ગુરુવાર, 19 મે, 2022

19 મે 2022 વૈશાખ વદ-4 | સંકટ ચોથ ની વાર્તા | Vaishakh sankashti chaturthi ni vrat katha Gujarati | Okhaharan

 19 મે 2022 વૈશાખ વદ-4 | સંકટ ચોથ ની વાર્તા |  Vaishakh sankashti chaturthi ni vrat katha Gujarati | Okhaharan

Vaishakh-sankashti-chaturthi-ni-vrat-katha-Gujarati
Vaishakh-sankashti-chaturthi-ni-vrat-katha-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી ની વાર્તા 

 

 

તિથિ પ્રારંભ 18 મે 2022 બુઘવારે રાત્રે 11:36

તિથ સમાપ્તી 19 મે 2022 ગૂરૂવારે રાત્રે 8:23

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ  19 મે 2022 ગૂરૂવારે

પુજન નો શુભ સમય 12:35 થી 2:15

ચંદ્ર દશૅન સમય રાત્રે 10:58 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવો.



 


 

Subscribe Channel 👇👇

https://www.youtube.com/watch?v=uiIny-RIbS8

 

આજે પાઠ કરો "" શ્રી ગણેશ અથવૅશીષૅ "" સંપૂર્ણ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.  

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 18 મે, 2022

આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી ગણપતિ ધ્યાન સ્તુતિ "" | Ganpati Dhayan Stuti Gujarati Lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી ગણપતિ ધ્યાન સ્તુતિ "" | Ganpati Dhayan Stuti Gujarati Lyrics | Okhaharan

Ganpati-Dhayan-Stuti-Gujarati-Lyrics
Ganpati-Dhayan-Stuti-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગણેશની પુજા ભક્તિ કરવા નો સવૅ શ્રેષ્ઠ પાઠ એટલે અથૅવશીષ છે જેનું એકવાર માત્ર પઠન કે શ્રવણ માત્રથી શ્રી ગણેશ ની વિશેષ કૃપા રહે છે. આ અથવૅશીષ માં શ્રી ગણેશ નો ધ્યાન સ્તુતિ પાઠ ગુજરાતી અથૅ સહિત જાણીશું.જેનું આજે આપણે પઠન કરીશું. શ્રી ગણેશ એ પ્રથમ પુજન દેવ તથા ભકતો ના સવૅ પ્રકારે ના વિધ્ન દૂર કરનાર ભગવાન છે.

"" શ્રી ગણેશ ચાલીસા """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગણપતિ ધ્યાન સ્તુતિ
એકદંત ચતુહસ્તં પાશમંકુશધારિણમ્
રદં છ વરદં હસ્તેબિભ્રાણ મૂષકધ્વજમ્
રકતં લંબોદર શૂપૅકણૅકં રક્તવાસસમ્
રક્તગંધાનુલિપ્તાગં રક્ત પુષ્પૈ સુપૂજિતમ્
ભક્તાનુકંપિત દેવં જગત્કારણચ્યુતમ્
આવિભૂતં ચ સૃષ્ટીયાદૌ પ્રકૃતે પુરુષાત્પરમ્
એવં ધ્યાયતિ યો નિત્યં સયોગિ યોગિના વર:



અથૅ - જેને એક દાંત છે એવા જેને ચાર હાથ છે એવા જેમણે પાશ અને અંકુશ રદ અને વરદ હાથમાં ધારણ કરેલ છે એવા જેની ધજામાં ઉંદર ચિન્હ છે એવા રાતો છે વણૅ જેનો એવા લાંબુ છે ઉદર જેનું એવા સૂપડા જેવા કાન છે જેના એવા રાતા છે કપડા જેના એવા જેના શરીરે રક્ત ચંદનનને લેપ છે એવા ફૂલોથી જેમની સારી રીતે પૂજા થયેલી છે એવા ભક્ત ઉપર જેવો કૃપા કરે છે એવા પ્રકાશમાન છે એવા જગતના કારણભૂત છે એવા અવિનાશી સૃષ્ટિની શરૂઆતમાં પ્રગટેલા છે  એવા પુરુષ અને પ્રકૃતિ થી પણ પર છે એવા જે ગણપતિ છે તેમનું ધ્યાન ધરે છે તે યોગી સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ છે


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

નમો વ્રાતપતયે નમો ગણપતયે નમઃ
પ્રમથપતયે નમસ્તે અસ્તુ
લંબોદરાયૈકદંતાય વિધ્નનાશિને
શિવસુતાય વરદ મૂતૅયે નમો નમઃ



અથૅ -  જે દેવાદિઓના ગણો ના અધિપતિ છે એવા ગણપતિ ને નમસ્કાર પ્રથમ ના અધિપતિ ને નમસ્કાર લંબોદર એક દાંતવાળા વિઘ્નોના નાશ કરનાર  શિવના પુત્ર અને વરદ મૂર્તિને નમસ્કાર.


 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

મિત્રો આ હતી શ્રી ગણેશ ની ધ્યાન સ્તુતિ હું આશા રાખું આપને જરૂર પસંદ આવી હશે સારી લાગી હોય તો મિત્રો સાથેય શેર કરો.

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

સોમવાર, 16 મે, 2022

વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી 18 કે 19 મે 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Vaishakh Sankashti Chaturthi 2022 | Okhaharan

 વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી 18 કે 19 મે 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Vaishakh Sankashti Chaturthi 2022 | Okhaharan

Vaishakh-Sankashti-Chaturthi-2022-Gujarati
Vaishakh-Sankashti-Chaturthi-2022-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  18 કે 19 મે ઉપવાસ ક્યારે કરવો ?  આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  તે બધું આ વિડીયો માં જાણીયે.  

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 


દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે . હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 

 

કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંકષ્ટી ચતુર્થી ના દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવાનો હોય છે. 

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 


દર માસની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશ ને આ+પણૅ છે  દર માસે બે ચતુર્થી  આવે છે દરેક ચતુર્થી  નું મહત્વ અલગ હોય છે. દર માસની વદ પક્ષની ચતુર્થી ને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહે છે દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી છે. દરેક વિનાયક અને સંકષ્ટી મહત્વ અલગ અલગ હોય છે. આ વષૅ ચૈત્ર માસ ની સંકષ્ટી ચતુર્થી  


તિથિ પ્રારંભ 18 મે 2022 બુઘવારે રાત્રે 11:36

તિથ સમાપ્તી 19 મે 2022 ગૂરૂવારે રાત્રે 8:23

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ  19 મે 2022 ગૂરૂવારે

પુજન નો શુભ સમય 12:35 થી 2:15

ચંદ્ર દશૅન સમય રાત્રે 10:58 મિનિટ છે.


ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવો.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


ગણેશ ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા પૂજા , ઉપવાસ રાખે છે. સંકષ્ટી ચતુર્થીના વ્રતને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના વક્રતુંડ સ્વરૂપ પૂજા કરવામા આવે છે 

 

19 મે 2022 વૈશાખ વદ-4 સંકટ ચોથ ની વાર્તા અહી ક્લિક કરો.

 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

આજે પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય | satyanarayan ashtakam Gujarati Lyrics | Okhaharan

 આજે પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો  આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય | satyanarayan ashtakam Gujarati Lyrics |  Okhaharan

satyanarayan-ashtakam-Gujarati-Lyrics
satyanarayan-ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું કળિયુગ ના દેવ શ્રી સત્યનારાયણા દેવનો આઠ ગુણ નો પાઠ એટલે શ્રી સત્યનારાયણાષ્ટકમ્ પાઠ. આ પાઠ કરવાથી ભક્તો ના દરેક પ્કાર ના પાપ નાશ પામે છે તથા જીવન ઘન , સખ શાંતિ મળે છે. 

 

પુનમ દિવસે વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 

સત્યનારાયણાષ્ટકમ્

આદિદેવં જગત્કારણં શ્રીધરં લોકનાથં વિભું વ્યાપકં શકરમ્ ।

સર્વ ભક્તેષ્ટદં મુક્તિદં માધવં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 1||


સર્વદા લોક-કલ્યાણ-પારાયણં દેવ-ગો-વિપ્ર-રક્ષાર્થ-સદ્વિગ્રહમ્ ।

દીન-હીનાત્મ-ભક્તાશ્રયં સુન્દરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 2 ||


દક્ષિણે યસ્ય ગઙ્ગા શુભા શોભતે રાજતે સા રમા યસ્ય વામે સદા ।

યઃ પ્રસન્નાનનો ભાતિ ભવ્યશ્ચ તં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 3||


સકટે સગરે યં જનઃ સર્વદા સ્વાત્મ ભીનાશનાય સ્મરેત્ પીડિતઃ ।

પૂર્ણકૃત્યો ભવેદ્ યત્પ્રસાદાચ્ચ તં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 4 ||


વાઞ્છિતં દુર્લભં યો દદાતિ પ્રભુઃ સાધવે સ્વાત્મભક્તાય ભક્તિપ્રિયઃ ।

સર્વભૂતાશ્રયં તં હિ વિશ્વમ્ભરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 5 ||

 

પુનમ દિવસે વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે 


બ્રાહ્મણઃ સાધુ-વૈશ્યશ્ચ તુગધ્વજો યેઽભવન્ વિશ્રુતા યસ્ય ભક્ત્યાઽમરા ।

લીલયા યસ્ય વિશ્વં તતં તં વિભું સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 6 ||


યેન ચાબ્રહ્મબાલતૃણં ધાર્યતે સૃજ્યતે પાલ્યતે સર્વમેતજ્જગત્ ।

ભક્તભાવપ્રિયં શ્રીદયાસાગરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 7 ||


સર્વકામપ્રદં સર્વદા સત્પ્રિયં વન્દિતં દેવ વૃન્દૈ ર્મુનીન્દ્રા ર્ચિતમ્ ।

પુત્ર-પૌત્રાદિ-સર્વેષ્ટદં શાશ્વતં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 8 ||


 અષ્ટકં સત્યદેવસ્ય ભક્ત્યા નરઃ ભાવયુક્તો મુદા યસ્ત્રિસન્ધ્યં પઠેત્ ।

તસ્ય નશ્યન્તિ પાપાનિ તેનાઽગ્નિના ઇન્ધ નાનીવ શુષ્કાણિ સર્વાણિ વૈ || 9|


હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


 ઇતિ સત્યનારાયણાષ્ટકં સમ્પૂર્ણમ્ । 


  શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

 

શુભ દિવસે વાંચો "" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 


 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 15 મે, 2022

વષૅુંનું પહેલું ચંદ્રગ્રહણ પર રાશિ મુજબ મંત્રો નો જાપ માહિતી | Chandra Grahan 2022 Rashi Mantra Gujarati | Okhaharan

 વષૅુંનું  પહેલું ચંદ્રગ્રહણ પર રાશિ મુજબ મંત્રો નો જાપ માહિતી | Chandra Grahan 2022 Rashi Mantra Gujarati | Okhaharan

chandra-grahan-2022-rashi-mantra-Gujarati
chandra-grahan-2022-rashi-mantra-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  વષૅ પહેલું ચંદ્રગ્રહણ નો સમય તથા રાશિ મુજબ કયાં મંત્રો નો જાપ કરવો .

ચંદ્ર ગ્રહણ દિવસે  રાશિ મુજબ દાન માહિતી અહી ક્લિક કરો.   

પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય અહી ક્લિક કરો. 


2022 નું પ્રથમ ચંદ્રગ્રહણ 16 મે2022 સોમવાર ના રોજ થશે. ગ્રહણની ઘટના એ રાહુ કેતુ ની અસર હોવાથી તેને શુભ માનવામાં આવતી નથી.u આ સમયમાં કરેલ જપ, તપ, મંત્ર જાપ અનેક ઘણું ફળ આપે છે. ખગોડીય ઘટના અનુસાર પુનમ ના દિવસે ચંદ્ર ગ્હણ હોય જેમાં ચંદ્ સંપૂણૅ કળા હોવા છતા સૂન્ય કળા નો થાય. ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ 16 મેના રહેશે તેનો સમય કાળમાં પહેલા અને પછી 2 કલાક વઘારે ગણવા 16 મે રોજ સવારે 08:59 કલાકે શરૂ થઈને સવારે 10:23 કલાકે સુધી ચંદ્ર ગ્રહણ ચાલસે આ પરંતુ ભારતમાં તે દેખાવાનું નથી આ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં ચાલો આપણે રાશિ મુજબ મંત્ર જાણીયે.


મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ આદિત્યાય નમઃ નો જાપ કરો.


વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે  ॐ શનિશ્ચરાય નમઃ નો જાપ કરો. 

ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે  ॐ બૃહસ્પતિયે નમઃનો જાપ કરો.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ ઐં ગુરુવે નમઃ નો જાપ કરો. 



સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. 

 

 ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  ""આદિત્ય હૃદય નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે - ॐ બૃહસ્પતિયે નમઃ નો જાપ કરો.


તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ શનિશ્ચરાય નમઃ નો જાપ કરો.


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ રા રાહવે નમઃ નો જાપ કરો.

 

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ શનિશ્ચરાય નમઃનો જાપ કરો.


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ શનિશ્ચરાય નમઃ નો જાપ કરો.

ચંદ્ર ગ્રહણ દિવસે શનિદેવ નો પાઠ જેનાથી સાડાસાતી નો પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ॐ ઐં ગુરુવે નમઃ નો જાપ કરો.

 

મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 



મિત્રો આ હતી ચંદ્ર ગ્રહણ સમયે 12 રાશિ મુજબ કયાં મંત્રો નો જાપ કરવો માહિતી લેખ સારો લાગ્યો હોતો મિત્રો સાથે શેર કરજો.

 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

 

શુભ દિવસે વાંચો  "" શ્રી નૃસિંહ કવચં "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

 

ચંદ્ર ગ્રહણ દિવસે હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇