સોમવાર, 29 નવેમ્બર, 2021

ઉત્પત્તિ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Utpatti Ekadashi 2025 | Utapnna Ekadashi 2025 | Okhaharan

 ઉત્પત્તિ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ. | Utpatti Ekadashi 2025 | Utapnna Ekadashi 2025 | Okhaharan

 

Utpatti-Ekadashi-2021-gujarati
Utpatti-Ekadashi-2021-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી ઉત્પત્તિ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ.આ એકાદશી નું મહત્વ શું કરવું અને શું ના કરવું? તમે ઉપવાસ કરો કે ના કરો આ વાતનું ધ્યાન રાખવું? તે બઘું લેખમાં જાણીશું.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


જય શ્રી કૃષ્ણ કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ને ઉત્પત્તિ , ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી કહેવાય છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ શરીર માંથી ઉત્પન થયેલી કન્યા એટલે એકાદશી અને આ દિવસે ઉત્પત્તિ થઈ હોવાથી ઉત્પત્તિ એકાદશી કહે છે. ચાલો આપણે જાણીયે તિથિ તારીખ સમય વિશે.


 આ વષે 2025 ની કારતક માસની વદ પક્ષની ઉત્પત્તિ એકાદશી ની શરૂઆત
 શરૂઆત 14 નવેમ્બર 2025 શુક્રવાર રાત્રે  12:49 મિનિટ
સમાપ્ત 15 નવેમ્બર 2025 શનિવાર  રાત્રે  2:36  મિનિટ
આમ એકાદશી સૂયદય તિથિ અનુસાર 15 નવેમ્બર 2025 શનિવાર દિવસ ની રહેશે
પુજન નો શુભ સમય  સવારે 8:04 થી 9:27 સુ
ધી

પારણા સમય 16 નવેમ્બર 2025 સવારે 6:16 થી 8:20 સુધી.


એકાદશીના દિવસે પુજન કેવી રીતે કરવુ વિઘિ મારા પાછલા લેખમાં આપેલ છે વાચવાં અહી ક્લિક કરો 


 ઉત્પત્તિ એકાદશી મહત્ત્વ
ઉત્પત્તિ એકાદશી નું વ્રત પૂણૅ ભક્તિભાવ ,વિધિ-વિધાન , પૂણૅ શ્રદ્ર્દા થી કરે તો જગતના પાલનહાર બધા જ તીર્થયાત્રા નું ફળ અને ભગવાન વિષ્ણુના વૈકુંઠ લોકને પામે છે.

ઉત્પત્તિ એકાદશી વ્રતના દિવસે દાન કરવાથી અનેકગણું પુષ્ણ ફળ મલે છે. જે વ્યક્તિ આખો દિવસ જળ વગર એટલે કે નિર્જળ સંકલ્પ લઈને આ એકાદશી વ્રત રાખે છે, તેમને મોક્ષ મળે સાથે સાથે  ભગવાન વિષ્ણુના વૈકુંઠ લોકને પામે છે.


એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.   

 

 


ઉત્પત્તિ એકાદશી વ્રત રાખવાતી વ્યક્તિના સમસ્ત પાપનો નાશ થાય છે.

એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો. 

 

ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો