બુધવાર, 6 ઑક્ટોબર, 2021

સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા | Sarva Pitru Amavasya Vrat Katha in Gujarati | Okhaharan

 સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા | Sarva Pitru Amavasya Vrat Katha in Gujarati | Okhaharan

 
Sarva-Pitru-Amavasya-Vrat-Katha-in-Gujarati
Sarva-Pitru-Amavasya-Vrat-Katha-in-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આજે આપણે વાચીશું સવૅ પિતૃ અમાસની વ્રત કથા અને એક નાનકડો ઉપાય જેનાથી આપણા પિતૃ આપણા પર પ્રસન્ન થાય.

સર્વ પિતૃ અમાવસ્યા ના દિવસે પિતૃઓના આશીર્વાદ માટે શું કરવું અને શું ન કરવું ? 


એક પુરાણ સમયનીવાત છે એક નગરમાં અગ્નિષ્વાત અને બર્હિષપદ નામના અતિ પવિત્ર પિતૃદેવ રહેતા હતાં. તેમની માનસ કન્યા નું નામ અક્ષોદા હતું . આ અક્ષોદાએ ભાદરવા મહિનાની શ્રદ્રા પક્ષની સવૅ પિતૃ અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. અને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બધા પિતૃ દેવતા અક્ષોદા સામે પ્રકટ થયાં. તે સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ એક જ તેજસ્વી પિતૃ અમાવસુ તરફ થઈ ગયું.અને બીજી કાઈ જોયા વગર કે બીજી કાઈ કર્યાં વગર એકીટશે તેજ પિતૃ ને જોઈ રહી હતી, તેણે અમાવસુને કહ્યું, વરદાનમાં તમે કે તમે મને સ્વીકારો, હું તમારી સાથે રહેવા ઇચ્છું છું.અને જીવન માડવા ઈચ્છું.


અક્ષદાના આ વચન સાભળીને સવૅ પિતૃ દેવતા ગુસ્સે થઈ ગયા. તેમણે તેજ ક્ષણે શ્રાપ આપ્યો કે તે પિતૃલોકથી પૃથ્વી લોક જશે. આ સાંભળીને અક્ષોદા કરેલી પોતાની ભુલ ખબર પડી ને તથા તે માફી માગવા લાગી. ત્યારે પિતૃઓએ તેને માફ કરીને શ્રાપ માંથી મુક્તિ માટે તેને કહ્યું કે તે મત્સ્ય કન્યા સ્વરૂપે જન્મ લેશે.


shradh-2021-tree-upay-gujarati

પરમપિતા બ્રહ્માના વંશજ મહર્ષિ ઋષિ પારાશર તે મત્સ્ય કન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને તેના ગર્ભમાંથી ભગવાન શ્રી વેદવ્યાસ જન્મ થશે. તે પછી શ્રાપ મુક્ત થઈને તે ફરીથી પિતૃલોકમાં આવી જશે.


બધા પિતૃઓએ તેમાં રહેલા અમાવસુના ખુબ વખાણ કર્યા અને તેમને વરદાન આપ્યું કે તમારા સૌંદર્ય અને  સ્ત્રી સામે પોતાના મનને ભટકવા ના દેતા પોતાના સંયમ અને નિયમ ઉપર એક નિષ્ટ રહ્યાં, માટે આજથી આ તિથિ તમારા નામથી અમાવસુ સ્વરૂપ ઓળખાશે.
આ દિવસે એક નાનકડો ઉપાય 


આ દિવસે સંઘ્યા સમયે ઘરમા ધુપ કરો જો શક્ય હોય તો ગાયના ગોબરના છાણા નું દુપ કરો તેમાં ખાસ કરીને ગોળ અને ઘી તેના ઉપર રાખીને ધૂપ કરો ઘરના દરેક ખુણા અને દરેક દિશામાં. 


Shard-2021-Upay-Gujarati

મિત્રો હું આશા રાખુ છું આ વ્રત કથા અને ઉપાય જાણીને આનંદ થયો હશે આપનો અભિપ્રાય કોમેન્ટમાં લખજો.

 

Sharda-paksh-dan-mahima-gujarati-2021

 

Krishna-chalisa-gujarati

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 5 ઑક્ટોબર, 2021

11 વષૅ પછી સવૅ પિતૃ અમાવસ્યા એક ખાસ યોગ કરો આ ઉપાય પિતૃ તૃપ્ત થશે | Sarva Pitru Amavasya 2021 | Okhaharan

11 વષૅ પછી સવૅ પિતૃ અમાવસ્યા એક ખાસ યોગ કરો આ ઉપાય પિતૃ તૃપ્ત થશે | Sarva Pitru Amavasya 2021 | Okhaharan 

Sarva-Pitru-Amavasya-2021-gujarati
Sarva-Pitru-Amavasya-2021-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 11 વષૅ પછી સવૅ પિતૃ અમાવસ્યા એક ખાસ યોગ બને છે અને આ પવિત્ર દિવસે અમુક કાયૅ કરવાથી પિતૃ, ઘરમાં કંકાસ, ઘંઘા વેપારમાં મંદી, આથિક મુશ્કેલી સવૅ દુર થઈ જશે.

સર્વ પિતૃ અમાવસ્યા એ શ્રાદ્ર પક્ષના પિતૃતપણૅ અંતિમ દિવસ છે. આ દિવસે તમે તમારા પિતૃ ના તિથિ યાદ ના હોય અને શ્રાદ્ર ના કર્યું હોય આજના દિવસે કરવામાં આવે છે. આથી તે વિઘિને વિસર્જની અમાવસ્યા પણ કહેવામાં આવે છે. 

shradh-2021-tree-upay-gujarati

 


ભાદરવા મહિનાની અમાવસ્યાનું એટલે કે શ્રાદ્ર અમાસ નું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ઝે આ વષૅ આ વર્ષે 6 ઓક્ટોબર 2021 બુઘવાર સર્વ પિતૃ અમાવસ્યા છે. આ દિવસે,તે બધા પૂર્વજો માટે પિતૃ શ્રાદ્ર કરવામાં આવે છે, જેમની તિથિ આપણે ભૂલી ગયા છીએ અથવા જાણીતા નથી. આ દિવસે કરવામાં આવેલ કેટલાક ઉપાયો આપણા દુઃખોને દૂર કરે છે. ભાદરવા મહિનાના આ અમાસ એટલે ચંદ્રની ખાસ વાત એવી છે કે આ વખતે આ દિવસે એક દિવસે વિશેષ યોગ થઈ રહ્યો છે, જે લગભગ 11 વષૅ પછી આવી રહ્યો છે.


સર્વ પિતૃ અમાવસ્યા પર બને છે ગજછાયા યોગ

આ વર્ષે પિતૃ પક્ષ 2021 માં સર્વ પિતુ અમાવસ્યા દિવસ પર ગજછાયા યોગ રચાઈ રહ્યો છે. અગાઉ આ યોગ 11 વર્ષ પહેલા 2010 માં બન્યો હતો. આ ગજછાયા યોગ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. 6 ઓક્ટોબરે બુઘવાર ના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એકજ નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રમાં સવારે સૂર્યોદયથી લઈને સાંજે 4:34 સુધી રહેશે. આ ત્રણ એક સાથે ભેગા થાય છે માટે ગજછાયા યોગ રચાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ યોગમાં શ્રાદ્ધ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે આ ખાસ યોગમાં તર્પણ-શ્રાદ્ધ કે પિતૃ કોઈ પણ વિઘિ કરવાથી વ્યક્તિ દરેક ઋણમાંથી મુક્ત થાય છે તથા તેના ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ યોગમાં શ્રાદ્ધ અને દાન કરવાથી,પૂર્વજોની ભૂખ આગામી 12 વર્ષ સુધી શાંત થઈ જાય છે. આ અતિ ઉત્તમ યોગ પછી 8 વર્ષ 2029 માં આવશે.


Shard-2021-Upay-Gujarati

સવૅ પિતૃ અમાવસ્યા તથા ગજછાયા યોગ ના દિવસે કરો નીચે મુજબ ખાસ કાયૅ.

1)આ દિવસે ગજછાયા યોગમાં પૂર્વજો માટે શ્રાદ્ધ કરો અને ઘી સાથે મિશ્રિત ખીરનું દાન કરો. આમ કરવાથી પૂર્વજો આગામી 12 વર્ષ સુધી સંતુષ્ટ રહે છે.

2)આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન આપો.

3)બ્રાહ્મણને ભોજન અર્પણ કરો. તેમને ખોરાક અને કપડાંનું દાન કરવાથી, તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેશે નહીં.


4)જો તમારી વિચાર અને મનમાં કોઈ પણ કાયૅ,  જીવનમાં સ્થિરતા ન હોય તો અમાવસ્યાના દિવસે પશું અને પક્ષી જેમકે કીડી, પક્ષી, ગાય, કૂતરો, કાગડા વગેરેને ખોરાક આપવાથી સમસ્યાઓ દુર થાય છે  થાય છે.

5)આ દિવસે ઘરમાં રહેલી નકારાત્મકતાને શક્તિ દૂર કરવા માટે, ઘરને સાફ કરો અને ઘરના ચારેય ખૂણામાં અતિ પવિત્ર જળ એટલે ગંગાજળનો છંટકાવ કરો. જો ના હોય તો નમૅદા, વગેરે પવિત્ર નદી લઈ શકાય.

Sharda-paksh-dan-mahima-gujarati-2021

 

Krishna-chalisa-gujarati

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

  

 


રવિવાર, 3 ઑક્ટોબર, 2021

શ્રાદ્ધ પક્ષના 3 દિવસ બાકી જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે? | Sharda Paksh Dan Gujarati | Okhaharan

શ્રાદ્ધ પક્ષના 3 દિવસ બાકી જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે? | Sharda Paksh Dan Gujarati | Okhaharan

Sharda-paksh-dan-mahima-gujarati-2021
Sharda-paksh-dan-mahima-gujarati-2021

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભાદરવા માસના વદ પક્ષ ની શ્રાદ્ધ પક્ષમાં કંઈ વસ્તુનું દાન કરવાનું શું મહત્વ છે તે જાણીશું.

ભાદરવા માસના વદ પક્ષ ની શરૂઆત થતા શ્રાદ્ર પક્ષ શરૂ થાય  આ શુભ સમયમાં પિતૃ માટે પિંડદાન, તર્પણ અને પંચબલિ સાથે શ્રાદ્ધ કરવામાં આવે છે. તથા આ કાયૅ કરવાથી પિતૃ ખુશ થાય છે.અને સાથે સાથે દાન કરવાનો પણ અનેરો મહિમા અને એનું અનેક ઘણું મહત્વ છે. 


 શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય


આ દિવસોમાં અનેક પ્રકાર ના દાન કરી શકાય છે. આ માટે અલગથી કોઈ વેદ વિઘાન ની જરૂર નથી ફક્ત ઘરમા રહેલ વસ્તું નો ઉપયોગ કરીને પણ આ કાયૅ કરી શકાય છે.આમ કરવાથી પિતૃ પ્રસન્ન થાય અને વંશ વૃદ્રિ થાય.

પિતૃદોષથી મુક્તિ માટેનો સૌથી ઉત્તમ સમય છે. એમાં પણ કેટલીક વસ્તું નું દાન કરવાથી જરૂર ઋણ ઓછું થાય છે.હિન્દું ગ્રંથો જેવા કે ગરૂડ પુરાણ માં દસમહાદાન અને આઠ દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કાયૅ તમે શ્રાદ્ધ કે મૃત્યુ પછી વસ્તુઓનું દાન કરવામાં આવવું જોઈએ. જેથી મૃતઆત્મા કે પિતૃઓની સંતુષ્ટિ મળે.


દસ મહાદાન-

દસ મહાદાન આ અનુસાર છે. 1)ગાય, 2)જમીન, 3)તલ, 4)સોનુ, 5)ઘી, 6)વસ્ત્ર, 7)અનાજ,8) ગોળ, 9)ચાંદી અને 10)મીઠું. આ દસ વસ્તુઓનું દસ મહાદાન ગણવામાં આવે છે. આ દાન મૃતઆત્મા કે પિતૃઓને નિમિત્ત કરવામાં આવે છે. કોઈ કારણે મૃત્યુ સમયે કરવામાં ન આવે તો શ્રાદ્ધ પક્ષમાં એકવાર જરૂર કરવું જોઈએ. સાથે આપણે અષ્ટદાન પણ જાણી લઈએ પછી બઘી વસ્તુનું મહત્તવ જાણીએ.

અષ્ટ મહાદાન-

દસ અષ્ટદાન આ અનુસાર છે. 1)તલ, 2)લોખંડ, 3)સોનું, 4)કપાસ, 5)મીઠું, 6)સાત પ્રકારના અનાજ, 7)જમીન અને 8)ગાય. આ આઠ વસ્તુઓનું અષ્ટદાન ગણવામાં આવે છે .જેથી મૃતઆત્મા કે પિતૃઓની સંતુષ્ટિ મળે. તેમના આશીવાદ આપણી પર રહે છે.

 

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ અહીં ક્લિક કરો.  

તલ

દાનની દરેક વિધિમાં તલનું મહત્વ છે. એમ આ શ્રાદ્ધમાં દાનની દ્રષ્ટિએ કાળા તલનું દાન અનેક પુષ્ણ મલે છે. એવું માનવામાં આવે છે કે કાળા તલ ભગવાન વિષ્ણુના પ્રિય છે. કાળા તલનું દાન કરવાથી માનવીની મુશ્કેલીઓ અને આફતોથી રક્ષણ આપે છે.


લોખંડ,સોનું-ચાંદી


દાનમાં દરેક અલગ અલગ ઘાતુંનો દાનનો મહિમા પણ છે. તેવીજ રીતે સોના જેવી મુલ્ય વસ્તુનું દાન કરવાથી વાદ- વિવાદનો અંત આવે છે. જો તમારાથી સોનાનું દાન શક્ય ન બને તો કોઈક રકમ એના નિમિતે આપી શકાય. તેવી રીતે ચાંદી માટે એવું માનવામાં આવે છે કે પિતૃઓનો વાસ ચંદ્રના ઉપરના ભાગમાં હોય છે અને તેથી ચાંદી અથવા ની ચાંદી બનેલી વસ્તુઓનું જેમકે આસન, છત્ર, મુગુટ, કળશ, અથવા બ્રહ્માણ પુજાનો સમાન દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પિતૃના આશીર્વાદ અને સંતોષ થાય છે.


ગોળ અને મીઠું

જમવામાં આવતી વસ્તુ ગોળ અને મીઠું પણ પિતૃ પક્ષમાં દાન કરવામાં આવે છે અને તેને ઘણાં ખરા અંશે અતિ  શુભ ગણવામાં આવે છે. જો તમારા ઘરમાં અવારનવાર ઝઘડો કે કંકાસ રહેતો હોય તો શ્રાદ્ધમાં ગોળ અને મીઠું દાન જરૂર કરજો. પૂર્વજોની ખુશી માટે મીઠાનું દાન કરવું.

વસ્ત્ર

વસ્ત્રનું દાન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં કપડાંનું દાન કરવું પણ ખૂબ મહત્વનું છે. આ દાનમાં ધોતી અને દુપટ્ટા, હાથ રૂમાલ, નેપકીન, વગેરે દાન અપાય તે ઉપરાંત પગરખાં,ચંપલ અને છત્રીઓનું પણ દાન કરી શકો છો. આ બઘી વસ્તુઓમાં રાહુ-કેતુ દોષના નિવારક ગણવામાં આવે છે. ઘ્યાન એ વાતનું રાખવું આ દરેક વસ્તુઓ નવી અને સ્વચ્છ હોવી જોઈએ. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

ગાય

જેમ તમે બઘા જાણો ગાય ને હિન્હું ઘમૅમાં અતિ પવિત્ર તથા દેવ દેવીઓનો વાસ માનવામા આવે છે.અને તેનું દાન કરવું અતિ શ્રૈષ્ઠ છે. કોઈ ગૌશાળા દાન કરી શકાય.પરંતુ શ્રાદ્ધ પક્ષમાં ગાયનું દાન દરેક સુખ અને સંપત્તિ આપનાર માનવામાં આવે છે. તેવીજ રીતે ગાયનું દુઘ, ધી, માખણ વગેરે દાન અથવા અપણૅ કરવાથી શુભ માનવામાં આવ્યું છે. 

અન્નદાન એ ઉત્તમ દાન ઘઉં, ચોખા , મગ ,કઠોર વગેરે નું દાન કરવું જોઈએ. કરવામાં આવે તો આ દાન ઇચ્છિત પરિણામ આપી શકે છે. 


મિત્રો હું આશા રાખું આ લેખમાં સંપૂણૅ માહિતી ખબર પડી ગઈ હશે. જો તમે અમારી બ્રહ્માણ પાઠશાળામાં દાન આપવા ઈચ્છિત હોવ તો નીચે કોમેનેટ કરો જેથી હું બ્રહ્માણ પાઠશાળાની માહિતી અહી શેર કરૂ.



 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     


  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 1 ઑક્ટોબર, 2021

પિતૃ એકાદશી કે ઈન્દિરા એકાદશી | ઈન્દિરા એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Indira ekadashi vrat katha gujarati | Okhaharan

પિતૃ એકાદશી કે ઈન્દિરા એકાદશી | ઈન્દિરા એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Indira ekadashi vrat katha gujarati | Okhaharan

Indira-Ekadashi-Vrat-Katha-Gujarati-2021-Pitru-Ekadashi-2021
Indira-Ekadashi-Vrat-Katha-Gujarati-2021-Pitru-Ekadashi-2021

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભાદરવા માસના વદ પક્ષ ની શ્રાદ્ધ પક્ષમાં આવતી પિતૃ કે ઈન્દિરા એકાદશી વ્રત કથા ગુજરાતીમાં.


shradh-2021-tree-upay-gujarati

ઈન્દિરા એકાદશી વ્રત કથા-

શ્રી યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન હવે તમે કૃપા કરીને ભાદરવા માસના કૃષ્ણપક્ષની એકાદશી ની કથા આપો આ એકાદશીનું નામ શું છે તથા આ એકાદશીનું વ્રત કરવાથી કયું ફળ મળે છે તે મને કહો


ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ ઇન્દિરા છે આ એકાદશી કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનું ઉદ્ધાર થાય છે તેની કથા નીચે મુજબ છે

 પિતૃ કે ઈન્દિરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

પ્રાચીન સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્ર સે નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો. તે પુત્ર પૌત્ર ધન-ધાન્ય આદિથી રાજા પૂર્ણ તથા શત્રુઓનો નાશ કરનારો હતો એક સમયે તે પોતાની રાજસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં ગયા નારદજીને જોતા રાજાએ અડદ આદિથી એમની પૂજા કરીને આસન આપ્યુ.


મહર્ષિ નારત બોલ્યા એ રાજન તમારા રાજ્યમાં બધું કુશળ છે હું તમારી ધર્મ પરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું


ત્યારે ત્યારે રાજા બોલ્યા એ જ હશે તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતા પૂર્વક છે તથા તમારી કૃપાથી અમારા સમસ્ત યજ્ઞકર્મ આદિ સફળ થઈ ગયા છે એ દેવ હવે તમારી યાદના છે


ત્યારે નારદજી બોલ્યા હે રાજન મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું બ્રહ્મ લોકમાં ગયો હતો ત્યારે યમરાજ ની સભા ની મધ્યમાં તમારા પિતાને બેઠા જોયા તમારા પિતા મહાન જ્ઞાની અને ધર્માત્મા હતા તેવો એકાદશીનું વ્રત બગડી જવાથી યમલોક ગયા છે તમારા પિતાએ મારી જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે તમે મારા પુત્રની પાસે જાવ મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે જે મને મહિષ્મતી નગરીમાં રાજ્ય કરે છે મને કોઈ પૂર્વ જન્મના ખરાબ કર્મના કારણે જ આ લોકમાં મળ્યો છે જો મારો પુત્ર ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ઈન્દિરા એકાદશી નું વ્રત કરે અને એ વ્રત નું પુણ્ય મને આપી દે તો મારી મુક્તિ થઈ અને આ લોકમાંથી છૂટીને સ્વર્ગલોકમાં વાસ કરું

 

 વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


જ્યારે રાજાએ આવા દુઃખ અપૂર્ણ વાક્યો સાંભળ્યા તો તેમને ખૂબ જ દુઃખ થયું અને ઈન્દિરા એકાદશી ના વ્રત ની વિધિ પછી ત્યારે નારદજી બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણપક્ષની 10 મી ના દિવસે પ્રાતઃ કાળ શ્રદ્ધા સહિતનાં સ્નાન કરવું જોઈએ તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ એ સમયે જળમાંથી નીકળી શ્રદ્ધાપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરવો અને દિવસે એક સમય ભોજન કરવું અને રાત્રી ના પૃથ્વી પર શયન કરવું આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાતણ કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિ પુર્વક વ્રત ધારણ કરવો અને કહેવું જોઈએ કે હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગનો ત્યાગ કરીશ તે પછી કાલે ભોજન કરીશ.


એ ભગવાન તમે મારી રક્ષા કરનાર છો તમે મારા વ્રતને નિભાવો આ પ્રકારે આચરણ કરીને બપોરે શાલિગ્રામની મૂર્તિ સ્થાપી કરવી ઉત્તમ ભોજન કરાવવું અને દક્ષિણા આપી ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપો વિષ્ણુ ભગવાનની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરવું આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન થઈને બંધુક બાંધવો સહિત ભોજન કરવો એ રાજન આ ઈન્દિરા એકાદશી ના વ્રત ની વિધિ છે 

 શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ અહીં ક્લિક કરો.  

હે રાજન્ જો તમે આળસ રહિત થઈને એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજી અવશ્ય જ સ્વર્ગમાં જશે.


રાજાએ ઈન્દિરા એકાદશી આવવાથી તેનું વિધિ પૂર્વક વ્રત કર્યું બંદૂક બાંધવ સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતા યમલોક માંથી રથ મા બેસી ને સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્ર સેન્ડ પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખો ભોગવી અંતમાં સ્વર્ગ લોકમાં ગયા
 

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇