ગુરુવાર, 3 ફેબ્રુઆરી, 2022

13 ફેબ્રુઆરી મહા સુદ ચોથ ગણેશ જંયતિ માહાત્મ્ય વ્રત કથા વિનાયક ચતુર્થી તિથિ, શુભ સમય અને પૂજાનું મહત્વ | Ganesh Vrat Katha Gujarati | Okhaharan

13 ફેબ્રુઆરી મહા સુદ ચોથ ગણેશ જંયતિ માહાત્મ્ય વ્રત કથા વિનાયક ચતુર્થી તિથિ, શુભ સમય અને પૂજાનું મહત્વ | Ganesh Vrat Katha Gujarati | Okhaharan

Vinayak-Chaturthi-2024-Vrat-Katha-Gujarati
Vinayak-Chaturthi-2024-Vrat-Katha-Gujarati



 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું  મહા સુદ ચોથ ગણેશ જંયતિ માહાત્મ્ય વ્રત કથા વિનાયક ચતુર્થી તિથિ, શુભ સમય અને પૂજાનું મહત્વ. 

 

આજે વિનાયક ચોથ ના દિવસે કરો શ્રી ગણેશજી ની આ વંદના કરવાથી દરેક કાયૅ વિધ્ન દુર થશે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

મહા સુદ ચોથ ની તિથિને વિનાયક ચતુથી , ગણેશ જયંતિ તથા તિલકુંટ ચોથ તરીકે ઓળખાય છે. આ ચોથ ના  દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન ગણેશની જન્મ કથા સાંભળવાથી સવૅ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આનાથી તમારા બધા કાયૅ આવતા વિઘ્ન દૂર થઈને સવૅ મનોકામના પૂર્ણ થઈ જાય છે. 

 

 વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ?  અહી ક્લિક કરો. 

 

મહા માસમાં શ્રી ગણેશજી સાથે જોડાયેલા બે તિથિ આવે એમાં સુદ પક્ષની ચોથ એટલે વિનાયક ચોથ ગણેશ જંયતિ અને વદ પક્ષની ચોથ એટલે સંકષ્ટી ચોથ આ બંને મહત્વની તિથિ છે. હિન્દુ પંચાંગ અનુસાર, ગણેશ જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશનો જન્મ આ દિવસે જ થયો હતો. આ દિવસને માઘી ગણેશ ચતુર્થી, માઘ વિનાયક ચતુર્થી અથવા તિલકુંડ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. 


આ વષૅ 2024 ગણેશ જયંતિ ચતુર્થી તિથિ 13 ફેબ્રુઆરી, 2024  છે.


વસંત પંચમી દિવસે રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે  

 વ્રત અને પૂજા વિધિ

ગણેશ જયંતિ ના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરવા. તેના પછી એક બાજટ પર ભગવાન શ્રીગણેશની છબી કે મુતિ વ્રતનો સંકલ્પ લો. પછી પૂજા કરો. પૂજા કરતા સમયે મનમાં ઓમ ગણપતાય નમઃ મંત્રનો જાપ કરો અને જો તમારી પાસે ગણેશજીની મૂર્તિ હોયતો પંચામૃતથી સ્નાન કરાવો, પછી દુવૉ ફળ, ફૂલ, ચોખા ચઢાવો. તેના પછી તલ અથવા તલ-ગોળમાંથી બનેવી મીઠાઈ અને લાડુઓનો ભોગ ચઢાવો. સાંજે કથા સાંભળ્યા પછી ગણેશજીની આરતી કરો. આ દિવસે તલ દાન કરવાનું પણ મહત્ત્વ હોય છે. આ દિવસે ગણેશજીને તલના લાડુનો ભોગ ધરાવવામાં આવે છે તેથી તેને તિલકુંદ ચતુર્થી કહેવામાં આવે છે.


ગણેશ જયંતિનું મહત્વ

પૌરાણિક માન્યતાઓ અને શિવપુરાણ અનુસાર, શુકજીએ શૌનકાદિક ઋષિઓને કહ્યું એક દિવસ પાર્વતીની સખીઓએ વાતચીતમાં કહ્યું પ્રભુ શિવજી ના બધા ઘણો શિવજી ની આજ્ઞામાં  રહેનાર છે આપણે કહી શકાય તેવો ગણ ઉત્પન્ન કરવો જોઈએ પાર્વતીને સખીઓની સલાહ ફાયદા કારક લાગી સદાશિવ પુનઃ તપ કરવા ગયા ત્યારે પાર્વતીજી એ એક આજ્ઞાકિત સેવક ઉત્પન કરવાનો વિચાર કરતા પોતાના દેહમાંથી ઉતારેલા મેલમાંથી એક પુરૂષની આકૃત્તિ સર્જી એમાં પણ પ્રાણ સીચ્યો તેમણે પુત્રને સુંદર વસ્ત્રો પહેરાવી ગણપતિ નામ આપ્યું આ દિવસથી ગણેશ જયંતિ ઉજવવામાં આવે છે

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

સુતા પહેલા ગણપતિનો એક એવો સ્ત્રોત મધ્યરાત્રિએ કરવાથી સવૅ વિધ્નનાશ પામે છે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 ગણેશ જયંતિ માઘ મહિનાની વિનાયક ચતુર્થી પર આવે છે અને આ દિવસે ચંદ્રદર્શન પર પ્રતિબંધ છે. ગણેશ જયંતિના દિવસે ચંદ્રના દર્શન ન કરો, નહીં તો તમારા પર ખોટા આરોપ લાગવાની શક્યતા વધી શકે છે. 


 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો