ગુરુવાર, 10 માર્ચ, 2022

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Aamlaki ekadashi 2026 Gujarati | Okhaharan

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Aamlaki Ekadashi 2026 Gujarati | Okhaharan

Aamlaki-ekadashi-2026-Gujarati
Aamlaki-ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની સુદ પક્ષની  આમલકી એકાદશી 26 કે 27 ફેબ્રુઆરી?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 

ૐ નમો ભગવતે વાસુદેવાય

હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. ફાગણ માસની સુદ પક્ષની  એકાદશી તિથિ ને આમલકી એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ ફાગણ માસ ની આ આમલકી એકાદશીના દિવસે અશરણોને શરણ આપનાર શ્રી હરિ નારાયણ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે.

હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 


ફાગણ માસની સુદ પક્ષની એકાદશી ને આમલકી એકાદશી કહે છે. એવું માનવામાં આવે છે આમળા ની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ આંસુ થી થઈ હતી  પૃથ્વી પડ્યું ત્યા આમળા ની ઉત્પત્તિ થઈ અને એ તિથિ ફાગણ સુદ એકાદશી હતી માટે આ એકાદશી ને આમલકી એકાદશી કહેવાય છે આ દિવસે વિશેષ આમળા વૃક્ષ ની ધુન દિવસ નૈવેદ્ય પ્રદક્ષિણા કરી પૂજા કરવામાં આવે છે અને ખાસ ભગવાન ને પુજન તથા મંદિર માં આમળા ભોગ તથા આમળા કોઈ પણ વસ્તુ ફારરી બનાય ને આપણૅ કરવાની હોય છે. ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશી  ને રંગપચમી એકાદશી કહે આ દિવસ મંદિરમાં ભગવાન ગુલાલ છાંટ કરવામા આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.   


ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।


 

એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.

એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.
એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.
 
દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો  ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ફાગણ માસ શુક્લ પક્ષની આમલકી એકાદશીતિથિ માહિતી  


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 આ વષે 2026 ની આમલકી એકાદશીની શરૂઆત 


શરૂઆત 27 ફેબ્રુઆરી  2026 સવારે 1:00 મિનિટ


એકાદશી તિથિ સમાપ્તિ 27 ફેબ્રુઆરી 2026 રાત્રે 10:32 મિનિટ


ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 27 ફેબ્રુઆરી 2026  કરવો


27 ફેબ્રુઆરી 2026   પુજન નો શુભ સમય સવારે 6:52 થી 11:11 સુધી છે
પારણા નો સમય 28 ફેબ્રુઆરી 2026   
સવારે  6:32 થી 8:19 સુધી નો છે.

 


ફાગણમાસની સુદ પક્ષની આમલકી એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી આ વ્રત નું પુણ્ય એક હજાર ગૌ દાન ફળ બરાબર છે મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે.


મિત્રો આ હતી આમલકી એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.

આમલકી એકાદશી વ્રત ઉપવાસ કરવો તથા વ્રત કથા વાંચવાથી એક હજાર ગૌદાની ના ફળ બરાબર ફળ મળે છે અહી ક્લિક કરો.  

 


હોળાષ્ટકમાં ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજનો તેલ બજાર ભાવ વઘ્યાં 10 -3- 2022 નો ગુજરાત તેલ બજાર નો ભાવ | Gujarat Tel Bazar Bhav Today | Okhaharan

આજનો તેલ બજાર ભાવ વઘ્યાં 10 -3- 2022 નો ગુજરાત તેલ બજાર નો ભાવ | Gujarat Tel Bazar Bhav Today | Okhaharan

Tel-bazar-bhav-gujarat-today
Tel-bazar-bhav-gujarat-today

 

 સુપ્રભાત મિત્રો સ્વાગત છે તમારૂ ગુજરાતી ભક્તિ લેખમાં આજે હું કંઈક નવુ લઈને આવ્યો છું આજના ભાવ સમાચાર આજે જાણીશું તારીખ 10-3-2022 નો તેલ બજાર નો ભાવ આવી દરરોજ તેલ બજારની ભાવની માહિતી માટે આ વેબસાઈટ ને ફોલો કરો

હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

આજનો 5 કિલો ગ્રામનો ભાવ  સોયાબીન:-   933 /- રૂપિયા    

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ  સોયાબીન:-  2800/- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ દિવેલ :- 800 /- રૂપિયા                          

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ દિવેલ :- 2400 /- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ કપાસિયા :- 883/- રૂપિયા                          

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ કપાસિયા :- 2650/- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ પામોલીન :- 850 /- રૂપિયા    

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ પામોલીન :- 2550 /- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ કોપરેલ :- 966 /- રૂપિયા                           

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ  કોપરેલ :- 2900 /- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ સરસિયું તેલ :- 900 /- રૂપિયા    

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ  સરસિયું તેલ :- 2700/- રૂપિયા 

 હોળાષ્ટકમાં નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.

આજના નો ભાવ ૫ લિટર     સનફ્લાવર :- 900 રૂપિયા     

આજના  નો ભાવ ૧૫ લિટર   સનફ્લાવર  :- 2700  રૂપિયા


આજના નો ભાવ ૫ લિટર    તિરુપતિ કપાસ :- 850 /- રૂપિયા  

આજના  નો ભાવ ૧૫ લિટર   તિરુપતિ કપાસ :- 2550/- રૂપિયા



 આજના નો ભાવ ૫ લિટર    સિંગતેલ :- 840 /- રૂપિયા     

આજના  નો ભાવ ૧૫ લિટર   સિંગતેલ :- 2520 /- રૂપિયા

હોળાષ્ટકમાં ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 હોળાષ્ટક દરમિયાન શું કરવું ? | હોળાષ્ટક શું ના કરવું? અહી ક્લિક કરો. 

 

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


 


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ આ સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે | Govind Damodar Stotra Gujarati Lyrics | Okhaharan

 હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ આ સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે | Govind Damodar Stotra Gujarati Lyrics | Okhaharan

Govind-Damodar-Stotra-Gujarati-Lyrics
Govind-Damodar-Stotra-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં  હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ ગોવિંદ દામોદર સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે 


હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 


શ્રી ગોવિંદ દામોદર સ્ત્રોત

કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ ।

વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ।।1||


શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।2||


વિક્રેતુકામાકિલગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિ: ।

દધ્યાદિકં મોહવશાદવોચદ ગોવિંદ દામોદર માધવેતિ ।।3||


ગૃહે ગૃહે ગોપવધુ કદમ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ।

પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ ।।4||


સુખં શયાના નિલયે નિજેપિ નામાનિ વિષ્ણો: પ્રવદંતિ મર્ત્યા:

તે નીશ્ચિતં તન્મયતાં વ્રજંતિ ગોવિંદ દામોદર માધવેતિ ।।5||

 

હોળાષ્ટકમાં નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.


જીહવે સદૈવં ભજ સુંદરાણિ નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ ।

સમસ્ત ભક્તાર્તિ વિનાશનાનિ  ગોવિંદ દામોદર માધવેતિ ।।6||


સુખાવસાને ઇદમેવ સારં દુઃખા વસાને ઇદમેવ જ્ઞેયમ ।

દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ ।।7||


શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।8||


જિહવે રસજ્ઞે મધુરપ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં પરમં વદામિ ।

આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતિ ।।9||


ત્વામેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દણ્ડધરે કૃતાન્તે ।

વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ ।।10||


શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનન્દન દૈત્યશત્રો ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।11||


ગોપીપતે કંસરિપો મુકુન્દ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।12||

 

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ અહી ક્લિક કરો.


 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 8 માર્ચ, 2022

શ્રી ગણેશ 32 નામ સ્વરૂપ નામ પાઠ માત્રથી સવૅ પરેશાની નાશ થાય છે | Shree Ganesh 32 Names Gujarati | Okhaharan

 શ્રી ગણેશ 32 નામ સ્વરૂપ નામ પાઠ માત્રથી સવૅ પરેશાની નાશ થાય છે | Shree Ganesh 32 Names Gujarati | Okhaharan

Shree-Ganesh-32-Names-Gujarati
Shree-Ganesh-32-Names-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગણેશ ભગવાન 32 સ્વરૂપો વિશે જેના નામ પાઠ કરવાથી માત્રથી બધી પ્રકાર ની પરેશાની નાશ પામે છે.


રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો.  

શ્રી ગણેશ પાવૅતી નંદન અને મહાદેવ પુત્ર છે તેમને માતા પાવૅતી પિતા મહાદેવ ના આશીર્વાદ થી પ્રથમ પુજ્ય દેવ કહેવાય છે . શ્રી ગણેશ નો પંચ મુખ્ય દેવ માં પણ સમાવેશ થયેલ છે. જેમાં પંચ દેવ એટલે શ્રી ગણેશ , વિષ્ણુ , દેવી દુર્ગા ,દેવો ના દેવ મહાદેવ, તથા સૂર્ય નારાયણ નો સમાવેશ થાય છે.

શ્રી ગણેશ એ રિધ્ધિ સિધ્ધિ ના સ્વમાની છે તથા દરેક કાયૅ નામ લેવાતા શુભ લાભ ના પિતા પણ છે. ભગવાન ગણેશ ની પુજન કરવાથી રિધ્ધિ સિધ્ધિ આવે છે તથા જ્યોતિષ પ્રમાણે ભગવાન ગણેશ નો બુધ ગ્રહ ના દેવતા માનવામાં આવ્યા છે.

દરેક કાયૅ માં ભગવાન ગણેશ નું પ્રથમ કરવું આવશ્યક છે. શ્રી ગણેશ ભક્તોના દરેક વિધ્નો કષ્ટો રોગ ,ગ્રહ દોષ તથા જીવનમાં રહેલી દરિદ્રતા ને દૂર કરનાર છે. બુધવાર ના દિવસે ખાસ જો ગણેશ પુજન કરવામાં આવે તો અનેક ધણા ફાયદા થાય છે. બુધ ગ્રહ એ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે માટે ખાસ આ બે રાશિ વાળા લોકોએ શ્રી ગણેશ નું પુજન આવશ્યક કરવું.

બધા યુગ સમય અનુસાર શ્રી ગણેશ ના અલગ અલગ અવતાર નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે એ 32 શ્રી ગણેશ ના અલગ સ્વરૂપ તથા તે નામનો અથૅ જાણીયે.
 
શ્રી બાલ ગણપતિ - જેમના છ હાથ અને લાલ રંગનું શરીર છે

શ્રી તરુણ ગણપતિ - જેમના આઠ હાથ લોહીવાળા રંગનું શરીર.

શ્રી ભક્ત ગણપતિ- જેમના ચાર હાથ સફેદ રંગનું શરીર હોય છે.

શ્રી વીર ગણપતિ - જેમના દસ હાથ લોહીવાળા રંગનું શરીર.

શ્રી શક્તિ ગણપતિ- જેમના ચાર હાથ સાથે સિંદૂર રંગનું શરીર

શ્રી સિદ્ધિ ગણપતિ - જેમના છ હાથવાળા પિંગલ રંગનું શરીર હોય છે.

શ્રી વિઘ્ન ગણપતિ - જેમને દસ હાથ સુવર્ણ શરીર.છે

શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 શ્રી ઉચ્ચિષ્ઠ ગણપતિ –જેમને  ચાર હાથ ધરાવતું વાદળી રંગનું શરીર.

શ્રી હેરંબ ગણપતિ- જેમના આઠ હાથ ગૌર રંગનું શરીર.

શ્રી ઉદ્ધ ગણપતિ - જેમને છ હાથ કનક એટલે સુવર્ણ રંગનું શરીર.

શ્રી ક્ષિપ્ર ગણપતિ - જેમને છ હાથ લોહીવાળા રંગનું શરીર હોય છે

શ્રી લક્ષ્મી ગણપતિ - જેમને આઠ હાથ ગૌર રંગીન શરીર.

શ્રી વિજય ગણપતિ - જેના ચાર હાથ લોહીવાળા રંગનું શરીર હોય છે.

શ્રી મહાગણપતિ- જને આઠ ભુજાઓ રક્તના  રંગનું  શરીર હોય છે.

શ્રી નૃત્ય ગણપતિ - જેમને  છ હાથ રક્ત રંગનુ શરીર.હોય છે

શ્રી એકાક્ષર ગણપતિ - જેમને ચાર હાથ ધરાવતું લોહીવાળા રંગનું શરીર હોય છે

શ્રી હરિદ્ર ગણપતિ - જેમને છ હાથ પીળા રંગનું શરીર હોય છે.

શ્રી ત્રિયક્ષ ગણપતિ - જેમનુ સુવર્ણ એટલે સોનાના રંગનું શરીર, હોય અને ત્રણ આંખો સાથે ચાર હાથ હોય છે.

શ્રી વર ગણપતિ - જેમને છ હાથ રક્ત રંગનું શરીર હોય છે.

શ્રી ઠુન્ડી ગણપતિ -  જેમને ચાર હાથ લોહીવાળા રંગનું શરીર હોય છે..

શ્રી ક્ષિપ્રપ્રસાદ ગણપતિ - જેમને છ હાથ, લોહીની રંગ જેવું શરીર અને ત્રણ આંખવાળા. હોય છે

શ્રી ઋણ મોચન ગણપતિ - જેમને ચાર હાથ લાલ રંગના વસ્ત્રો ધારણ કરે છે.

શ્રી એકદંત ગણપતિ - જેમને છ હાથ શ્યામ રંગ નું શરીર હોય છે .

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.    

 શ્રી સૃષ્ટિ ગણપતિ - જેમને ચાર હાથ હોય છે ઉંદર પર સવારી કરતા લોહીના રંગનું શરીર.હોય છે

શ્રી દ્વિમુખ ગણપતિ - જેમને  ચાર હાથ હોય અને બે મુખવાળા પીળા રંગના શરીર હોય છે.

શ્રી ઉદંડ ગણપતિ - બાર હાથ ધરાવનાર,   લોહીના રંગનું શરીર વાળા તથા હાથમાં કંકુ અને અમૃતનું વાસણ ધરાવે છે.

શ્રી દુર્ગા ગણપતિ - આઠ ભુજાઓ રક્ત રંગીન અને લાલ વસ્ત્રો ધારણ કરે છે.

શ્રી ત્રિમુખ ગણપતિ - જેમને ત્રણ મુખવાળા,હોય છે તથા  છ હાથ હોય અને , લોહીના રંગવાળા શરીર હોય છે

શ્રી યોગ ગણપતિ - યોગ મુદ્રામાં બેઠેલા, વાદળી વસ્ત્રો પહેરીને, ચાર ભુજાઓ સાથે.

શ્રી સિંહ ગણપતિ - સફેદ રંગના આઠ હાથ, સિંહનો મુખ તથા હાથીનું ધડ હોય છે.

શ્રી સંકટ હરણ ગણપતિ - ચાર  હાથ, રક્ત રંગનું શરીર, હીરા જડિત મુગટ પહેરેલો. હોય છે.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

તો મિત્રો આ હતા શ્રી ગણેશ ભગવાન 32 સ્વરૂપો વિશે જેના નામ પાઠ કરવાથી માત્રથી બધી પ્રકાર ની પરેશાની નાશ પામે છે.

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

ganesh puja vidhi mantra  home

 

ganesh 21  name gujarati

 



હોળાષ્ટક ક્યારે છે? | હોળાષ્ટક દરમિયાન શું કરવું ? | હોળાષ્ટક શું ના કરવું? | Holashtak 2026 Date Gujarati | Okhaharan

 હોળાષ્ટક ક્યારે છે? | હોળાષ્ટક દરમિયાન શું કરવું ? | હોળાષ્ટક શું ના કરવું? | Holashtak 2025 Date Gujarati | Okhaharan

Holashtak-2026-Date-Gujarati
Holashtak-2024-Date-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં  હોળાષ્ટક ક્યારે છે? શું છે હોળાષ્ટક ની તિથિ માહિતી, આ દિવસો દરમિયાન શું કરવું ? શું ના કરવું? તે બધું આજે આ લેખમાં જાણીશું

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

Holashtak 2026 Date Gujarati  

હોળાષ્ટક એના નામપરથી ખબર પડી જાય હોળી અને અષ્ટક એટલે હોળાષ્ટક ફાગણ સુદ પુણિમા ના આઠ દિવસ પહેલા નો સમય એટલે ફાગણ સુદ સાતમથી લઈ ને પુર્ણિમા સુધી હોળાષ્ટક નો સમય રહે છે. જે આ વર્ષ 23 ફેબુઆરી 2026 થી લઈને 3 માચૅ 2026 સુધી રહેશે.

 

કેમ હોળાષ્ટક તિથિ હોય છે ? આ તિથિ સાથે બે પૌરાણિક કથા જોડાયેલી છે પહેલી કથા છે ચાર યુગ પહેલા જ્યારે શિવ તપસ્યા કરતા સમયે પ્રેમ ભાવ ના દેવતા કામદેવ તેમની તપસ્યા ભંગ કરવાનું વિચાર્યું અને ભંગ કરવાના પ્રયાસ કર્યો પરંતુ શિવજી ક્રોધીત થયા અને એમનું ત્રિનેત્ર ખોલી ને કામદેવ ને ભસ્મ કરી દીધો કામદેવ ની પત્ની રતિ તો વિલાપ આઠ દિવસ કર્યો અને સાથે સાથે શિવજી ની આરાધના પણ કરી શિવજી પ્રસન્ન થઈ ફાગણ સુદ પુનમ ના દિવસે કામદેવ ને જીવિત કર્યો.


બીજી કથા અનુસાર સત્યુગમાં શ્રી હરિ વિષ્ણુ ભગવાન નો પરમ ભક્ત પ્રહલાદ ને મારવાના કેટલાક પ્રયાસો કરે છે પછી તેને પોતાની બહેન હોળીકા ખોળા બેસાડીને અગ્નિ આપે પણ ભગવાન ભક્ત નો કોઈ વાળ પણ વાંકો ના થાય ભક્ત પ્રહલાદ બચી જાય છે અને હોળીકા દહન થઈ જાય છે. આ દિવસો માં કેટલાક ખોટા વિચારો બનતા હોય છે . કામદેવ એટલે કોઈ પણ કાયૅ પ્રેમ ની ગેરહાજરી અને આવા ખોટા વિચાર વાડો સમય એટલે હોળાષ્ટક.

માટે હોળાષ્ટક ને અશુભ માનવામાં આવે છે.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

Holashtak 2026 Su karvu?  


હવે આપણે જાણીએ આ આઠ દિવસસો માં  શું કરવું?

જેમ રતિ એ શિવજી ધ્યાન ધરીને પ્રસન્ન કર્યાં તથા ભકત પ્રહલાદ એ હરિને પ્રસન્ન કર્યાં તેવી જ રીતે આ આઠ બને એટલી ભક્તિ કરો.


શિવજી માટે મંત્રો , ચાલીસા , બાવની , શિવ મહિમ્ન સ્તોત્ર, ૧૦૮ નામ વગેરે થી શિવજી ની ભક્તિ કરો તથા શ્રી હરિ ની વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત ,૧૦૦૮ નામ , ૧૦૮ નામ, ચાલીસા , વિષ્ણુ અષ્ટક , વગેરે થી વિષ્ણુ ભગવાન ની સાચા હ્રદયથી ભક્તિ કરો.


મૃત્યુ સમય કરવામાં આવતા દરેક કાયૅ કરી શકાય છે.


શિવજી નો મહા મૃત્યુજય મંત્ર જાપ કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય તથા વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરવાથી વિશેષ ફળદાયી બને છે.


આ હોળાષ્ટક ના સમય દરમિયાન શિવ અને હરિ નું ભક્તિ કરવાથી ભક્તોના તમામ પ્રકાર ના અવરોધો દૂર થાય અને અકાળ મૃત્યુ થી રક્ષણ મળે. આ સમય માં તેમનું નામ જપવાથી ભક્તોમાં સમૃદ્ધિ નો વધારો થાય છે.


Holashtak 2026 Su na karvu?  


હવે આપણે જાણીએ આ આઠ દિવસસો માં  ના શું કરવું? 

રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો. 


આ સમય દરમિયાન કામદેવની ના હોવાથી કોઈ પણ કાયૅ પ્રેમ અને સેન્હ નથી હોતો માટે લગ્ન , મુડન તથા ૧૬ સંસ્કાર વિધિ હોય એ ના કરવી


કોઈ પણ પ્રકારની સ્થાવર મિલકત જેવી જમીન , ધર ખરીદી કરવાનું ટાળવું


ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો.  

 અત્યારના સમયે કોઈ પણ વસ્તુ માં રોકાણ ના કરવું


નવા કપડાં સોના ચાંદી ની ખરીદી ના કરવી


આ દિવસો કોઈ પણ આડી આવડી જગ્યાએ આમ તેમ ના ભટકવું


 તો મિત્રો આ હતી હોળાષ્ટક તિથિ માહિતી અને આ દિવસે શું કરવું શું ના કરવું તેની માહિતી હું આશા રાખું પસંદ આવ્યું હશે સમય હોય તો કોમેન્ટ માં " ૐ હરિ હર " લખી દેજો

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 


  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.