શુક્રવાર, 14 જાન્યુઆરી, 2022

મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? | Makar Sankranti Upay | Makar Sankranti 2024 | Makar Sankranti su karvu | Makar Sankranti su na karvu | Okhaharan

મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? |  Makar Sankranti Upay | Makar Sankranti 2024 | Makar Sankranti su karvu | Makar Sankranti su na karvu | Okhaharan

Makar-Sankranti-su-karvu-su-na-karvu
Makar-Sankranti-su-karvu-su-na-karvu


 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ના દિવસે મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? તે બઘું આપણે જાણીશું.

આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર 

આ વષૅ 2026 માં સૂયૅ ઉત્તર દિશા તરફ જાય અને મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકરસંક્રાતિ કહેવાય જે આ વષૅ 14 જાન્યુઆરી 2026 બપોરે 3:15 મિનિટે જાય છે આ સમય પછિ દાનનો પુણ્યકાળ સમય શરૂ થાય. મહાપુણ્યકાળ નો સમય સાંજે 4:39 થી 5:15 સુધી નો છે.  15 જાન્યુઆરી 2026 સવારે સ્નાન નો મહિમાં રહેશે.


મકરસંક્રાંતિ શું કરવું

આ દિવસે મનુષ્ય માટે ગરીબ અને જરૂરિયાતમંદોને અનાજ, ખાવાના બીસ્કીટ , તલ, ગોળ, કાળા રંગનું કપડું, લોટ, ઘી અથવા દાળનું દાન કરો.

આ દિવસે પ્રાણી માટે સરસવના તેલમાં થોડા પરાઠા કે પુરી બનાવીને કાળાદ રંગના ગાય કૂતરાઓને ખવડાવો.

આ દિવસે તલ નું મહત્વ વઘારે છે. કાળા તલના બે સરખા ભાગ કરો. તેનો એક ભાગ દાન કરો અને બીજા ભાગમાંથી વાનગી બનાવો.

આ દિવસે શનિદેવ માટે ખાસ છે એટલે અડદની દાળની ખીચડી બનાવીને ભગવાનને ચઢાવો. સંક્રાંતિ પર તેનું સેવન કરવું જોઈએ.

આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને જળ અર્પણ કરો.

 આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગાયત્રી આ પાઠ કરવાથી સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 

પતંગ ચડાવો જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો શક્ય હોય તો તેને નજીકના પશુ કલ્યાણ કેન્દ્રમાં લઈ જાઓ.અને એનો જીવ બચાવાનો પ્રયાસ કરો કોઈને જીવન દાન આપવું મોટું પુણ્ય નું જ કામ છે.

મકરસંક્રાંતિ પર શું ન કરવું

આ હિન્દું ઉત્તસવ માં કોઈપણ પ્રકારના નશાથી પોતાને દૂર રાખો. તેમજ મસાલેદાર ભોજનનું સેવન ન કરો.

મકરસંક્રાંતિના દિવસે તામસી આહાર જેવાકે  લસણ, ડુંગળી અને માંસનું સેવન ન કરો. 


આ દિવસે ઘરમાં કે બહાર કોઈની પણ સાથે દુર્વ્યવહાર ના કરવો.

આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂયૅદેવના દશૅન વગર ખાવું નહી.

આ દિવસે તમારા આગણે આવેલા સંત , સાઘું કે કોઈ ભિખારીને ખાલી હાથે ન મોકલો. તલ, અનાજ, વસ્ત્ર વગેરેનું દાન કરીને તેમને વિદાય આપો.

આજના દિવસે શક્ય હોય તો પક્ષીઓના માળાની નજીક પતંગ ઉડાવવાનું ટાળો.

 મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય , રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો

 


સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા   

શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે  

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 13 જાન્યુઆરી, 2022

સંક્રાંતિ કયાં પાયે બેસે છે ? મકરસંક્રાંતિ ના દિવસે રાશિ મુજબ દાન | Makar Sankranti 2024 Rashi Dan | Okhaharan

 સંક્રાંતિ કયાં પાયે બેસે છે ?  મકરસંક્રાંતિ ના દિવસે રાશિ મુજબ દાન  | Makar Sankranti 2024 Rashi Dan | Okhaharan

Makar-Sankranti-2022-Rashi-Dan
Makar-Sankranti-2022-Rashi-Dan

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ના દિવસે રાશિ મુજબ દાન.

 

Putrada-Ekadashi-Vrat-Katha-Gujarati

આ વર્ષે 15 જાન્યુઆરી 2024, રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ છે . ખરમાસ સમાપ્ત થાય છે અને માંગલિક કાર્યો શરૂ થાય છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું પણ ઘણું મહત્વ છે. આ દિવસે તમારી રાશિ પ્રમાણે વસ્તુઓનું દાન કરવાથી તમે સૂર્ય ભગવાનની કૃપા મેળવી શકો છો અને ગ્રહોને બળ આપી શકો છો. આવો જાણીએ મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.


મકર સંક્રાંતિ માં કઈ રાશિ વાળા ને શું દાન આપવું તે નીચે મુજબ છે ...

~ રાશિ - મેષ,કકઁ,વૃશ્ચિક

~ અક્ષર - અ,લ,ઈ - ડ,હ - ન,ય

~ ત્રાંબા ના પાયે સંક્રાંતિ બેસે છે સારી છે..

~ આ રાશિ વાળા ઓને લાલ રંગની વસ્તુ નું દાન કરવું જેમ કે ત્રાંબા ના વાસણ,ઘઉં, ગોળ, બોર, ખજુર, લાલ કાપડ, તલ અને દક્ષિણા સહિત દાન કરવું..

   

~ રાશિ - વૃષભ, કન્યા, ધન

~ અક્ષર - બ,વ, ઉ - પ,ઠ,ણ - ભ,ધ, ફ, ઢ

~ ચાંદી ના પાયે સંક્રાંતિ બેસે છે સારી છે..

~ આ રાશિ  વાળા ઓને સફેદ રંગ ની વસ્તુ નું દાન કરવું જેમ કે ચાંદી,ઘી,ખાંડ ચોખા,સફેદ કાપડ, તલ અને દક્ષિણા સહિત નું દાન કરવું...


~ રાશિ - સિંહ, મકર, મીન

~ અક્ષર - મ,ટ - ખ,જ - દ, ચ,ઝ,થ

~ સોનાના પાયે સંક્રાંતિ બેસે છે સાધારણ છે..

~ આ રાશિ વાળા ઓને પીળા રંગની વસ્તુ નું દાન કરવું જેમ કે , સોનું , ચણાની દાળ, તુવેર દાળ, પીળુ કાપડ, પીતળ ના વાસણ તથા તલ અને દક્ષિણા સહિત નું દાન કરવું...

    

~ રાશિ - મિથુન, તુલા, કુંભ

~ અક્ષર - ક,છ,ઘ - ર,ત - ગ,શ,સ

~ લોઢાના પાયે સંક્રાંતિ બેસે છે ખરાબ છે...

~ આ રાશિવાળા ઓને કાળા રંગની વસ્તુ નું કરવું જેમ કે કાંસા ના વાસણ,સ્ટીલ ના વાસણ,અડદ, કાળા તલ,કાળું કાપડ, તલ અને દક્ષિણા સહિત દાન કરવું..


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 12 જાન્યુઆરી, 2022

પુત્રદા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Putrada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 પુત્રદા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Putrada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

Putrada-Ekadashi-Vrat-Katha-Gujarati
Putrada-Ekadashi-Vrat-Katha-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી જે તમે સંપૂણૅ ક્યાંય વાચી નહી હોય. ચાલો આપણે જાણીયે કથા..

 શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર ગુજરાતીમાં ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

 

આ વષૅ પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી તિથિ

 આ વષે 2025 ની એકાદશી ની  ૩૦/૩૧ ડિસેમ્બર 2025


 

 પુત્રદા એકાદશી ની વ્રતકથા

પોષ મહિનાની શુકલ પક્ષની એકાદશીનું મહાત્‍મ્‍ય કહો. એનું નામ શું છે ? એના વ્રતની વિધિ શું છે ? એમા કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ?” ભગાવન શ્રીકૃષ્‍ણે કહ્યું : “રાજન ! પોષ મહિનાના શુકલ પક્ષની જે એકાદશી છે. એનું નામ “પુત્રદા” છે. પુત્રદા એકાદશીના દિવસે નામ-મંત્રોનું ઉચ્‍ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પુજન કરવું. શ્રીફળ, સોપારી, બિજોરા, લીંબુ, જમીચ, લીંબુ, દાડમ, સુંદર આંબળા, લવિંગ બોર તથા વિશેષ રુપે કેરી વડે દેવ દેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઇએ. એવી જ રીતે ધૂપ દીપથી શ્રીહરિની અર્ચના કરવી.”

 પુત્રદા એકાદશીના દિવસે વિશેષરુપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રેવૈષ્‍ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઇએ જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્‍યા કરવાથી પણ નથી મળતું. આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતા મોટી કોઇ તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણઆ તિથિના અધિષ્ઠિતા છે.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

 પૂર્વકાળની વાત છે. ભદ્વાવતી પૂરીમાં રાજા સુકેતુમાન રાજય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હનું. રાજાન, ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઇ. આથી પતિ-પત્‍ની હંમેશા ચિંતા અને શોકમાં ડુબેલા રહેતા. રાજાના ,પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી  ગરમ કરીને પીતા. “રાજા પછી એવું કોઇ નથી દેખાતું જે અમારું તર્પણ કરે.” આમ વિચારીને પીતૃઓ શોકમાં રહેતા.   

 એક દિવસ  રાજા ઘોડા પર સવાર થઇને ઘોર જંગલમાં ચાલ્‍યા ગયા પૂરોહિત વગેરે કોઇને આ વાતની ખબર ન હોતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્‍યા. માર્ગમાં કયાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો કયાંક ઘુવડનો. જયાં ત્‍યાં રીછો અને મૃગો દ્રષ્ટિગોચર થઇ રહ્યા હતા.


 આ રીતે ફરીને રાજા વનની શોભા જોઇ રહ્યા હતાં. એવામાં બપોર થઇ ગઇ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્‍યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્‍યશાળી નરેશે ઓ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સુચના આપનારા શુકનો થવા લાગ્‍યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્‍યા. ઉત્તમફળની એ ખબર આપી રહ્યાં હતાં.

એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.    

 

 સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યાં હતાં. એમને જોઇને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્‍યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જયારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત્ પ્રણામ કર્યા ત્‍યારે મુનિઓ બોલ્‍યાઃ “રાજન ! અમે તમારા પર પ્રસન્‍ન છીએ.” રાજા બોલ્‍યોઃ “આપ કોણ છો? આપના નામો શું છે ? અને આપ શા માટે અહી એકત્રિત થયા છો ? કૃપા કરીને આ બધું મને કહો.”

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 મુનિઓ બોલ્‍યાઃ “રાજન ! અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્‍નાન માટે આવ્‍યા છીએ. મહા મહિનો નજીક આવ્‍યો છે. આજથી પાંચમાં દિવસે મહા મહિનાના સ્‍નાનનો પ્રારંભ થઇ જશે. આજે જ “પુત્રદા” નામની એકાદશી છે. વ્રત કરનારા મનુષ્‍યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું : “વિશ્ર્વેદેવગણ ! જો આપ પ્રસન્‍ન હો તો મને પુત્ર આપો.”


 મુનિ બોલ્‍યાઃ “રાજન ! આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે.એનું વ્રત ઘણું જ વિખ્‍યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્‍યાં જરુર પુત્ર થશે.” ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ “આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહિર્ષિઓના ઉપદેશાનુંસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણાં કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્‍તક ઝૂકાવીને રાજા પોતાના ઘેર આવ્‍યા. ત્‍યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્‍યાં તેજસ્‍વી પુત્રની પ્રાપ્‍તી થઇ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્‍ટ કરી દીધા. એ પ્રજા પાલક બન્‍યો.”


 પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરુર કરવું પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરુર કરવું જોઇએ. મે લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્‍ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, “એ આ લોકમાં પુત્ર પ્રાપ્‍ત કરીને મૃત્‍યુ પછી સ્‍વર્ગ પ્રાપ્‍ત કરે છે. આ મહાત્‍મ્‍યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યણનું ફળ મળે છે.”


સર્વે ને અમારા જય શ્રી કૃષ્ણ .

Bhagavad-Gita-gujarati-sar-Adhyay-1

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.     

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો | Makar Sankranti 2024 | Okhaharan

મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો  | Makar Sankranti 2024 | Okhaharan

Makar-Sankranti-dan-Gujarati
Makar-Sankranti-dan-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ના દિવસે રાશિ મુજબ તમને દાન ના ખબર હોય તો આ વસ્તુ માંથી કોઈ પણ વસ્તુ મકરસંક્રાંતિ ના દિવસે આપ કરી શકશો.

આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર અહી ક્લિક કરો. 

 મકરસંક્રાંતિ ના દિવસે સૂયૅ ધનુ રાશિ માંથી નીકળી ને મકર રાશિમાં પ્રવેશ કરશે અને સાથે સાથે ઉત્તર દિશા તરફ પ્રરાણય કરશે માટે મકરસંક્રાંતિ કહેવાય છે. મકર રાશિના ના સ્વામી શનિદેવ છે અને સૂયૅ એમના પિતા એટલે આ એક પિતા પુત્ર મિલન નો યોગ છે. આ મકરસંક્રાંતિ ના પવૅ ના સમય કાળમાં સ્નાન , દાન ,જપ ,તપ કરવાનું અનેક ધણું ફળ મળે છે.


દિવસે 15 
જાન્યુઆરી 2024 સંપૂણૅ દિવસ પુણ્યશાળી સમય છે અને સવારે 7-15  થી 9:15 થી મહાપુણ્યકાળ સમય છે આ સમય માં દાન કરવાથી અનેક ધણું પુણ્ય મળે છે.


 મકરસંક્રાંતિ ના દિવસે તમને રાશિ મુજબ દાન કર્યું કરવું એ ખબર ના હોય તો આ 11 વસ્તુઓનું દાન કરો જરૂરિયાત મંદ માણસો, કોઈ બ્રાહ્મણ , કોઈ પાઠશાલા , કે ગૌશાળા માં દાન કરી શકશો. મકરસંક્રાંતિ  આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

 

1.    તલ - તલ એ ભવ્યગાન વિષ્ણુ ના પરસેવા માંથી ઉત્પન થયેલ દિવ્ય છે. મકર સંક્રાંતિ પર તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તથા સાથે સાથે કાળા તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.એમની અમી દ્રષ્ટિ રહે છે તથા ક્રુર પ્રભાવ ઓછો થાય છે.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

2. ખીચડી- ચોખા એ ચંદ્ર તથા શુક્ર ના કારક છે. મકરસંક્રાંતિના દિવસે ખાવી તથા એની જરૂરિયાત મંદ લોકો તથા ગાય , કુતરા વગેરે પણ ખાવાડવુ જોઈએ નું જેટલી શુભ હોય છે, તેનું દાન કરવું પણ એટલું જ શુભ માનવામાં આવે છે.

3.  ગોળ-  ગોળ એ સૂયૅ, મંગળ તથા શ્રી ગણેશ ના કારક છે. આ દિવસે ગોળનું દાન કરવું પણ શુભ છે. ગોળનું દાન કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

4. તેલ- આ દિવસે તેલનું દાન કરવું શુભ છે. તેલ શ્રી રામ ભક્ત હનુમાન તથા ન્યાય ના ગ્રહ શનિદેવ અપણૅ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.


5.  અનાજ- પાંચ પ્રકાર ના દાન જશકે ચોખા, ધંઉ, મગ, ચણાની દાળ, સફેદ તલ, કાળતલ, મકરસંક્રાંતિના દિવસે પાંચ પ્રકારના અનાજનું દાન કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

6. ઘીઃ- કોઈ પણ કાયૅ ના કમૅ સાક્ષી દેવતા એટલે દીપ જે મંદિર માં અખંડ દીપ હોય ત્યાં આ દિવસે ગાયનું શુદ્ધ ઘીનું દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે.

7. રેવડી -રેવડી એ સાંકળ અને તલ ના મિશ્રણથી બનાવેલી હોય છે મકરસંક્રાંતિના દિવસે રેવડીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

8. મીઠું - દરેક કાયૅ ની શરૂઆત માં જેમ શ્રી ગણેશ નું ધ્યાય કરવામાં આવે છે તેમ કોઈ પણ રસોઈ કે ધરમાં મીઠું સૌથી પહેલા લેવામાં આવે છે. આ દિવસે મીઠાનું નવું પેકેટ દાન કરો. આ શુક્રને મજબૂત બનાવે છે.

9. ધાબળો - મકરસંક્રાંતિ ના સમયે કુદરતી વાતાવરણ માં થોડી વધારે શીતળતા હોય આ સમયે કોઈ ગરીબ કે જરૂરિયાત લોકો ને ધાબળો આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. આ રાહુ અને શનિને શાંત કરે છે.

10. ચારો - લીલો દાસ ચારો જેમાં રાહુ નો કારક માનવામાં આવે છે. આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો શુભ છે.


11. નવા વસ્ત્રો - આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને નવા વસ્ત્રોનું દાન કરવું જોઈએ

 મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? 


 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇