સોમવાર, 16 મે, 2022

આજે પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય | satyanarayan ashtakam Gujarati Lyrics | Okhaharan

 આજે પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો  આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય | satyanarayan ashtakam Gujarati Lyrics |  Okhaharan

satyanarayan-ashtakam-Gujarati-Lyrics
satyanarayan-ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું કળિયુગ ના દેવ શ્રી સત્યનારાયણા દેવનો આઠ ગુણ નો પાઠ એટલે શ્રી સત્યનારાયણાષ્ટકમ્ પાઠ. આ પાઠ કરવાથી ભક્તો ના દરેક પ્કાર ના પાપ નાશ પામે છે તથા જીવન ઘન , સખ શાંતિ મળે છે. 

 

પુનમ દિવસે વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 

સત્યનારાયણાષ્ટકમ્

આદિદેવં જગત્કારણં શ્રીધરં લોકનાથં વિભું વ્યાપકં શકરમ્ ।

સર્વ ભક્તેષ્ટદં મુક્તિદં માધવં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 1||


સર્વદા લોક-કલ્યાણ-પારાયણં દેવ-ગો-વિપ્ર-રક્ષાર્થ-સદ્વિગ્રહમ્ ।

દીન-હીનાત્મ-ભક્તાશ્રયં સુન્દરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 2 ||


દક્ષિણે યસ્ય ગઙ્ગા શુભા શોભતે રાજતે સા રમા યસ્ય વામે સદા ।

યઃ પ્રસન્નાનનો ભાતિ ભવ્યશ્ચ તં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 3||


સકટે સગરે યં જનઃ સર્વદા સ્વાત્મ ભીનાશનાય સ્મરેત્ પીડિતઃ ।

પૂર્ણકૃત્યો ભવેદ્ યત્પ્રસાદાચ્ચ તં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 4 ||


વાઞ્છિતં દુર્લભં યો દદાતિ પ્રભુઃ સાધવે સ્વાત્મભક્તાય ભક્તિપ્રિયઃ ।

સર્વભૂતાશ્રયં તં હિ વિશ્વમ્ભરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 5 ||

 

પુનમ દિવસે વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે 


બ્રાહ્મણઃ સાધુ-વૈશ્યશ્ચ તુગધ્વજો યેઽભવન્ વિશ્રુતા યસ્ય ભક્ત્યાઽમરા ।

લીલયા યસ્ય વિશ્વં તતં તં વિભું સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 6 ||


યેન ચાબ્રહ્મબાલતૃણં ધાર્યતે સૃજ્યતે પાલ્યતે સર્વમેતજ્જગત્ ।

ભક્તભાવપ્રિયં શ્રીદયાસાગરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 7 ||


સર્વકામપ્રદં સર્વદા સત્પ્રિયં વન્દિતં દેવ વૃન્દૈ ર્મુનીન્દ્રા ર્ચિતમ્ ।

પુત્ર-પૌત્રાદિ-સર્વેષ્ટદં શાશ્વતં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 8 ||


 અષ્ટકં સત્યદેવસ્ય ભક્ત્યા નરઃ ભાવયુક્તો મુદા યસ્ત્રિસન્ધ્યં પઠેત્ ।

તસ્ય નશ્યન્તિ પાપાનિ તેનાઽગ્નિના ઇન્ધ નાનીવ શુષ્કાણિ સર્વાણિ વૈ || 9|


હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


 ઇતિ સત્યનારાયણાષ્ટકં સમ્પૂર્ણમ્ । 


  શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

 

શુભ દિવસે વાંચો "" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 


 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 15 મે, 2022

વષૅુંનું પહેલું ચંદ્રગ્રહણ પર રાશિ મુજબ મંત્રો નો જાપ માહિતી | Chandra Grahan 2022 Rashi Mantra Gujarati | Okhaharan

 વષૅુંનું  પહેલું ચંદ્રગ્રહણ પર રાશિ મુજબ મંત્રો નો જાપ માહિતી | Chandra Grahan 2022 Rashi Mantra Gujarati | Okhaharan

chandra-grahan-2022-rashi-mantra-Gujarati
chandra-grahan-2022-rashi-mantra-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  વષૅ પહેલું ચંદ્રગ્રહણ નો સમય તથા રાશિ મુજબ કયાં મંત્રો નો જાપ કરવો .

ચંદ્ર ગ્રહણ દિવસે  રાશિ મુજબ દાન માહિતી અહી ક્લિક કરો.   

પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય અહી ક્લિક કરો. 


2022 નું પ્રથમ ચંદ્રગ્રહણ 16 મે2022 સોમવાર ના રોજ થશે. ગ્રહણની ઘટના એ રાહુ કેતુ ની અસર હોવાથી તેને શુભ માનવામાં આવતી નથી.u આ સમયમાં કરેલ જપ, તપ, મંત્ર જાપ અનેક ઘણું ફળ આપે છે. ખગોડીય ઘટના અનુસાર પુનમ ના દિવસે ચંદ્ર ગ્હણ હોય જેમાં ચંદ્ સંપૂણૅ કળા હોવા છતા સૂન્ય કળા નો થાય. ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ 16 મેના રહેશે તેનો સમય કાળમાં પહેલા અને પછી 2 કલાક વઘારે ગણવા 16 મે રોજ સવારે 08:59 કલાકે શરૂ થઈને સવારે 10:23 કલાકે સુધી ચંદ્ર ગ્રહણ ચાલસે આ પરંતુ ભારતમાં તે દેખાવાનું નથી આ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં ચાલો આપણે રાશિ મુજબ મંત્ર જાણીયે.


મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ આદિત્યાય નમઃ નો જાપ કરો.


વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે  ॐ શનિશ્ચરાય નમઃ નો જાપ કરો. 

ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે  ॐ બૃહસ્પતિયે નમઃનો જાપ કરો.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ ઐં ગુરુવે નમઃ નો જાપ કરો. 



સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. 

 

 ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  ""આદિત્ય હૃદય નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે - ॐ બૃહસ્પતિયે નમઃ નો જાપ કરો.


તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ શનિશ્ચરાય નમઃ નો જાપ કરો.


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ રા રાહવે નમઃ નો જાપ કરો.

 

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ શનિશ્ચરાય નમઃનો જાપ કરો.


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ શનિશ્ચરાય નમઃ નો જાપ કરો.

ચંદ્ર ગ્રહણ દિવસે શનિદેવ નો પાઠ જેનાથી સાડાસાતી નો પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ ઐં ગુરુવે નમઃ નો જાપ કરો.

 

મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 



મિત્રો આ હતી ચંદ્ર ગ્રહણ સમયે 12 રાશિ મુજબ કયાં મંત્રો નો જાપ કરવો માહિતી લેખ સારો લાગ્યો હોતો મિત્રો સાથે શેર કરજો.

 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

 

શુભ દિવસે વાંચો  "" શ્રી નૃસિંહ કવચં "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

 

ચંદ્ર ગ્રહણ દિવસે હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


વષૅુંનું પહેલું ચંદ્રગ્રહણ પર રાશિ મુજબ દાન માહિતી | Chandra Grahan 2022 Rashi Dan Gujarati | Okhaharan

વષૅુંનું પહેલું ચંદ્રગ્રહણ પર રાશિ મુજબ દાન માહિતી | Chandra Grahan 2022 Rashi Dan Gujarati | Okhaharan

chandra-grahan-2022-Rashi-Dan-Gujarati
chandra-grahan-2022-Rashi-Dan-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું આજે આ લેખમાં જાણીશું વષૅ પહેલું ચંદ્ર ગ્રહણ પર રાશિ મુજબ દાન માહિતી. 

પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય અહી ક્લિક કરો.  

 

ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


ધાર્મિક ગ્રથો મુજબ ગ્રહણ સમય 2 કલાક પહેલા અને 2 કલાક પછી ના સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય, પૂજા કરવામાં આવતી નથી. ગ્રહણની ઘટના એ રાહુ કેતુ ની અસર હોવાથી તેને શુભ માનવામાં આવતી નથી. 2022 નું પ્રથમ ચંદ્રગ્રહણ 16 મે 2022 સોમવાર ના રોજ થશે. આ દિવસે પૂણિમાં તિથિ છે અને સાથે આ દિવસે બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર પણ છે. ખગોડીય ઘટના અનુસાર પુનમ ના દિવસે ચંદ્ર ગ્હણ હોય જેમાં ચંદ્ સંપૂણૅ કળા હોવા છતા સૂન્ય કળા નો થાય.  આ ચંદ્રગ્રહણ એ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે. વૈશાખ મહિનો ભગવાન વિષ્ણુ ને અપણૅ છે આ દિવસે સત્યાનારાયણ વ્રત પણ કરવામાં આવે છે. આ માન્યતા અનુસાર પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને તપ કરવાની વિશેષ પરંપરા છે. 


ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ 16 મેના રહેશે તેનો સમય કાળમાં પહેલા અને પછી 2 કલાક વઘારે ગણવા 16 મે રોજ સવારે 08:59 કલાકે શરૂ થઈને સવારે 10:23 કલાકે સુધી ચંદ્ર ગ્રહણ ચાલસે આ પરંતુ ભારતમાં તે દેખાવાનું નથી આ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં.એટલે કોઈ મંદિર કે શુભ કાયૅ , દાન, જપ તપ વગેરે કરી શકાશે. 

 

 ચંદ્ર ગ્રહણ દિવસે  રાશિ મુજબ મંત્રો નો જાપ માહિતી અહી ક્લિક કરો.  

 

ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

જો કે ગ્રહણની અસર દેશ અને દુનિયાની ના અનેક વેપાર, અનેક લોકો પર જુદી જુદી અસર  દરેક  રાશિના લોકો પર જોવા મળે છે. તમામ 12 રાશિઓમાંથી આ ગ્રહણની શુભ અસર ત્રણ રાશિઓ પર મેષ, સિંહ અને ધનુ પર ખૂબ જ સકારાત્મક રહેશે તથા બીજી રાશિઓ પર થોડી નકારાત્મક અસર રેહશે . તો ચાલો આપણે જાણીયે 12 રાશિ મુજબ શુ દાન કરવાથી આપણા જીવનમાં ઘન ઘાન્ય સુખ સંપતિ સમુદ્રિ આવે.

મેષઃ-  અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે તરસ્યા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. એમાં લાલ રંગનું માટલામાં પાણી ભરી દાન કરવું .



વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ચપ્પલ, ચંપલ, છત્રી વગેરેનું દાન કરવું જોઈએ.અને તેમાં સફેદ રંગ હોય તો શુભ ફળ મેળવી શકે છે.

મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે  કેરી, તરબૂચ, દ્રાક્ષ વગેરે જે લીલા રંગના ફળોનું દાન કરવું જોઈએ.

કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે છત્રી દાન કરવી જોઈએ. વૈશાખ મહિનામાં છાયા ઠંદક આપતી વસ્તુઓનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા શરળાતા થાય છે

 ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ગરીબોને દરેલા અનાજનું દાન કરવું જોઈએ. તથા  અનાજનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે.

કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે અનાથાશ્રમ કે વૃદ્રાઆશ્રમમાં પંખા, કુલર જેવી ઠંડકની વસ્તુઓ દાન કરવું જોઈએ.

તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે દિવસે છાંયડાવાળા વૃક્ષો વાવવા જોઈએ.



વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે વાસણ પર ફળ મુકીને દાન બ્રાહ્મણને દાન કરવું જોઈએ  તેમાંફળ તરબૂચ અથવા દાડમ હોય તો વઘારે સારૂ .


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   

 
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે લોકોએ મંદિરની બહાર ભક્તો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.

મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ધાર્મિક માન્યતા છે કે આનાથી ત્રિદેવ પ્રસન્ન થાય છે

ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે જરૂરિયાતમંદોને સુતરાઉ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે

મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે  યાત્રાળુઓ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. 


મિત્રો આ હતી ચંદ્ર ગ્રહણ સમયે 12 રાશિ મુજબ દાન કરવાની માહિતી લેખ સારો લાગ્યો હોતો મિત્રો સાથે શેર કરજો.

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

 

શુભ દિવસે વાંચો  "" શ્રી નૃસિંહ કવચં "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

 

ચંદ્ર ગ્રહણ દિવસે હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

શનિવાર, 14 મે, 2022

નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો "" શ્રી નૃસિંહ કવચં "" | Narsinh Kavach Gujarati Lyrics | Okhaharan

નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો  "" શ્રી નૃસિંહ કવચં "" | Narsinh Kavach Gujarati Lyrics | Okhaharan 

narsingh-kavach-gujarati
narsingh-kavach-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું દરેક કાયૅમાં રક્ષણ આપતો ભગવાન નૃસિંહ નો નૃસિંહકવચં પાઠ કરીશું. નૃસિંહ અવતાર એ વિષ્ણું ભગવાન ના દશઅવતાર માંનો ચોથો અવતાર છે. વૈશાખ સુદ ચૌદશ તિથિ ને નૃસિંહ જંયતિ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો આપણે પાઠ કરીયે નૃસિંહકવચં.

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

 

શ્રી નૃસિંહકવચં.

નૃસિંહકવચં વક્ષ્યે પ્રહ્લાદેનોદિતં પુરા .

સર્વરક્ષાકરં પુણ્યં સર્વોપદ્રવનાશનમ્ .. ૧..


સર્વ સમ્પત્કરં ચૈવ સ્વર્ગમોક્ષપ્રદાયકમ્ .

ધ્યાત્વા નૃસિંહં દેવેશં હેમસિંહાસનસ્થિતમ્ .. ૨..


વિવૃતાસ્યં ત્રિનયનં શરદિન્દુસમપ્રભમ્ .

લક્ષ્મ્યાલિઙ્ગિતવામાઙ્ગં વિભૂતિભિરુપાશ્રિતમ્ .. ૩..


ચતુર્ભુજં કોમલાઙ્ગં સ્વર્ણકુણ્ડલશોભિતમ્ .

સરોજશોભિતોરસ્કં રત્નકેયૂરમુદ્રિતમ્ .. ૪..


તપ્તકાઞ્ચનસંકાશં પીતનિર્મલવાસસમ્ .

ઇન્દ્રાદિસુરમૌલિસ્થસ્ફુરન્માણિક્યદીપ્તિભિઃ .. ૫..


વિરાજિતપદદ્વન્દ્વં શઙ્ખચક્રાદિ હેતિભિઃ .

ગરુત્મતા ચ વિનયાત્ સ્તૂયમાનં મુદાન્વિતમ્ .. ૬.


સ્વહૃત્કમલસંવાસં કૃત્વા તુ કવચં પઠેત્ .

નૃસિંહો મે શિરઃ પાતુ લોકરક્ષાર્થસમ્ભવઃ .. ૭.


સર્વગોઽપિ સ્તમ્ભવાસઃ ફાલં મે રક્ષતુ ધ્વનિમ્ .

નૃસિંહો મે દૃશૌ પાતુ સોમસૂર્યાગ્નિલોચનઃ .. ૮..


સ્મૃતિં મે પાતુ નૃહરિર્મુનિવર્યસ્તુતિપ્રિયઃ .

નાસં મે સિંહનાસસ્તુ મુખં લક્ષ્મીમુખપ્રિયઃ .. ૯..


સર્વવિદ્યાધિપઃ પાતુ નૃસિંહો રસનાં મમ .

વક્ત્રં પાત્વિન્દુવદનં સદા પ્રહ્લાદવન્દિતઃ .. ૧૦..


 શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

નૃસિંહઃ પાતુ મે કણ્ઠં સ્કન્ધૌ ભૂભરાન્તકૃત્ .

દિવ્યાસ્ત્રશોભિતભુજો નૃસિંહઃ પાતુ મે ભુજૌ .. ૧૧..


કરૌ મે દેવવરદો નૃસિંહઃ પાતુ સર્વતઃ . પાતુ સર્વદા

હૃદયં યોગિસાધ્યશ્ચ નિવાસં પાતુ મે હરિઃ .. ૧૨ હૃદદં


મધ્યં પાતુ હિરણ્યાક્ષવક્ષઃકુક્ષિવિદારણઃ .

નાભિં મે પાતુ નૃહરિઃ સ્વનાભિ બ્રહ્મસંસ્તુતઃ .. ૧૩..


બ્રહ્માણ્ડકોટયઃ કટ્યાં યસ્યાસૌ પાતુ મે કટિમ્ .

ગુહ્યં મે પાતુ ગુહ્યાનાં મન્ત્રાણાં ગુહ્યરૂપદૃક્ .. ૧૪.


ઊરૂ મનોભવઃ પાતુ જાનુની નરરૂપધૃક્ .

જઙ્ઘે પાતુ ધરાભારહર્તા યોઽસૌ નૃકેસરી .. ૧૫..


સુરરાજ્યપ્રદઃ પાતુ પાદૌ મે નૃહરીશ્વરઃ .

સહસ્રશીર્ષા પુરુષઃ પાતુ મે સર્વશસ્તનુમ્ .. ૧૬.


મહોગ્રઃ પૂર્વતઃ પાતુ મહાવીરાગ્રજોઽગ્નિતઃ .

મહાવિષ્ણુર્દક્ષિણે તુ મહાજ્વાલસ્તુ નૈરૃતૌ .. ૧૭..


પશ્ચિમે પાતુ સર્વેશો દિશિ મે સર્વતોમુખઃ .

નૃસિંહઃ પાતુ વાયવ્યાં સૌમ્યાં ભૂષણવિગ્રહઃ .. ૧૮..


ઈશાન્યાં પાતુ ભદ્રો મે સર્વમઙ્ગલદાયકઃ .  ઈશાન્યે

સંસારભયતઃ પાતુ મૃત્યોર્મૃત્યુર્નૃકેસરી .. ૧૯..


ઇદં નૃસિંહકવચં પ્રહ્લાદમુખમણ્ડિતમ્ .

ભક્તિમાન્ યઃ પઠેન્નિત્યં સર્વપાપૈઃ પ્રમુચ્યતે .. ૨૦..


નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 પુત્રવાન્ ધનવાન્ લોકે દીર્ઘાયુરુપજાયતે .

યં યં કામયતે કામં તં તં પ્રાપ્નોત્યસંશયમ્ .. ૨૧..


સર્વત્ર જયમાપ્નોતિ સર્વત્ર વિજયી ભવેત્ .

ભૂમ્યન્તરીક્ષદિવ્યાનાં ગ્રહાણાં વિનિવારણમ્ .. ૨૨..


વૃશ્ચિકોરગસમ્ભૂત વિષાપહરણં પરમ્ .

બ્રહ્મરાક્ષસયક્ષાણાં દૂરોત્સારણકારણમ્ .. ૨૩..


ભૂર્જે વા તાલપાત્રે વા કવચં લિખિતં શુભમ્ .

કરમૂલે ધૃતં યેન સિધ્યેયુઃ કર્મસિદ્ધયઃ .. ૨૪..  


દેવાસુરમનુષ્યેષુ સ્વં સ્વમેવ જયં લભેત્ .

એકસન્ધ્યં ત્રિસન્ધ્યં વા યઃ પઠેન્નિયતો નરઃ .. ૨૫..


સર્વમઙ્ગલમાઙ્ગલ્યં ભુક્તિં મુક્તિં ચ વિન્દતિ .

દ્વાત્રિંશતિસહસ્રાણિ પઠેત્ શુદ્ધાત્મનાં નૃણામ્ .. ૨૬..


યઃ પઠેત્ શુદ્ધમાનસઃ ..

કવચસ્યાસ્ય મન્ત્રસ્ય મન્ત્રસિદ્ધિઃ પ્રજાયતે .

અનેન મન્ત્રરાજેન કૃત્વા ભસ્માભિમન્ત્રણમ્ .. ૨૭..


તિલકં વિન્યસેદ્યસ્તુ તસ્ય ગ્રહભયં હરેત્ .

ત્રિવારં જપમાનસ્તુ દત્તં વાર્યભિમન્ત્ર્ય ચ .. ૨૮..


વારિભ્ય મન્ત્ર્ય ચ  ..

પ્રાશયેદ્યો નરો મન્ત્રં નૃસિંહધ્યાનમાચરેત્ .

તસ્ય રોગાઃ પ્રણશ્યન્તિ યે ચ સ્યુઃ કુક્ષિસમ્ભવાઃ .. ૨૯..


કિમત્ર બહુનોક્તેન નૃસિંહસદૃશો ભવેત્ .

મનસા ચિન્તિતં યત્તુ સ તચ્ચાપ્નોત્યસંશયમ્ .. ૩૦..

 

નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો "" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


ગર્જન્તં ગર્જયન્તં નિજભુજપટલં સ્ફોટયન્તં હઠન્તં

રૂપ્યન્તં તાપયન્તં દિવિ ભુવિ દિતિજં ક્ષેપયન્તં ક્ષિપન્તમ્ .


ક્ષોભયન્તં ક્ષિપન્તમ્ .

ક્રન્દન્તં રોષયન્તં દિશિ દિશિ સતતં સંહરન્તં ભરન્તં  ભ્રમન્તં

વીક્ષન્તં ઘૂર્ણયન્તં શરનિકરશતૈર્દિવ્યસિંહં નમામિ .. ૩૧..


.. ઇતિ શ્રીબ્રહ્માણ્ડપુરાણે પ્રહ્લાદોક્તં શ્રીનૃસિંહકવચં સમ્પૂર્ણમ્ ..


હું આશા રાખુ નૃસિંહકવચં. નો પાઠ રીને ઘન્યતા અનુભવી હશે.

 

 

  2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે?

 

 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો "" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" | Narsinh Ashtakam Gujarati Lyrics | Okhaharan

 નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો"" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" | Narsinh Ashtakam with Gujarati Lyrics | Okhaharan

Narsinh-Ashtakam-Gujarati-Lyrics
Narsinh-Ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ભગવાન નૃસિંહ નાં આષ્ટ ગુણ નો પાઠ એટસે  શ્રી નૃસિંહ અષ્ટકમ્  આ પાઠ ભગવાન નૃસિંહ રૂપનું ગુણ ગાતા વણૅન કરવામાં આવ્યું છે. નૃસિંહ અવતાર એ વિષ્ણું ભગવાન ના દશઅવતાર માંનો ચોથો અવતાર છે. વૈશાખ સુદ ચૌદશ તિથિ ને નૃસિંહ જંયતિ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો આપણે પાઠ કરીયે  શ્રી નૃસિંહ અષ્ટકમ્ ગુજરાતી લખાણ સાથે.

નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


શ્રી નૃસિંહ અષ્ટકમ્
શ્રીમદકલંક પરિપૂર્ણ શશિકોટિ-
શ્રીધર મનોહર સટાપટલ કાંત।
પાલય કૃપાલય ભવાંબુધિ-નિમગ્નં
દૈત્યવરકાલ નરસિંહ નરસિંહ ॥ 1 ॥

નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો  "" શ્રી નૃસિંહ કવચં "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

પાદકમલાવનત પાતકિ-જનાનાં
પાતકદવાનલ પતત્રિવર-કેતો।
ભાવન પરાયણ ભવાર્તિહરયા માં
પાહિ કૃપયૈવ નરસિંહ નરસિંહ ॥ 2 ॥



તુંગનખ-પંક્તિ-દલિતાસુર-વરાસૃક્
પંક-નવકુંકુમ-વિપંકિલ-મહોરઃ ।
પંડિતનિધાન-કમલાલય નમસ્તે
પંકજનિષણ્ણ નરસિંહ નરસિંહ ॥ 3 ॥

મૌલિષુ વિભૂષણમિવામર વરાણાં
યોગિહૃદયેષુ ચ શિરસ્સુનિગમાનામ્ ।
રાજદરવિંદ-રુચિરં પદયુગં તે
દેહિ મમ મૂર્ધ્નિ નરસિંહ નરસિંહ ॥ 4 ॥

 શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


વારિજવિલોચન મદંતિમ-દશાયાં
ક્લેશ-વિવશીકૃત-સમસ્ત-કરણાયામ્ ।
એહિ રમયા સહ શરણ્ય વિહગાનાં
નાથમધિરુહ્ય નરસિંહ નરસિંહ ॥ 5 ॥

હાટક-કિરીટ-વરહાર-વનમાલા
ધારરશના-મકરકુંડલ-મણીંદ્રૈઃ ।
ભૂષિતમશેષ-નિલયં તવ વપુર્મે
ચેતસિ ચકાસ્તુ નરસિંહ નરસિંહ ॥ 6 ॥


ઇંદુ રવિ પાવક વિલોચન રમાયાઃ
મંદિર મહાભુજ-લસદ્વર-રથાંગ।
સુંદર ચિરાય રમતાં ત્વયિ મનો મે
નંદિત સુરેશ નરસિંહ નરસિંહ ॥ 7 ॥

માધવ મુકુંદ મધુસૂદન મુરારે
વામન નૃસિંહ શરણં ભવ નતાનામ્ ।
કામદ ઘૃણિન્ નિખિલકારણ નયેયં
કાલમમરેશ નરસિંહ નરસિંહ ॥ 8 ॥


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

 
અષ્ટકમિદં સકલ-પાતક-ભયઘ્નં
કામદં અશેષ-દુરિતામય-રિપુઘ્નમ્ ।
યઃ પઠતિ સંતતમશેષ-નિલયં તે
ગચ્છતિ પદં સ નરસિંહ નરસિંહ ॥ 9 ॥

 

   2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે?

 


 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇