ગંધમાદન પર્વત પર કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા., પહેલાના સમયમાં તે ચિત્રરથ નામનો રાજા હતો. એકવાર તેઓ વિમાનમાં કૈલાસ પર્વત પર ગયા. માતા પાર્વતીને ત્યાં શિવજીના ડાબા ભાગમાં બેઠેલા જોઈને તેમણે ઠેકડી ઉડાવતા કહ્યું- હે પ્રભુ! ભ્રમમાં ફસાઈને આપણે સ્ત્રીઓના પ્રભાવમાં રહીએ છીએ. પરંતુ દેવલોકમાં એવું દેખાતું નહોતું કે સભામાં એક મહિલા આલિંગન સાથે બેઠી છે.


ચિત્રરથના આ શબ્દો સાંભળીને સર્વવ્યાપી શિવશંકર હસી પડ્યા અને બોલ્યા- હે રાજા! મારો વ્યવહારિક દૃષ્ટિકોણ અલગ છે. મેં મૃત્યુદાતા કલકુટ મહાવિષને લીધો છે , છતાં તમે સામાન્ય વ્યક્તિની જેમ મારી મજાક કરો છો!

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.


માતા પાર્વતીએ ક્રોધિત થઈને ચિત્રરથને સંબોધતા કહ્યું - હે દુષ્ટ! તમે સર્વવ્યાપી પ્રભુની સાથે સાથે મારી પણ ઉપહાસ કરી છે. તેથી, હું તમને શીખવીશ કે તમે આવા સંતોનો ઉપહાસ કરવાની હિંમત કરશો નહીં, હવે તમે રાક્ષસનું રૂપ ધારણ કરીને વિમાનમાંથી નીચે પડો.હું તમને શાપ આપું છું


જગદંબા ભવાનીના શ્રાપને કારણે ચિત્રરથને રાક્ષસ સ્વરૂપ મળ્યું અને ત્વષ્ટ નામના ઋષિની મહાન તપસ્યાથી જન્મ લઈને તે વૃત્રાસુર બન્યો.


ગુરુદેવ બૃહસ્પતિએ વધુમાં કહ્યું- વૃત્તાસુર બાળપણથી જ શિવનો ભક્ત હતો. માટે હે ઇન્દ્ર , બૃહસ્પતિ પ્રદોષનું વ્રત કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરો . દેવરાજે ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું અને બૃહસ્પતિ પ્રદોષ વ્રતનું પાલન કર્યું. ગુરુ પ્રદોષ વ્રતના મહિમાથી ઈન્દ્રએ ટૂંક સમયમાં જ વૃત્રાસુર પર વિજય મેળવ્યો અને દેવલોકમાં શાંતિ પ્રવર્તી.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શબ્દ વાવેતર વિજેતા લઘુકથા "" મોક્ષ ભૂમિ ભારત ની "" | Moksh Bhumi Bharat ni short story in gujarati by Gayatri Jani | Okhaharan |

 શબ્દ વાવેતર વિજેતા લઘુકથા "" મોક્ષ ભૂમિ ભારત ની "" | Moksh Bhumi Bharat ni  short story in gujarati by Gayatri Jani | Okhaharan |

moksh-bhumi-bharat-ni-short-story-in-gujarati-by-gayatri-jani

 

 મોક્ષ ભૂમિ ભારત ની
"હેલો જેસિકા મજામાં?"

"હા એકદમ સરસ સરીતા. તુ હવે ક્યારે આવે છે અમેરિકા?"

"હમણા તો કોઈ પ્લાન નથી પણ તુ અહીંયા આવ આપણે ફરવા જઈશુ હવે તો મારો વેદ પણ વર્ષ નો થઈ ગયો છે એટલે હુ તારી સાથે આવી શકીશ."

"Ok તો હુ આવતા અઠવાડિયા સુધી આવુ"

બે બેનપણી ની વાત ફોન પર પુરી થાય છે. સરીતા ભારત મા થી થોડો સમય અમેરિકા ગઈ હતી ત્યારે જોબ પર જેસિકા જે ત્યાં ની છે એની સાથે મિત્રતા થઈ ગઈ હતી  ભારત ના હોય એટલે મિત્રતા ખૂબ સારી ટકાવી રાખે.
"હેલો સરીતા હુ આવુ છુ મને અમદાવાદ લેવા આવી જજે હવે ફોન મુકુ છુ મારે જોબ પર જવાનો સમય થઇ ગયો છે."



એ દિવસ પણ નજીક આવી જાય છે. અને લેવા માટે જાય છે.

"સરીતા હવે આપણે તારા ઘરે જઈએ અને કાલ થી ફરવાનું ચાલુ."

"હા જેસિકા"

બીજા દિવસે સવારે બેવ સહેલી અને નાનો વેદ એમ ત્રણ નીકળે છે. વૃંદાવન પહોચે છે ત્યા જેસિકા બધા ને જોવે છે લોકો માટી મા એક શ્રધ્ધા સાથે આળોટી રહ્યા હતા.

"સરીતા આ બધા શુ કરે છે આવુ?"

"જેસિકા આ અમારુ ભારત અને એમા વળી વૃંદાવન ની માટી અહીંયા બધે ભગવાન ફર્યા હતા એટલે આ માટી અમારા માટે પવિત્ર છે."

વેદ પડી જાય છે ત્યારે સરીતા વેદ ને વાગ્યુ હોય ત્યા માટી લગાવે છે.

"સરીતા સુ કરે છે તુ?"

"જેસિકા પહેલો ઉપાય કરું છુ અમારા ભારત દેશ ની માટી મા એટલી તાકાત છે જે એને તરત રાહત આપશે."



ત્યા થી નીકળી ગોકુળ પહોંચે છે. બેવ વાતો મા મશગૂલ થઈ જાય છે. અને વેદ માટી ખાવા લાગે છે અચાનક જેસિકા ની નજર એની પર પડે છે.

"સરીતા વેદ ના મોઢા મા જો જલદી માટી ખાય છે "

"હા જેસિકા ચિંતા ના કર કાઢી નાખુ અને ખાય તો પણ એવુ કઈ નહી થાય આ માટી કૃષ્ણ ભગવાને પણ ખાધી હતી."

"અરે સરીતા તુ આવી બધી શ્રધ્ધા રાખુ છુ એવુ ના હોય "

"જેસિકા હુ એકલી નહિ અમારા ભારત ના દરેક વ્યક્તિ ને અમારા દેશ ની માટી પર ગર્વ છે દેશ ની માટી માટે કેટલા લોકો એ પોતાના બલિદાન આપ્યા છે. અમારી આ માટી ની મહેક બધા અત્તર ને પણ પાછા પાડે એવી છે. અમારા દેશ ની માટી જ એક એવી છે  મોક્ષ ભૂમિ છે ભારત દેશ જ્યા સંતોષ, શાંતી, અને મોક્ષ મળે છે જ્યારે ભારત ની બહાર માત્ર રૂપિયા અને ભોગ ભૂમિ છે."

"સાચી વાત સરીતા તમારા ભારત મા દેશ ની માટી ની પણ કિંમત કરો છો જ્યા અમારે ત્યાં વ્યક્તિ ની પણ કોઈ કિંમત હોતી નથી."

આ દેશ ની માટી અમારા માટે સર્વસ્વ છે.


સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

જયા એકાદશીની 2023 તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ

 

 સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો. 

 

માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં  

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?